🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
December 2023
તા. ૯-૧૦-૨૦૧૫ના રોજ વિજયકૃષ્ણ ગોસ્વામી પ્રણિત સંપ્રદાયની પરંપરાના ભાવપુરા ગામના પૂજ્ય સાધુ રામ મહારાજ પાસેથી ‘નર્મદે હર’ના નાદ સાથે બપોરે ત્યાગીજી સાથે વિદાય લીધી. બે-ત્રણ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
October 2023
દરેક પરિક્રમાવાસીની જેમ સંન્યાસી મનમાં ઇષ્ટચિંતન કરતાં કરતાં ત્યાગીજી કરતાં આશરે દશેક મીટર પાછળ પાછળ ચાલતા હતા. સંન્યાસીએ અચાનક જોયું કે ત્યાગીજી અત્યંત ભયભીત થઈને[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2023
સંન્યાસી બપોરે થોડી વાર વિશ્રામ કરી; પરિક્રમામાં આગળ વધ્યા. રસ્તામાં કાંદરોજ, રાજપુરા, નાવડા થઈ ચાલતાં ચાલતાં છેક સાડા છ વાગે વરાછા પહોંચ્યા. લીંબડી આશ્રમના પૂજ્ય[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 સ્વામી મંત્રેશાનંદ
June 2023
ચાતુર્માસ દરમિયાન સંન્યાસીએ રાજીવ દીક્ષિતના સ્વાસ્થ્ય પરનાં અતિ મહત્ત્વપૂર્ણ ઓડિયો-પ્રવચનો સાંભળ્યાં હતાં. સંધ્યા-વંદના પૂરી થતાં સંન્યાસીએ હાજર રહી ગયેલ આઠ-દસ યુવાનોને આ પ્રવચનનો ટોપલો ઓઢાળી[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2023
નર્મદા મૈયાનાં દર્શન કરતાં કરતાં પગદંડી પર પરિક્રમામાં આગળ વધતા હતા. સંધ્યા થવા જઈ રહી હતી. રાત્રિ-નિવાસ માટે કોઈ એક સ્થાન શોધી લેવું જરૂરી હતું.[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
April 2023
૩૦- ૦૯- ૨૦૧૫ને બુધવારના રોજ પ્રભાતે ‘નર્મદે હર…’ ના નાદ સાથે સંન્યાસી અને ત્યાગીજી પરિક્રમામાં આગળ વધ્યા. દક્ષિણ તટ, જમણા હાથ પર નર્મદામૈયા લગભગ 300[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2023
વૈદ્યનાથ મહાદેવનું નામ ઘણું સાંભળ્યું હતું અને ‘નર્મદા પરિક્રમા-માર્ગદર્શક’ પુસ્તકમાં ત્યાં આવેલા અન્નક્ષેત્રનો ઉલ્લેખ કર્યો હતો. બપોરનો સમય થતો આવતો હતો, એટલે ભોજનપ્રસાદની મોટી આશાએ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
January 2023
રામાનંદ સંત આશ્રમના નિવાસ દરમ્યાન કેટલાય પરિક્રમાવાસીઓ આવ્યા ને ગયા હતા, પરંતુ તેઓ આશ્રમના ડેલામાંથી નીકળી કઈ તરફ જાય છે, તેની નોંધ અમે લીધી નહોતી.[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
December 2022
શ્રીરામાનંદ સંત-આશ્રમ, ગુવાર (ગુજરાત) ના અંતિમ પડાવના એક મહિના દરમિયાન એક બિલાડીના બચ્ચાને તેની મા છોડી ગઈ હતી. સંન્યાસી બિલાડીના બચ્ચાને રોટલી, દૂધ, ખીર, મીઠાઈ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
November 2022
પરિક્રમા દરમ્યાન રામાનંદ સંત આશ્રમમાં રહેતાં રહેતાં સંન્યાસી ત્યાંનાં વિધિ-વિધાન શીખવા લાગ્યા. એક વાર ભોજનપ્રસાદ વખતે સંન્યાસીએ ડાબા હાથે જળ પીધું. ત્યારે તો કોઈએ કંઈ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2022
એક વાર બપોરના સમયે સંન્યાસી શાકભાજી સમારતા હતા, ત્યારે એક ત્યાગી મહાત્માએ આવીને કહ્યું, ‘આપને કોઈ મળવા આવ્યું છે.’ બહાર આવીને સંન્યાસીએ જોયું, તો વડોદરા[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
July 2022
૨૦૧૫ની રામનવમીના ત્રણ દિવસ પહેલાં રાજપીપડાથી ૧૬ કી.મી દૂર ગુવાર ગામમાં નર્મદા તટે આવેલ રામાનંદ સંત આશ્રમમાં એક સંન્યાસીએ પ્રવેશ કર્યો. આશરે ૪ એકરમાં ફેલાયેલ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
June 2022
આજથી આશરે ૭૦૦ વર્ષ પૂર્વે હિંદુ સમાજ અશિક્ષણ, નિરક્ષરતા અને અજ્ઞાન તેમજ આંતરિક વૈમનસ્યને કારણે વિભિન્ન ભાગોમાં ટુકડે ટુકડા થઈ ગયો હતો. તે સમયે ભારતના[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
May 2022
રામપુરાથી નર્મદા તટ પાસેની પગદંડી છોડી ઉપર આવેલ કાચા રસ્તા પર ચાલવું પડે છે. માંગરોલનાં મંગલેશ્વર તીર્થથી ૨ કિ.મી. દૂર રામાયતી સંપ્રદાયના એક મહાત્માનો આશ્રમ[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
April 2022
યોગાનંદ આશ્રમમાં પરિક્રમાવાસીઓ માટેના એક અલગ ઓરડામાં સંન્યાસી અને તેમની સાથેના પરિક્રમાવાસીઓએ આસન લગાવ્યાં. સ્મશાનની બાજુમાં આવેલ નર્મદા ઘાટે સ્નાન કરવા પહોંચી ગયા. પાણી થોડું[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
February 2022
(ગતાંકથી આગળ) સૂર્યવંશી રાજા દશરથ દુશ્મનોને હાથે હાર પામવાથી અહીં નર્મદાજીમાં આત્મહત્યા કરવા તૈયાર થયો હતો. પણ માતાજીએ એને ઝીલી લઈ બચાવ્યો હતો. ઉપરાંત મહેર[...]
🪔 નર્મદા પરિક્રમા
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
January 2022
નર્મદા શર્મદા લોકે પુરારિપદદા મતા। યે સેવન્તે નરા ભક્ત્યા તે ન યાન્તિ પુનર્ભવમ્॥ (અક્ષરગીતા - રંગ અવધૂત) આપણે આની પહેલા પણ કહેલું છે કે નર્મદા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
September 2021
ગતાંકથી આગળ... રાત્રે આઠેક વાગ્યે નાછૂટકે અને ક-મને ચાર પરિક્રમાવાસીઓને થોડું થોડું ભોજન આપવું પડ્યું. અમે તે પ્રસાદ રૂપે ગ્રહણ કર્યું. હજી પણ ઠંડીના દિવસો[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
October 2021
ગતાંકથી આગળ.... વડ, પીપળી, આંબલી વગેરે વિશાળ વટવૃક્ષોની વચ્ચે પાકાં બનાવેલાં ભવનોમાં પરિક્રમાવાસીઓ માટે એક વિશાળ ખંડમાં ભોજનગૃહ તેમજ વિશ્રામગૃહ, એક તરફ ભોજન બનાવવા માટે[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
August 2021
ગતાંકથી આગળ... પ્રાચીન શૂળપાણેશ્વર મહાદેવના મંદિર પાસે આવેલ સર્વ પાપ ને દુઃખોનો નાશ કરનાર રુદ્રકુંડ બહુ ઊંડો હતો. એમાં જળ બહુ ભર્યું રહેતું હતું. ચેદી[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2021
ગતાંકથી આગળ.... સમુદ્રાઃ સરિતઃ સર્વાઃ કલ્પે કલ્પે ક્ષયં ગતાઃ। સપ્તકલ્પક્ષયે ક્ષીણે ન મૃતા તેન નર્મદા।। અર્થાત્ સમુદ્રો, નદીઓ સર્વ, કલ્પે કલ્પે થતાં ક્ષય; સાત કલ્પ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2021
ગતાંકથી આગળ હવે ઘડગાઉં આવ્યું. જાણે નાની બજાર! વળી એક શાકભાજીવાળાએ ત્યાગીજીને કેટલાંય શાકભાજી પણ આપ્યાં. તપાસ કરતા માલૂમ પડ્યું કે અત્યંત નજીક નદી કિનારે[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2021
ગતાંકથી ચાલુ.... કુલસીયાભાઈએ પોતાના ઘરમાં ત્રણેય પરિક્રમાવાસીઓને આશરો આપ્યો. પહાડી પર આવેલ ઘર સીધું સાદું હતું. પહાડી નીચે આવેલ કુંડમાં સ્નાન કરી પરિક્રમાવાસીઓ સંધ્યા ઉપાસનામાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2021
વહેલી પ્રભાતમાં કૂવા પાસે સ્નાન કરી નિત્ય ઉપાસના પૂર્ણ કર્યા બાદ ૭.૩૦ વાગ્યે કાળુભાઈ પાસે ઉપસ્થિત થયા. તેમણે આપેલી કાળી ચાનું સેવન કરતાં કરતાં વાતોએ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2021
૨૮ ફેબ્રુઆરી, ૨૦૧૫ના રોજ ‘નર્મદે હર’ના નાદ સાથે પરિક્રમામાં આગળ નીકળી પડ્યા. લગભગ ૮ કિ.મી. દૂર સેમલેટ ગામ હતું. એક આદિવાસી તે તરફ જતો હતો.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
December 2020
યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2020
૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2020
ગતાંકથી આગળ.... રાજઘાટથી ગોરા કાૅલોની જવાના મુખ્ય ત્રણ માર્ગ છે. બડવાણી, બાવનગજા, બાંકેરાટા, ધડગાવ, ડુમખલ, માથાસર વગેરે થઈને ગોરા કાૅલોની પહોંચાય. આશરે ૨૫૦ કિ.મી.નો માર્ગ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2020
રાજઘાટથી પ્રખ્યાત શૂલપાણેશ્વર ઝાડી પાર કરવાના ત્રણ રસ્તા છે. પ્રકાશા થઈને ગોરા કોલોની પહોંચવા રાષ્ટ્રીય ધોરીમાર્ગનો ૩૦૦ કિ.મી. જેટલો રસ્તો ચાલવા માટે સહજ સરળ છે.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2020
ગતાંકથી આગળ... મધ્યપ્રદેશના બડવાણી પાસેના નર્મદા તટે આવેલ છોટીકચરાવદ ગામના શિવાંગી આશ્રમમાં લગભગ ૮-૯ દિવસ રહ્યા. ૧ કિ.મી. દૂર આવેલ શ્રીશ્રીનર્મદામૈયામાં સ્નાન કરવા જતા. અહીં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2020
૮ ફેબ્રુઆરીના રોજ સવારે ‘નર્મદે હર’ના નાદ સાથે છોટા વર્ધાથી ચાર કિ.મી. દૂર આવેલ દહીંબેવડા પહોંચ્યા. અહીં નાખૂનવાળા બાબાનો પ્રખ્યાત આશ્રમ છે. કેટલાંયે વર્ષોથી નખ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2019
નર્મદે હર ! આજે ૦૪થી ફેબ્રુઆરી, ૨૦૧૫. સવારે લોહારાથી નીકળી મોહીપુરા પહોંચતાં ૧૧ :૩૦ થઈ ગયા હતા. મોહીપુરા ગામને પાદરે નર્મદા તટે વિશાળ મેદાન જેવી[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2019
ગતાંકથી આગળ... લોહારા કપિલા સંગમ સ્થાને નિવાસ. અહીં પહોંચ્યા પછી મન એક અલગ જ ભાવમાં વિચરણ કરતું થયું. નર્મદાતટે સુંદર વિશાળ ઘાટ, જળ પ્રવાહમાન સ્નિગ્ધ.[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2019
(ગતાંકથી આગળ) નર્મદે હર ! બ્રહ્માજીએ બ્રાહ્મણગાંવના સ્થળે તપશ્ચર્યા કરી હતી અને ત્યાં બ્રહ્મેશ્વર શિવજીની સ્થાપના કરી હતી. એ તપસ્યાનું સ્થાન હવે ગુપ્તેશ્વર તરીકે ઓળખાય[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2019
(ગતાંકથી આગળ) શ્રીશ્રીમા નર્મદામૈયાની અશેષકૃપાથી વિકરાળ અવરોધ પાર પડ્યો. હવે આવ્યું ગામ મોટી ચિંચલી. રસ્તાની ધાર પર એક નાનકડો આશ્રમ. નાનું એવું ફળિયું અને એક[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
april 2019
૨૬મી જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સાંજે ટાકાખલથી નીકળીને એક કિ.મી. દૂર આવેલ ખડેશ્વરી બાબાના નીરવ અને શાંત આશ્રમે રોકાયા. ૨૭ જાન્યુઆરી, ૨૦૧૫ના પ્રાત :કાળે ‘એક સંન્યાસી’[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
march 2019
૨૨ જાન્યુઆરી ૨૦૧૫ના રોજ સવારે નિત્યક્રમ પૂર્ણ કરી નર્મદે હરના સાદ સાથે ૬ કિલોમીટર દૂર બલગાંવમાં મૌનીબાબાના (નારાયણબાપુ) આશ્રમે પહોંચ્યા. મા નર્મદાના તટ પર સ્મશાન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2019
આશ્રમના બીજા એક સાધુ મુન્ના મહારાજે ખૂબ જ પ્રેમથી ચૂલા ઉપર ટિકળ (મોટીજાડી ભાખરી) અને દાળ બનાવ્યા હતા. મુન્ના મહારાજ ચીલમના ભારે રસીયા. સાંજના જપધ્યાન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
january 2019
કઠોરા અદ્ભુત ગામ. ત્યાં પેસતાંની સાથે જ નાનામોટા બધા જ ‘નર્મદે હર’ કહીને નર્મદા તટે ગામના આશ્રમમાં રોકાવા વિનંતી કરવા લાગ્યા. આ ગામ વિશે સાંભળવામાં[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
december 2018
रेवायां स्नानदानादि जपहोमार्चनादिकम् । यः कुर्यात् मनुजः श्रेष्ठः सोऽश्वमेधफलं लभेत्।। રેવામાં સ્નાનદાનાદિ, જપ-હોમાદિ અર્ચના, કરે જે જન પામે છે, સૌ ફલ અશ્વમેધનાં—. નર્મદા પરિક્રમાવાસીઓમાં કહેવત[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2018
અમરકંટકથી નીકળી સાગરસંગમ સુધીના આશરે 1800 કિ.મી. દરમિયાન અનેક ઘાટ-તીર્થો, ગ્રામો, સંતો-સંપ્રદાયો, યોગીઓ, વિવિધ વનરાજી અને વિશેષ કરીને શ્રીશ્રીમા ભગવતી નર્મદામૈયાનાં અલગ અલગ રૂપોનાં દર્શન[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2018
નર્મદાતટે રામ-જાનકી અને નર્મદાના મંદિર સાથેનો લક્ષ્મણદાસજી મહારાજનો સુંદર, શાંત, સુરમ્ય આશ્રમ. અહીં નર્મદા થોડો વળાંક લે છે અને એ વળાંક ઉપર જ આશ્રમ આવેલ[...]
🪔 સંસ્મરણ
✍🏻 એક સંન્યાસી
august 2018
त्वदंबुलीनदीनमीनदिव्यसंप्रदायकम् कलौमलोघभारहारि सर्वतीर्थनायकम् सुमत्स्यकच्छनक्रचक्रचक्रवाक् शर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! સુંદર માછલાં, કાચબા, મગરમચ્છો અને ચક્રવાકોને પણ સુખ આપનારાં હે દેવિ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
july 2018
सबिंदुसिंधुसुस्खलतरंगभंगरंजितं द्विषत्सु पापजातजात कारिवारिसंयुतम् । कृतांतदूतकालभूतभीतिहारिवर्मदे त्वदीयपादपंकजं नमामि देवि नर्मदे ॥ હે દેવી નર્મદે ! આપ કાળના દૂતો, કાળ તથા ભૂતડાંનાં ભયને હરનાર (પોતાના દર્શનરૂપ)[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
june 2018
मैया अमरकंटकवाली तुम हो भोली भाली । तेरे गुन गाते हैं साधु, बजा बजा के ताली ।। निर्धनियों को धन देती है, अज्ञानी को ज्ञान[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
may 2018
શિવદેહ સમુત્પન્ના રેવા ઉત્પથગામિની । ધર્મ દ્રવેતિ વિખ્યાતા પાપં મે હર નર્મદે ॥ શિવના દેહમાંથી ઉત્પન્ન થયેલાં, ઉચ્ચ માર્ગે જનારાં, ‘ધર્મ-દ્રવ’ (ધર્મસ્રોત) એ નામે પ્રખ્યાત[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
february 2018
વંદે નર્મદામ્, શુભદામ્, સુખદામ્, સુરનર વંદિતામ્ । સર્વકામદામ્ શર્મદામ્ ॥ ઓમકારેશ્ર્વરથી ચાર કિ.મિ. દૂર નર્મદાતટ પર આવેલ મૌનીબાબાના આશ્રમથી 6 જાન્યુઆરી, 2015ના રોજ હું અને[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
october 2017
સાધારણ રીતે પરિક્રમાવાસી ઓમકારેશ્ર્વરથી પહેલો પડાવ મોરટક્કા કરે છે, ત્યાં સુધી જવાના બે રસ્તા છે. એક નર્મદા મૈયાના કિનારે કિનારે ચાલવાનો અને બીજો હાઈવેવાળો સરળ[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
september 2017
હવે આ લેખમાં શ્રી નર્મદા પરિક્રમા શરૂ કરી દઈએ. ઓમકારેશ્ર્વરના મા નર્મદાના દક્ષિણ તટ પર આવેલ માર્કન્ડેય આશ્રમમાં નિવાસ : વહેલી સવારે ઠંડા પાણીથી સ્નાન,[...]
🪔 સંસ્મરણ
નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો
✍🏻 એક સંન્યાસી
august 2017
ગતાંકમાં આપણે ૐકારેશ્ર્વરનાં બ્રહ્મપુરી અને વિષ્ણુપુરી ક્ષેત્ર વિશે જાણ્યું. હવે શિવપુરી ક્ષેત્ર અને ૐકારેશ્ર્વર પરિક્રમા વિશે જાણીએ. પદ્મપુરાણમાં સંગમ વચ્ચે ઊંચી, લાંબી માંધાતાની પહાડીનો વૈડૂર્યમણિ[...]