• 🪔 શાસ્ત્ર

    ગીતામાં રાજર્ષિની વિભાવના

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આધ્યાત્મિક વિકાસમય અને મૂલ્યાભિગામી જીવનના આરંભના યુગમાં પ્રગતિ કરવાને માર્ગે આપણે જઈ રહ્યા છીએ. આપણા જનીનતંત્રની જાળમાં સપડાયેલો આપણો ક્ષુદ્ર અહં એ જાળમાંથી મુક્ત બની[...]

  • 🪔 શાસ્ત્ર

    ગીતામાં રાજર્ષિની વિભાવના

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    राजर्षयो विदुः, ‘રાજર્ષિઓ આ બાબત જાણતા હતા’, એ ૪થા અધ્યાયના ઉલ્લેખની અગત્ય આજના ભારતમાં આપણને છે. રાજર્ષિઓ માનવી સાથે માનવીની જેમ વર્તશે, પોતે જે સત્તાનો[...]

  • 🪔 શાસ્ત્ર

    ભગવદ્‌ ગીતામાં મનુષ્યનું આત્મગૌરવ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આપણા ભારતીય સમાજે પાછલી કેટલીક સદીઓથી આજ સુધી માનવવિકાસ રુંધ્યો હતો. કોઈ માણસ ઊંચે ઊઠવા માગે છે; એના માથા ઉપર કોઈ મુક્કો મારે છે; કોણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... યુ.એસ.એ.ના રાષ્ટ્રપતિ રીગન ક્ષત્રિય છે. સોવિયેત યુનિયનના ગોર્બાચેવનું પણ તેવું જ છે. આપણા વડાપ્રધાન પણ ક્ષત્રિય છે. એ બધા સત્તાધારી હોવાથી બધા જ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... એક વાર શ્રીરામકૃષ્ણે પોતાની પાસે નિયમિત આવતા અને મુક્તપણે વાત કરતા એક બ્રાહ્મણની વાત કરી. એક દિવસ એ આવ્યો અને એણે શ્રીરામકૃષ્ણ સાથે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... હૈદરાબાદની આ ભૂમિમાં જ, ત્રણ વરસ અગાઉ, મહાભારતના શાન્તિપર્વમાંના રાજધર્મ પરના ભીષ્મના વાર્તાલાપોનો અભ્યાસ આપણે કર્યો હતો. એ અદ્‌ભુત વિષય છે. એના સંબંધમાં,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... શ્રીકૃષ્ણ કહે છે : स एवायं मया तेऽद्य योगः प्रोक्तः पुरातनः, ‘તને હું એ જ પુરાતન યોગ કહી સંભળાવું છું.’ પણ શા માટે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... योग નામના સાદા શબ્દથી ઓળખાતું અને વ્યવહારુ વેદાંત ગણાતું આ તત્ત્વદર્શન આમ ગુરુશિષ્ય પરંપરા દ્વારા અનેક પેઢીઓને પ્રાપ્ત થયું હતું. एवं, ‘આમ’ परम्परा,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ત્રીજા અધ્યાયને તથા ગુનાના તેમજ તેને અટકાવવા તે લગતા વિષયને આ અનુરોધથી પૂર્ણ કરે છે : एवं बुद्धेः परं बुद्ध्वा संस्तभ्यात्मानमात्मना । जहि[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... મન ઇન્દ્રિયગમ્ય નથી, તમે એને સ્પર્શી શકતા નથી, એની સાથે કામ પાર પાડી શકાતું નથી. તમે જ્ઞાનતંતુતંત્ર સાથે કામ પાર પાડી શકો છો,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પછી ત્રીજું ને છેલ્લું આવે છે प्रत्यगात्मभूताश्च, ‘પોતાના અંતરાત્માની સૌથી નિકટ.’ આ શરીર આપણું બહિરંગ છે અને જ્ઞાનતંતુતંત્ર અને ઇન્દ્રિયતંત્ર અંતરંગ છે અર્થાત્[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... સમગ્ર માનવજાત માટે વેદાંત એક મહાન સત્યની ઘોષણા કરે છે, એટલે તો, એ જાણવાને અને એ અનુસાર જીવવાને જગત આજે આતુર છે. ભૌતિકવિજ્ઞાનોનાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ‘અમૃતનાં સંતાનો’ - કેવું તો મધુર, કેવું આશાસ્પદ નામ ! બંધુઓ, તમને સૌને એ જ મધુર નામે પોકારવાની આજ્ઞા મને આપો - અમૃતનાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... હવે આપણે ૪૨મો શ્લોક લઈએ છીએ. એ અદ્‌ભુત શ્લોક છે. માનવવ્યક્તિત્વનાં વિવિધ સ્તરોનો ખ્યાલ એ આપે છે. આપણે દેખાઈએ છીએ સાદાસીધા; પણ આપણે[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... ૧૯૮૬માં હું ટોકિયોમાં હતો, ત્યારે મારે માટે Luncheon (બપોરના ભોજન) સાથે પ્રવચનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. વિષય હતો : Children, Humanity`s Greatest Asset.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... પછી માનવ-વ્યક્તિત્વના ગહન પરિમાણનો સુંદર અભ્યાસ આવે છે. આ માનવ-વ્યક્તિતંત્રનાં પરિમાણો શાં છે તે આપણે જાણવાં જોઈએ. ઉપનિષદોમાં અને ગીતાના આ અધ્યાયમાં અહીં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા વિના તમને કશુંય નહીં મળે.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... કઠ ઉપનિષદમાં યમે નચિકેતાને કહ્યું હતું કે : ‘જીવન પૂર્ણતા માટેનો પ્રવાસ છે અને દરેક માનવીને આ પ્રવાસ માટે સુસજ્જ કરવામાં આવ્યો છે.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... હવે પછીથી, સ્વામી વિવેકાનંદે આપણને શીખવ્યા પ્રમાણે, ભારતમાં મનની કેળવણી ઉપર ભાર દેવાની પ્રથમ આવશ્યકતા છે. તમે મંદિરમાં ગયા, ત્યાં તમે મનને ઘડ્યું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સપ્ટેમ્બર-૨૦૧૯થી આગળ... યુનાઈટેડ સ્ટેટ્સના એક કમિશનના રિપોર્ટમાંથી એક અવતરણ આપવું મને ગમે છે. બીજા વિશ્વયુદ્ધ પછી, યુ.એસ.એ.માંના ‘તાજેતર’નાં આર્થિક વલણોના અભ્યાસ માટે, હુવર કમિટી કમિશનની[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... મનુષ્યોમાં રજસ અને તમસનું આધિપત્ય હોય ત્યારે ગુનો અને એના જેવા બીજા પ્રશ્નો ઊભા થાય. પણ મન સત્ત્વ તરફ પ્રગતિ કરે કે આખું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ.... ત્યાં તમે ‘महाशनः’નો અર્થ જોઈ શકો છો, તૃષ્ણાઓનો અંત નથી. એકને તૃપ્ત કરો કે બીજી દસ ઊઠવાની જ. આજે આપણે અર્થશાસ્ત્રની પરિભાષામાં એને[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    काम एष क्रोध एष रजोगुणसमुद्भवः। महाशनो महापाप्मा विद्ध्येनमिह वैरिणम्।।37।। ‘રજોગુણથી જન્મેલ એ ઇન્દ્રિયતૃષ્ણા-કામના અને ક્રોધ છે; એ બંને મહાભક્ષી અને મહાપાપી છે; તું એને અહીં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    इन्द्रियस्येन्द्रियस्यार्थे रागद्वेषौ व्यवस्थितौ। तयोर्न वशमागच्छेत्तौ ह्यस्य परिपन्थिनौ।।34।। ‘પોતપોતાના ઇન્દ્રિયવિષયો માટે ઇન્દ્રિયોના ગમાઅણગમા સ્વાભાવિક છે; કોઈએ એમને વશ ન થવુંજોઈએ; એ માર્ગના લૂંટારા છે.’ इन्द्रिय અને[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગતાંકથી આગળ) જગદંબાની ભક્તિના મહાન ગ્રંથ ‘દેવી માહાત્મ્યમ્’ (૧.૫૫)માં આ શ્લોક આવે છે : ज्ञानिनां अपि चेतांसि देवी भगवती हि सा, बलाद् आकृष्य मोहाय महामाया[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આમ ગ્રંથ ભલે પ્રાચીન હોય છતાં આપણે જે સમયમાં જીવીએ છીએ તે કાળમાં પૂરો ઉપયુક્ત અને તાજગીભર્યો છે ! સર્વ કાળ માટે સત્ય જ સુસંગત[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    કર્મની ખરાબ અસરોથી મુક્ત કેવી રીતે થવાય તે શ્રીકૃષ્ણ પછીના ૩૧મા શ્લોકમાં કહે છે : ये ये मतमिदं नित्यमनुतिष्ठन्ति मानवाः। श्रद्धावन्तोऽनसूयन्तो मुच्यन्ते तेऽपि कर्मभिः।।31।। ‘શ્રદ્ધાપૂર્વક,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    मयि सर्वाणि कर्माणि संन्यस्याध्यात्मचेतसा। निराशीनिर्र्ममो भूत्वा युध्यस्व विगतज्वरः।।30।। ‘સર્વ કર્મો મારામાં અર્પણ કરીને, આત્મનિષ્ઠ થઈને, આશા અને સ્વાર્થને છોડીને, મનના તાપથી મુક્ત થઈને તું યુદ્ધ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જે શાણો માણસ આ સત્ય જાણે છે, તે કેમ વિચારે છે ? પછીનો આ શ્લોક એ સમજાવે છે. तत्त्ववित्तु महाबाहो गुणकर्मविभागयोः। गुणा गुणेषु वर्तन्त इति[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    કર્મના સંદર્ભમાં, તમારી અને મારી અંદર કર્મ કરે છે તે શું છે ? શ્રીકૃષ્ણ કહે છે કે આ ત્રણ ગુણો દ્વારા પ્રકૃતિ એ કરે છે.[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    અમેરિકામાં શિકાગો મુકામે યોજાયેલ વિશ્વ-ધર્મપરિષદમાં સ્વામી વિવેકાનંદ પોતાની દિવ્યવાણી થકી સમગ્ર દેશમાં છવાઈ રહ્યા. અનેક અમેરિકન ભાઈ-બહેનો, સવિશેષ યુવક-યુવતીઓ સ્વામીજીનાં તેજસ્વી વ્યક્તિત્વ અને મૌલિક વિચારોથી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    સમગ્ર ગીતામાં નિર્દેશાયેલો કર્મયોગ લોકસંગ્રહના આદર્શને પોતાની સામે જ રાખે છે. આપણે સૌ એકબીજા સાથે સંકલિત છીએ. પરસ્પર આધારિતતાની એ ભાવના આ અધ્યાયના અગાઉના એક[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણ આટલા પ્રવૃત્તિશીલ શા માટે હતા ? પછીના શ્ર્લોકમાં એ તેનો ખુલાસો આપે છે : यदि ह्यहं न वर्तेयं जातु कर्मण्यतन्द्रित:। मम वर्त्मानुवर्तन्ते मनुष्या: पार्थ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ઓગણીસમી સદીના આરંભમાં, શ્રીરામકૃષ્ણના પિતા ક્ષુદિરામ ચેટરજીના ગામના જમીનદારે એમને પોતાની તરફેણમાં કોર્ટમાં ખોટી જુબાની આપવા કહ્યું. એમણે જવાબ આપ્યો, ‘માફ કરજો, મારાથી એમ નહીં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રીકૃષ્ણે કહ્યું છે : कर्मणैव हि संसिद्धिमास्थिता जनकादय:।, ‘કર્મનો ત્યાગ કર્યા વિના (કે વનવાસ સેવ્યા વિના), જનક જેવા રાજાઓ સંસિદ્ધિને વર્યા છે ને તે પણ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ત્રીજા અધ્યાયનો 19મો શ્ર્લોક છે : तस्मात् असक्त: सततं कार्यं कर्म समाचर। असक्तो ह्याचरन् कर्म परमाप्नोति पूरुष:॥19॥ ‘માટે તું આસક્ત થયા વિના સતત તારાં કર્મો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    તૈત્તિરીય ઉપનિષદનો એક ભાગ आनन्दस्य मीमांसा, ‘આનંદની મીમાંસા’, શીર્ષક ધરાવે છે. અને એ ઉપનિષદ કહે છે : ‘બધા પ્રકારના માનવ આનંદો આત્માનંદના અંશરૂપ છે, आत्मानन्द[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    આ વિશ્વચક્રની વાત એકદમ સ્પષ્ટપણે રજૂ કરવામાં આવી છે તે 16મા શ્ર્લોક પર હવે આપણે આવીએ : एवं प्रवर्तितं चक्रं नानुवर्तयतीह य:। अघायुरिन्द्रियारामो मोघं पार्थ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    यज्ञशिष्टाशिन: सन्तो मुच्यन्ते सर्वकिल्बिषै:। भुञ्जते ते त्वघं पापा ये पचन्त्यात्मकारणात्॥13॥ ‘યજ્ઞનો શેષભાગ ખાતાં સારા માણસો સર્વપાપમાંથી મુક્તિ પામે છે; પરંતુ એથી ઊલટું, જે લોકો કેવળ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક ચોક્કસ ક્ષેત્રમાં, લોકોના એક સમુદાયે परस्परं भावयन्त: श्रेय: परमवाप्स्यथ, આ સત્યને ફરી ગ્રહણ કરેલું તમને જોવા મળશે. અમેરિકામાં નારીમુક્તિ-આંદોલન ચાલે છે, આશરે વીસેક વર્ષ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    એક પંખી ઊડે છે ને દૂર જાય છે, તમે એ પંખીને પકડીને એના પગ તપાસો તો ત્યાં કાદવ ચોંટેલો જોવા મળશે અને એ કાદવમાં કોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    પછીના બે શ્ર્લોકો આનો ઉત્તર આપે છે ને, તેથી, એ ખૂબ અગત્યના છે. કર્મની ગહન ફિલસૂફીની માંડણી એ કરે છે. कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    શ્રી ભગવાન બોલ્યા - लोकेऽस्मिन्द्विविधा निष्ठा पुरा प्रोक्ता मयानघ । ज्ञानयोगेन सांख्यानां कर्मयोगेन योगिनाम् ॥3॥ ‘(સૃષ્ટિના) આરંભમાં, હે નિષ્પાપ (અર્જુન), મેં જગતને બેવડો માર્ગ આપ્યો[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગીતાના બીજા અધ્યાયમાં, ખાસ કરીને યોગના તત્ત્વજ્ઞાન પર પ્રકાશ પાડતા અને સ્થિતપ્રજ્ઞનાં લક્ષણો નિર્દેશતા છેલ્લા શ્ર્લોકોનો અભ્યાસ પૂર્ણ કર્યો. અને એ વિભાગ એના અંતિમ શ્ર્લોકથી[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    જડ ઘાલી બેઠેલા કારણવાદના ન્યૂટનિયા સિદ્ધાંતને સ્થાને ભૌતિકશાસ્ત્રના અચોક્કસતા (Uncertainty) ના સિદ્ધાંતના શોધક વર્નર હેય્ઝનબર્ગ સાથેના પોતાના વાર્તાલાપનો ઉલ્લેખ, ‘તાઓ ઓફ ફિઝિકસ’ના લેખક પ્રોફેસર ફ્રિટ્યોફ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (સંયમી અને જ્ઞાની મુનિઓ આ સંસારમાં રહીને પણ જરાય ચલાયમાન થતા નથી, તેઓ કેવી રીતે સ્થિર રહે છે એ વાત આપણે જોઈ ગયા, હવે આગળ...)[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં માનવવિકાસની વિદ્યા અને પદ્ધતિ દ્વારા મનુષ્યે પોતાના જીવનમાં આનંદ, શાંતિ અને ઉચ્ચતર જાગૃતિ માટે પોતે જ પ્રયત્ન કરવાનો છે, એ વિશે માર્ગદર્શન મેળવ્યું,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    (ગયા અંકમાં યોગમાં સ્થિર ન હોય તેને આત્મજ્ઞાન, ધ્યાન, શાંતિ અને સાત્ત્વિક સુખ સાંપડતાં નથી. એ વિશે વાંચ્યું, હવે આગળ...) જગતનાં ઘણાં સાહિત્યોમાં, સર્વત્ર અને[...]