• 🪔 ચિત્રકથા

    વેદાંત ધર્મ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    આપણું સૌર મંડળ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    સૂર્યની અંદર 10,00,000 પૃથ્વીઓ સમાઈ શકે છે.

  • 🪔 વર્ણાનુક્રમ સૂચિ

    શ્રીરામકૃષ્ણ જ્યોતની વર્ણાનુક્રમ સૂચિ

    ✍🏻 સંકલન

    (વર્ષ ૩૧ : એપ્રિલ ૨૦૧૯ થી માર્ચ ૨૦૨૦) (બાહ્યક્રમાંક પાના નંબર કૌંસક્રમાંક અંક નંબર દર્શાવે છે) અધ્યાત્મ : અખાના છપ્પામાં માયાવાદની ઝાંખી : લે. ચંદ્રકાંત[...]

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની સમાચાર વિવિધા મૂલ્યલક્ષી કેળવણી : આજના યુગમાં સૌથી મોટી ઊણપ છે સંસ્કાર, મૂલ્યનિષ્ઠા, સંસ્કૃતિ અને આપણી પ્રાચીન આધ્યાત્મિક સંસ્કૃતિના અમર વારસાને જાણવાની[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના[...]

  • 🪔 સંસ્મરણ

    તવાંગ તીર્થયાત્રા - ૨૦૧૫

    ✍🏻 જયશ્રીબહેન ત્રિવેદી

    ભારતના પૂર્વમાં ઉત્તર કિનારે પરોઢ-સૂર્યનું પહેલું કિરણ જે ભાગ્યશાળી પ્રદેશ પર પડે છે, તે અરુણાચલ છે. તેના અંતિમ છેડે ભૂતાન અને તિબેટ સરહદે જોડાયેલું તવાંગ[...]

  • 🪔 આત્મકથા

    અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ... હું લખનૌ પહોંચી ત્યારે મારા કાયદાના અભ્યાસની પરીક્ષાઓ લગભગ શરૂ થવામાં હતી. મને શિક્ષણના મહત્ત્વનો અને એમાંય ખાસ તો સ્ત્રીઓ માટેના શિક્ષણનો ખ્યાલ[...]

  • 🪔 યુવજગત

    પાયાનો સાચો ધર્મ !

    ✍🏻 શ્રી હરેશભાઈ ધોળકિયા

    દુનિયાના ૯૫% લોકો આસ્તિક અને ધાર્મિક છે. કોઈ ને કોઈ ધર્મને માને છે. તેના દેવી-દેવતાઓમાં શ્રદ્ધા ધરાવે છે. છતાંપણ મજાની વાત એ છે કે તેમાંના[...]

  • 🪔 આરોગ્ય

    જવ

    ✍🏻 શ્રી માધવ ચૌધરી

    પ્રાચીનકાળથી જવનો ઉપયોગ થતો આવ્યો છે. પ્રાચીનકાળમાં ઋષિમુનિઓનો આહાર મુખ્યત્વે જવનો હોવાનું કહેવાય છે. વેદોએ યજ્ઞની આહુતિ રૂપે જવનો સ્વીકાર કરેલ છે. સ્વાદ અને આકૃતિની[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રી ચૈતન્ય મહાપ્રભુ

    ✍🏻 શ્રી મોરારજી દેસાઈ

    ભારતના મહાન સંતોમાં શ્રીચૈતન્ય મહાપ્રભુનું નામ ઘણું જાણીતું છે. એમનો જન્મ ઈ.સ. ૧૪૮૬ના ફેબ્રુઆરીમાં નવદ્વીપમાં થયો હતો. તે દિવસ હોળીનો એટલે કે ફાગણ સુદ પૂનમનો[...]

  • 🪔 યુવજગત

    પુરુષાર્થનો મહિમા

    ✍🏻 શ્રી શરદચંદ્ર પેંઢારકર

    એકવાર ભગવાન મહાવીરે સકડાલપુત્ર (કુંભાર)ને કહ્યું, ‘મનુષ્યનું ઉત્થાન પુરુષાર્થ તેમજ પરાક્રમથી સિદ્ધ થાય છે.’ પરંતુ સકડાલપુત્રે આ કથન સાથે પોતાની અસહમતિ વ્યક્ત કરતાં કહ્યું, ‘વાસ્તવમાં[...]

  • 🪔 સંસ્મરણ

    વિદર્ભમાં રાજકન્યારૂપે પુરંજનનો જન્મ

    ✍🏻 શ્રી દીનભક્ત દાસ

    દેવર્ષિ નારદે રાજા પ્રાચીનબર્હિને કહ્યું, ‘પાંડુ દેશના મલયધ્વજ નામના એક પ્રતાપી રાજાએ કેટલાય રાજાઓને પરાજિત કરીને વિદર્ભ રાજાની કન્યા વિદર્ભી સાથે લગ્ન કર્યાં. આ મલયધ્વજ[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    એક નર્તકી શિષ્યા સ્વામીજીનાં એક વિશિષ્ટ મહિલા ભક્ત બેટી લેગેટે ૧૨ જાન્યુઆરી, ૧૯૦૦ના પોતાના પત્રમાં લખ્યું હતું : ‘ગઈકાલે કુલીન ઘરનાં અને સુસંસ્કૃત એક મહિલા[...]

  • 🪔 સંસ્મરણ

    ગાઝીપુરની યાત્રા

    ✍🏻 સ્વામી મનીષાનંદ

    સ્વામી વિવેકાનંદનાં જીવન-કવનના અભ્યાસુઓમાં વારાણસીથી પૂર્વમાં ૬૦ કિલોમીટર દૂર આવેલ ગાઝીપુર ઘણું જાણીતું છે. ૧૮૯૦ના જાન્યુઆરીમાં પોતાના પરિવ્રાજક જીવનના દિવસોમાં સ્વામી વિવેકાનંદ ગાઝીપુરમાં મહાન સંત[...]

  • 🪔 સંસ્મરણ

    ભારતીય સંન્યાસી જીવનની બે ઝાંખી

    ✍🏻 સ્વામી ભાસ્કરાનંદ

    સંન્યાસીનો સુખદાયી સંસ્પશર્ એ વખતે સ્વામી વિશુદ્ધાનંદજી રામકૃષ્ણ સંઘના ઉપાધ્યક્ષ હતા. એક વખત હિમાલયન રાજ્યનાં મહારાણી બેલુર મઠમાં તેમને મળવા આવ્યાં. તેમણે મહારાજશ્રીની પાવનકારી પવિત્રતા[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ... પરમ લક્ષ્ય પ્રાપ્ત કરનાર અથવા ઓછામાં ઓછું એની નજીક પહોંચનાર જ તેની પ્રાપ્તિનો માર્ગ બતાવી શકે છે. આધ્યાત્મિક જીવનમાં સમ્યક્દર્શન વિશે આવું કહેવાયું[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... સ્વાભાવિક, સ્વયંસ્ફુરિત માનવીઓ માટે જીવન ઉત્તમ છે, એમ વેદાંત સ્વીકારે છે; પણ શિસ્તના, નિયમનના કઠિન કોઠામાંથી પસાર થયા વિના તમને કશુંય નહીં મળે.[...]

  • 🪔 સંપાદકીય

    ૫ત્ર-પત્રિકાઓના પ્રવર્તક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

      સ્વામી વિવેકાનંદજીના બહુમુખી વ્યક્તિત્ત્વનાં વિભિન્ન પાસાંની વિવેચના ઘણા વિદ્વાનોએ કરી છે. કોઈએ તેમને મહાન દેશભક્તના રૂપે, કોઈએ સંતના રૂપે તો વળી કોઈકે તેમને એક[...]

  • 🪔 અમૃતવાણી

    જીવના પ્રકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    अत्राभिमानादहमित्यहंकृतिः। स्वार्थानुसन्धानगुणेन चित्तम् ।।94।। શરીર વગેરેમાં ‘હું’ના અભિમાનથી ‘અંહકાર’ કહેવાય છે અને પોતાના સુખસાધનની ખોજના ગુણથી ‘ચિત્ત’ કહેવાય છે. प्राणापानव्यानोदानसमाना भवत्यसौ प्राणः । स्वयमेव वृत्तिभेदाद्विकृतिभेदात्सुवर्णसलिलादिवत्[...]