🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
july 2018
આ સંદર્ભમાં મને પોતાના જીવનના એ સમયની ઘટના યાદ આવે છે. એ વખતે હું 1950માં દર્શનશાસ્ત્ર વિષયની એમ.એ.ની પરીક્ષા કોલકાતા વિશ્વવિદ્યાલયમાં આપતો હતો. પરીક્ષાનું સ્થળ[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2018
આપણા સમાજમાં ‘એ’ શ્રેણીના વ્યક્તિઓનું પ્રમાણ મોટું છે. આવા લોકો સફળતાના શિકાર બને છે. ‘એ’ શ્રેણીના લોકોની વિચારપ્રક્રિયા એમને આવું વિચારવા લાચાર બનાવી દે છે[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2018
ડૉ. ફ્રાયડમેન અને ડૉ. રોજનમેને ‘એ’ અને ‘બી’ શ્રેણીના વ્યક્તિઓનું વર્ગીકરણ કરીને પહેલા પ્રકારના લોકોની ચારિત્રિક વિશેષતાઓનો એક ચાર્ટ તૈયાર કર્યો છે. એનું વર્ણન અહીં[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત જેમ એક ગૃહિણી પોતાના ગૃહકાર્યમાં મગ્ન બની જાય છે, તેમ જ્યારે આપણે પોતાના કામમાં લાગી જઈએ છીએ,[...]
🪔 ચિંતન
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2017
પ્રકરણ : 3 માનસિક તણાવ વિશે કેટલાક અભિમત કાર્લ ગુસ્તોવ યૂંગ નામના સુખ્યાત મનોવિશ્ર્લેષક માનસિક તણાવ અંગે શું કહે છે, એ વિશે જોવાનું છે. એમની[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (કામનાઓના સંયમ દ્વારા દિવ્યતાનું પ્રગટીકરણ, એ વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) પરંતુ ફ્રોઇડવાદી (Freud) મનોવિજ્ઞાનના સંદર્ભમાં વર્તમાન અનુચિંતન દ્વારા જે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં વાસ્તવિક રીતે ધર્મ તણાવને દૂર કરવામાં કેવી રીતે સહાયરૂપ થાય છે તેની વાત જોઈ, હવે આગળ...) એ વાત પર[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
march 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (આધ્યાત્મિક માર્ગે જનારને ભૌતિક સીમાઓ તણાવ ઊભો કરે છે તેની સમીક્ષા વિશે ગયા અંકમાં વાંચ્યું, હવે આગળ...) માનસિક તણાવનું એક બીજું[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
february 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) (ગયા અંકમાં ક્ષિપ્ત, મૂઢ, વિક્ષિપ્ત, એકાગ્રતા અને નિરુદ્ધ એ પાંચ અવસ્થા વિશે જાણ્યુંં, હવે આગળ...) પ્રકરણ : ૨ માનસિક તણાવના નિરાકરણમાં[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
january 2016
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) સારાંશ રૂપે આપણું મન - મસ્તિષ્કમાં પાંચ અવસ્થાઓની અવધારણાઓને અંકિત કરવા માટે પતંજલિની પુનરાવૃત્તિ આવશ્યક છે અને તે આ પ્રમાણે છે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
december 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) ગયા અંકમાં આપણે માનસિક તણાવ ઉપજાવનાર અને તેને દૂર કરનાર પરિબળો વિશે વાંચ્યું, હવે આગળ... માનસિક તણાવનાં વિભિન્ન કારણો ચાલો, હવે[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
october 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) આ પહેલાંના અંકમાં માનસિક તણાવ અને મનોદૈહિક ગ્રંથિ વિશે જોયું , હવે આગળ... માનસિક તાણ ઉપજાવનાર અને એને દૂર કરનારાં પરિબળો[...]
🪔 વ્યક્તિત્વ વિકાસ
માનસિક તણાવથી મુક્તિ
✍🏻 સ્વામી ગોકુલાનંદ
september 2015
(અનુવાદક : શ્રીમનસુખભાઈ મહેતા) તણાવ અને મનોદૈહિક ગ્રંથિ આધુનિક સમાજ વિભિન્ન પ્રકારના રોગોથી પીડિત છે. એમાં એક સ્નાયુતંત્રીય તણાવ પણ છે. આ તણાવ અન્ય રોગોથી[...]
🪔
શાંત, મક્કમ બનો અને વિપરીત પરિસ્થિતિમાં ઉન્નત બનો
✍🏻 સ્વામી ગોકુલાનંદ
may 2015
સંપાદકીય નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ[...]
🪔
માનસિક તણાવમાં સંતુલન કેમ લાવવું
✍🏻 સ્વામી ગોકુલાનંદ
april 2015
નોંધ : રામકૃષ્ણ મિશન, નવી દિલ્હીના ભૂતપૂર્વ સચિવ બ્રહ્મલીન સ્વામી ગોકુલાનંદજીના હિન્દીમાં પ્રગટ થયેલ પુસ્તક ‘માનસિક તનાવ સે મુક્તિ કે ઉપાય’માંથી શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]