🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
સશક્તિક અવતાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે[...]
🪔 જીવનચરિત્ર
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી)
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2022
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્યક્ષ પૂજ્યપાદ[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
December 2021
એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર ધસી આવતો દેખાતો હતો. એમના તરફ ભયચકિતતાને[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
October 2021
ગતાંકથી આગળ... પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની પરવાનગીનો સંદેશ આપતો એમનો[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
September 2021
ગતાંકથી આગળ... આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને દિલાસો આપ્યો અને બીજે[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
August 2021
ગતાંકથી આગળ... ૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે સ્વામી સારદાનંદજીએ જયરામવાટીમાં જવાની[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
july 2021
ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ કાલીકૃષ્ણ વરાહનગર મઠમાં જતા અને[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
july 2021
૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા જ વખતમાં તે સાધારણ[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
june 2021
નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે પ્રતિ અનન્યભાવવાળા આ છાત્રવૃંદના સભ્યો અન્ય યુવાન વિદ્યાર્થીઓ માટે હંમેશાં એક આદર્શરૂપ બની રહેશે. તેઓ ચુસ્તપણે નૈતિકતાવાળું[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
june 2021
૭. ગદાધરનો વિદ્યારંભ ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય અને આનંદપૂર્વક અવલોકતા રહ્યા. ચંચળ બાળકને ખોળે બેસાડીને[...]
🪔 જીવન ચરિત્ર
સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ
✍🏻 સ્વામી અબ્જજાનંદ
may 2021
‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું, ઊભા થાઓ અને કહો કે[...]
🪔 જીવન ચરિત્ર
બાલ્યચરિત તથા પિતૃવિયોગ
✍🏻 સ્વામી સારદાનંદ
may 2021
૧. રામચાંદે ગાય આપી શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી, તેઓ વિવિધ પ્રકારનાં દિવ્યદર્શનો પામેલાં હોવાથી,[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
july 2018
હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી મ. કેટલા પ્રામાણિક હતા, કારણ[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
may 2018
પ્રકરણ : 3 શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત પોતાની ધરી પર[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
march 2018
શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના કુટુંબજીવનની નાશવંતતા અને ક્ષુલ્લકતા પ્રગટ[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
october 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ લેનમાં આવેલ વિદ્યાસાગરની[...]
🪔 જીવન ચરિત્ર
શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત
✍🏻 સ્વામી ચેતનાનંદ
september 2017
(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો) પૂર્વજીવન (1854 થી 1874) જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં ખચકાતા હોય અને[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2002
(૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
October 2001
(૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
September 2001
(૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું[...]
🪔 જીવન ચરીત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2001
શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2001
(૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2001
(૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2001
શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ[...]
🪔 જીવનચરિત્ર
સ્વામી કલ્યાણાનંદ ભાગ-૨
✍🏻 સ્વામી અબ્જજાનંદ
February 2001
(ગતાંકથી ચાલુ) ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫ વીઘા જમીન દોઢ હજાર રૂપિયામાં ખરીદ કરી. જમીન[...]
🪔 જીવનચરિત્ર
સ્વામી કલ્યાણાનંદ-૧
✍🏻 સ્વામી અબ્જજાનંદ
January 2001
રામકૃષ્ણ મિશન શારદાપીઠ, બેલુર દ્વારા પ્રકાશિત સ્વામી અબ્જજાનંદ કૃત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામીજીર પદપ્રાંતે’નો મુંબઈના ડૉ. સુકન્યાબહેન ઝવેરીએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીનાં મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
August 2000
(ગતાંકથી ચાલુ) ક્યારેક ક્યારેક ઉગ્ર સ્વભાવવાળા સ્વામીજી જોને રડાવી પણ દેતા પણ તરત જ તેઓ અત્યંત સ્નેહથી બોલાવી પણ લેતા. એક વખત સ્વામીજીએ તેમને લખ્યું[...]
🪔 જીવનચરિત્ર
સ્વામીજીના મિત્ર - જોસેફાઈન મેક્લાઉડ
✍🏻 ડો. ચેતના માંડવિયા
July 2000
ઈ.સ. ૧૮૯૪માં સ્વામી વિવેકાનંદે અમેરિકાથી ખેતડીના મહારાજાને લખેલા એક પત્રમાં લખ્યું હતું : ‘ગયે વર્ષે હું આ દેશમાં આવ્યો. પૈસા, ઓળખાણ અને મિત્ર વગરનો, નિરાધાર.[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૩
✍🏻 જ્યોતિબહેન થાનકી
July 1999
(ગતાંકથી આગળ) પ્રાર્થના કરતાં તેણે માને કહ્યું: ‘મા હવે તો જેમ બને તેમ જલ્દી તમારી પ્રાણપ્રતિષ્ઠા કરાવીશ. વિલંબ માટે મને ક્ષમા કરો.’ બીજે દિવસે સવારે[...]
🪔 જીવન-ચરિત્ર
એ છે જગદંબાની સખી - ૨
✍🏻 જ્યોતિબહેન થાનકી
June 1999
રાણીએ પોતાની સંપત્તિનો વહીવટ ને ઉપયોગ એવી કુશળતાપૂર્વક કર્યો કે રાજચંદ્રના મિત્રો આશ્ચર્યચકિત થઈ ગયા. પરંતુ રાણી પોતે આ વિશાળ સંપત્તિની માલિક હોવા છતાં અંતરથી[...]
🪔 જીવન ચરિત્ર
એ છે જગદંબાની સખી
✍🏻 જ્યોતિબહેન થાનકી
May 1999
‘અરે, રાજચંદ્ર જુઓ તો ખરા, સામે ઘાટ પર કેવી લાવણ્યમયી કન્યા આવી રહી છે. જાણે કોઈ દેવકન્યા ગંગામાં સ્નાન કરવા આવી રહી ન હોય!’ ‘હા[...]