• 🪔 યુવા માર્ગદર્શન

    યુવા માર્ગદર્શન

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    યુવાનો અને શાણપણ યુવાન! કેવો ઉત્તેજક શબ્દ! જ્યારે તમે આ શબ્દ સાંભળો છો ત્યારે તમારા લોહીની નળીઓમાંથી પસાર થતો રોમાંચ અનુભવતા નથી! યુવાન શક્તિ અને[...]

  • 🪔 યુવા માર્ગદર્શન

    યુવાનોને માર્ગદર્શનની જરૂર છે

    ✍🏻 સ્વામી પુરુષોત્તમાનંદ

    સંપાદકીય નોંધ : બ્રહ્મલીન સ્વામી પુરુષોત્તમાનંદજી બેલગામ આશ્રમના અધ્યક્ષ હતા. એમણે કન્નડ ભાષામાં લખેલ ‘યુવાશક્તીય રહસ્ય’ના અંગ્રેજી અનુવાદ Youth And Vitality! નો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    રામકૃષ્ણ મઠ અને મિશન દ્વારા ૨૪ થી ૩૦ ડિસેમ્બર, ૧૯૮૫માં એક વિરાટ યુવ-સંમેલન યોજાયું હતું. તેમાં ૧૦,૦૦૦થી પણ વધુ યુવક-યુવતીઓએ ભાગ લીધો હતો. આ સંમેલનમાં[...]

  • 🪔 વિવેકવાણી

    વિવેકવાણી

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    સુશિક્ષિત યુવાનો ઉપર અસર કરવાનો પ્રયાસ કરો. તેમને એકત્રિત કરીને સુવ્યવસ્થિત કરો. મહાન કાર્ય તો મહાન બલિદાનથી જ પાર પડે છે. સ્વાર્થનો ત્યાગ કરો. તમારી,[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    પ્રશ્ન :- સંપ્રદાય અને નાતજાત જેવી સમસ્યાઓને દેશમાંથી દૂર કરવા માટે યુવા વર્ગ શું કરી શકે? ઉત્તર :- સ્વામી વિવેકાનંદે કહ્યું છે, “દેવળમાં જન્મવું સારું[...]

  • 🪔 સંપાદકીય

    યુવશક્તિના પ્રેરક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    આંતરરાષ્ટ્રીય યુવા વર્ષના ઉપક્રમે ૧૯૮૫માં ભારત સરકારે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો હતો – સ્વામી વિવેકાનંદના જન્મદિન ૧૨મી જાન્યુઆરીને પ્રતિવર્ષે રાષ્ટ્રીય યુવા દિનના રૂપમાં ઊજવવો. ભારત[...]

  • 🪔 વિવેકવાણી

    યુવા વર્ગને આહ્વાન

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ઈશ્વરમાં શ્રદ્ધા રાખો, ચાલાકી કરશો નહિ. એમાં કશું વળશે નહિ. દુ:ખી મનુષ્યો પ્રત્યે સહાનુભૂતિ રાખો અને સહાય માટે ઊંચે-અર્થાત્ ઈશ્વર પ્રત્યે-નજર કરો. એ સહાય અચૂક[...]