🪔 યુવા માર્ગદર્શન
યુવા માર્ગદર્શન
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
october 2015
યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને[...]
🪔 યુવા માર્ગદર્શન
યુવાનોને માર્ગદર્શનની જરૂર છે
✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ
june 2015
સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
September 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી રંગનાથાનંદ
August 1991
રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]
🪔 વિવેકવાણી
વિવેકવાણી
✍🏻 સ્વામી વિવેકાનંદ
March 1991
સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]
🪔
યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી હર્ષાનંદ
January 1991
પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]
🪔 સંપાદકીય
યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ
January 1991
આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]
🪔 વિવેકવાણી
યુવા વર્ગને આહ્વાન
✍🏻 સ્વામી વિવેકાનંદ
January 1991
ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]