• 🪔 દીપોત્સવી

    યોગ દ્વારા તનાવમુક્તિ

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે.[...]

  • 🪔 દીપોત્સવી

    ઇસ્લામમાં યોગ

    ✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ

    દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મમાં યોગસાધના

    ✍🏻 ડૉ. નિરંજના વોરા

    ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મમાં યોગ

    ✍🏻 ડૉ. રશ્મિ ભેદા

    આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી[...]

  • 🪔 દીપોત્સવી

    યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્ ભાગવતમાં યોગ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ,[...]

  • 🪔 દીપોત્સવી

    રામચરિત માનસમાં યોગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગની પ્રાપ્તિ - શારીરિક વ્યાધિ અને ઇલાજ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ[...]

  • 🪔 દીપોત્સવી

    લય યોગ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર[...]

  • 🪔 દીપોત્સવી

    કર્મયોગ વિશે ગીતા

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગના ચાર માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः। श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।। અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઇચ્છા,[...]