• 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાષ્ટ્રિય પોષણ માહની ઉજવણી સરકારની માર્ગદર્શિકા અનુસાર ‘રાષ્ટ્રિય પોષણ માહ’ના ઉપલક્ષ્યમાં તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના ‘શ્રીમા શારદા સેરેબ્રલ પાલ્સી એન્ડ રિહેબિલિટેશન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે[...]

  • 🪔 આત્મકથા

    એવરેસ્ટ ચડવાની તૈયારીઓ

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ... દિલ્હી પ્રેસ ક્લબમાં પત્રકારો મારી રાહ જોઈ રહ્યા હતા. હું હવે મીડિયાથી ટેવાઈ તો ગઈ હતી, પરંતુ આ સભા - જેમાં ભારત તેમજ[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી પ્રેમાનંદના સાંનિધ્યમાં

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    ત્યાગમાં જ પરમ શાંતિ છે अनुभूतिं विना मूढ वृथा ब्रह्मणि मोदते । प्रतिबिम्बित - शाखाग्र - फलास्वादन मोदवत् ।। ‘જગત ત્રણ કાળમાં નથી’, એમ કહેવું[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    યતો દદાસિ નો નર્મ ચક્ષુષા ત્વં વિપશ્યતામ્—। તતો ભવિષ્યસિ દેવી વિખ્યાતા ભુવિ નર્મદા—।। અર્થાત્ આપનું દર્શન કરતાં અમને આપ સુખ પ્રદાન કરો છો તેથી હે[...]

  • 🪔 ચિંતન

    રામાચરિતમાનસ : કેવટ પ્રસંગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    ભગવાન શ્રીરામનો જ્યારે ચૌદ વર્ષ વનવાસ થયો ત્યારે તેઓએ પ્રથમ રાત્રી તમસા નદીના કિનારે અને બીજી રાત્રી નિષાદરાજ ગુહને ત્યાં વિતાવી. શ્રીરામ અને સીતાજી વૃક્ષની[...]

  • 🪔 અધ્યાત્મ

    જપમાળાનાં વિવિધ રૂપ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    સાધકગણ જપમાળાની સહાયથી ભગવન્નામનો જપ કરે છે. જપમાળા રુદ્રાક્ષની, સ્ફટિકની, ચંદનની અથવા બીજા કોઈ પણ પ્રકારની હોઈ શકે છે. માળા ફેરવતી વખતે કંઠમાં, જીભથી અથવા[...]

  • 🪔 ચિત્રકથા

    સર્વત્ર રહેલો ઈશ્વર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    ચિત્રકથા : સર્વત્ર રહેલો ઈશ્વર : સ્વામી વિવેકાનંદ ચિત્રકથા : પૂર્વમાં પ્રથમ જાહેર પ્રવચન : સ્વામી વિવેકાનંદ

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    બ્લેક હોલની તસવીર

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    આપણા બ્રહ્માંડમાં બ્લેક હોલ એ સૌથી રહસ્યમય પદાર્થ છે.  

  • 🪔 પ્રાસંગિક

    યોગચતુષ્ટય અને શ્રી શ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    ગતાંકથી આગળ... ભક્તિયોગ : શાસ્ત્રમાં ભક્તિયોગમાં પ્રતિષ્ઠિત વ્યક્તિનાં અનેક લક્ષણો આપ્યાં છે. પરંતુ આપણે જેનાથી સ્વયં ભક્તિશાસ્ત્ર મહિમાવાન છે એવી ગોપીઓના જીવન-માધ્યમથી શ્રી શ્રીમા શારદાદેવીમાં[...]

  • 🪔 સંસ્મરણ

    સ્વામી ભૂતેશાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી ચેતનાનંદ

    મનુષ્ય મનનશીલ. મનન અથવા ચિંતન માત્ર મનુષ્ય જ કરી શકે. માનવમનમાં અસંખ્ય ચિંતા વૃત્તિ અથવા તરંગરૂપે ઊઠે અને તે અંકિત થઈને આપણામાં વિલીન થઈ જાય.[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામકૃષ્ણદેવને ઈશુનાં દર્શન

    ✍🏻 સ્વામી સારદાનંદ

    શ્રીરામકૃષ્ણે જોયું કે શ્રીજગદંબાએ એમના અંતરની વ્યાકુળતા જોઈને એમને સૌથી પહેલાં તો દર્શન દઈને કૃતાર્થ કર્યા. અને ત્યાર પછી અદ્‌ભુત ગુણસંપન્ન અનેક વ્યક્તિઓની સાથે એમનો[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ’ : દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ગતાંકથી આગળ... ‘લાૅ ભણવું સારું છે પરંતુ practice, વકીલાત ન કરવી જોઈએ. પૈસા માટે સત્યને મિથ્યા કરવું ઉચિત નથી. તમને જેમાં રુચિ હોય એ જ[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાન અને આધ્યાત્મિક જીવન

    ✍🏻 સ્વામી યતીશ્વરાનંદ

    ગતાંકથી આગળ... ભારતમાં ગુરુ પરંપરા : અનાદિકાળથી ભારતમાં તથા અન્યત્ર પણ આધ્યાત્મિક ગુરુને સર્વોચ્ચ આદર પ્રદાન કરવામાં આવે છે. હિન્દુ શાસ્ત્ર તો ગુરુને બ્રહ્મા, વિષ્ણુ,[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્ ભગવદ્ ગીતા

    ✍🏻 સ્વામી રંગનાથાનંદ

    ગતાંકથી આગળ... મહાભારતના શાન્તિપર્વમાં આકર્ષક ભાષામાં એક બહુ સાર્થક વાર્તા છે. વનમાં એક સાધુ તપ કરતા હતા. એના આશ્રમમાં એક કૂતરો આવીને રહ્યો અને સાધુ[...]

  • 🪔 સંપાદકીય

    જન્મ-મૃત્યુ એક ખેલ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    સ્વજનના મૃત્યુનો આઘાત લાગે ત્યારે... જીવનમાં સહુથી વધુ દુ :ખદાયી અને આઘાતજનક ઘટના હોય તો તે છે સ્વજનનું મૃત્યુ. અચાનક આવી પડતા પ્રિયજનના મૃત્યુથી તેના[...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    सर्वप्रकारप्रमितिप्रशान्तिर्बीजात्मनाऽवस्थितिरेव बुद्धेः। सुषुप्तिरेतस्य किल प्रतीतिः, किञ्चिन्न वेद्मीति जगत्प्रसिद्धेः।।121।। જ્યાં બધી જાતનું જ્ઞાન શમી જાય છે અને બુદ્ધિ માત્ર બીજરૂપે રહે છે એ સુષુપ્તિ અવસ્થા છે.[...]

  • 🪔 દીપોત્સવી

    યોગ દ્વારા તનાવમુક્તિ

    ✍🏻 ડૉ. કમલ પરીખ

    એકવીસમી સદીનું જીવન એટલે ભાગદોડની જિંદગી અને તે કારણે ઊભી થતી સમસ્યાઓનું સમાધાન એટલે યોગ. આજના આ ઝડપી યુગમાં યોગ એ જીવનનું મહત્ત્વનું અંગ છે.[...]

  • 🪔 દીપોત્સવી

    ઇસ્લામમાં યોગ

    ✍🏻 ડૉ. મહેબૂબ દેસાઈ

    દરેક ધર્મનાં મૂલ્યો અને વિચાર એક સમાન છે, પણ મંઝીલ પર પહોંચવાના માર્ગાે કે ક્રિયા ભિન્ન છે. અલબત્ત, યોગને આપણે ધર્મ કરતાં વિજ્ઞાન કહીએ તો[...]

  • 🪔 દીપોત્સવી

    બૌદ્ધ ધર્મમાં યોગસાધના

    ✍🏻 ડૉ. નિરંજના વોરા

    ભારતીય દર્શનશાસ્ત્રમાં ધ્યાન, યોગ, સમાધિ, સમાપત્તિ વગેરેનું વર્ણન મળે છે. યોગસાધનામાં ધ્યાનનું સર્વોપરી સ્થાન છે. કોઈ પણ આધ્યાત્મિક ઉપલબ્ધિ ધ્યાનસાધના વગર શક્ય નથી. ધ્યાન શબ્દ[...]

  • 🪔 દીપોત્સવી

    જૈન ધર્મમાં યોગ

    ✍🏻 ડૉ. રશ્મિ ભેદા

    આધ્યાત્મિક વિકાસની પૂર્ણતા અર્થાત્ નિર્વાણ યા મોક્ષ તે માનવજીવનનું અંતિમ સાધ્ય છે. સર્વ ભારતીય દર્શનોનું અંતિમ લક્ષ્ય મોક્ષપ્રાપ્તિ છે. તેમાં જૈન દર્શન પરમ આસ્તિક મોક્ષૈકલક્ષી[...]

  • 🪔 દીપોત્સવી

    યોગચતુષ્ટય અને શ્રીશ્રીમા શારદાદેવી

    ✍🏻 સ્વામી મંત્રેશાનંદ

    યુગનાયક સ્વામી વિવેકાનંદના જીવનમાં ધર્મ અને વિજ્ઞાન, સેવા-કર્મ, દેશપ્રેમ-ધર્મ, વિશેષ કરીને ચારેય યોગનો સમન્વય પરિપૂર્ણ માત્રામાં પરિસ્ફુટ થયો હતો, તે આપણને તેમનાં પ્રવચનો, જીવન, કર્મ[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીમદ્ ભાગવતમાં યોગ

    ✍🏻 સ્વામી ગુણેશાનંદ

    લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ,[...]

  • 🪔 દીપોત્સવી

    રામચરિત માનસમાં યોગ

    ✍🏻 સ્વામી સુખાનંદ

    શ્રીરામકૃષ્ણદેવ કહે છે કે 'ભક્તિયોગ યુગધર્મ છે.' 'કલિયુગમાં અન્નગત પ્રાણ છે.' ભક્તિયોગમાં કામ, ક્રોધ, લોભ, મોહાદિ વિકારોને વશમાં કરવાનો પ્રયત્ન કરવો નથી પડતો. ભગવાન પ્રત્યે[...]

  • 🪔 દીપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવ અને યોગ સમન્વય

    ✍🏻 સ્વામી આત્મદિપાનંદ

    ભારતના રાષ્ટ્રીય જીવનનું વૈશિષ્ટ્ય સમન્વય છે. આપણાં શાસ્ત્રો કહે છે કે 'એકમ્ સત્ વિપ્રા: બહુધા વદન્તિ.' સત્-વસ્તુ, નિત્ય વસ્તુ એક છે; પ્રબુદ્ધજનો પોતાના અનુભવો અને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગની પ્રાપ્તિ - શારીરિક વ્યાધિ અને ઇલાજ

    ✍🏻 સ્વામી હર્ષાનંદ

    એક લક્ષાધિપતિએ ૫ોતાના પુત્રને સુખી બનવામાં સહાયક સર્વ ચીજોની યાદી તૈયાર કરવા માટે કહ્યું. પુત્રે ઉત્સાહપૂર્વક સત્તર ચીજોની યાદી તૈયાર કરી અને પિતા સમક્ષ લઈ[...]

  • 🪔 દીપોત્સવી

    લય યોગ

    ✍🏻 સ્વામી શ્રદ્ધાનંદ

    લય અર્થાત્ વિસર્જન - સ્થૂળનું સૂક્ષ્મમાં વિલિનીકરણ, કાર્યનું કારણમાં મળી જવું. વૈશ્વિક પ્રક્રિયામાં સર્જન અને સ્થિતિની જેમ જ લયની અગત્યતા છે. હિન્દુ પરંપરા મુજબ ઈશ્વર[...]

  • 🪔 દીપોત્સવી

    કર્મયોગ વિશે ગીતા

    ✍🏻 સ્વામી વિજ્ઞાનાનંદ

    ગીતા મુખ્યત્વે નૈતિક નિયમની રૂપરેખા સાથે પ્રસંગોપાત્ત અત્રતત્ર આધ્યાત્મિક સિદ્ધાંતોને સ્પર્શતું સર્જનકાર્ય છે કે પછી તે આધ્યાત્મિકતાની સંપૂર્ણ પદ્ધતિ છે કે જેમાં તેના અંતિમ સિદ્ધાંતોને[...]

  • 🪔 દીપોત્સવી

    યોગના ચાર માર્ગ

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

    આપણી મુખ્ય સમસ્યા છે મુક્ત થવાની, તો પછી એ સ્પષ્ટ છે કે આપણને જ્યાં સુધી આપણે પોતે નિર્વિશેષ હોવાની અનુભૂતિ થાય નહિ ત્યાં સુધી આપણે[...]

  • 🪔 સંપાદકીય

    સ્વામી વિવેકાનંદ અને સમન્વયાત્મક યોગ

    ✍🏻 સ્વામી નિખિલેશ્વરાનંદ

    યુનાઇટેડ નૅશન દ્વારા ૨૧મી જૂનને 'આંતરરાષ્ટ્રીય યોગ દિન' રૂપે ઊજવવાની જાહેરાત ૨૦૧૪માં થયા પછી સ્વાભાવિક રીતે સમસ્ત વિશ્વના લોકોમાં યોગ પ્રત્યે આકર્ષણ ઊભું થયું, પણ[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત[...]

  • 🪔 દિવ્યવાણી

    વિવેકચૂડામણિ

    ✍🏻 શ્રી આદિશંકરાચાર્ય

    मिश्रस्य सत्त्वस्य भवन्ति धर्मास्त्वमानिताद्या नियमा यमाद्याः। श्रद्धा च भक्तिश्च मुमुक्षुता च दैवी च सब्पत्तिरसन्निवृत्तिः।।118।। અમાનીપણું આદિ (પવિત્રાદિ) નિયમો, (અહિંસાદિ) યમો ઇત્યાદિ, શ્રદ્ધા, ભક્તિ, મોક્ષની ઇચ્છા,[...]

  • 🪔 ચિત્રકથા

    સર્વત્ર રહેલો ઈશ્વર

    ✍🏻 સ્વામી વિવેકાનંદ

  • 🪔 સચિત્ર વિજ્ઞાન

    બ્રહ્માંડનો ઇતિહાસ

    ✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ

    ૧૩૭૦ કરોડ વર્ષ પહેલા બીગ બેંગ નામે ઓળખાતા એક પ્રચંડ વિસ્ફોટમાં આપણા બ્રહ્માંડની સૃષ્ટિ થઇ હતી.

  • 🪔 સમાચાર દર્શન

    સમાચાર દર્શન

    ✍🏻 સંકલન

    રાહત કાર્ય : રાજકોટ શહેરમાં આૅગસ્ટ ૨૦૨૦ દરમિયાન ભારે વરસાદના કારણે અસરગ્રસ્ત બનેલા ૧૦૦૦ લોકોમાં ૨૪મી તારીખના રોજ તૈયાર ખાદ્ય સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું.[...]

  • 🪔 શ્રદ્ધાંજલિ

    શ્રદ્ધાંજલિ

    ✍🏻 શ્રદ્ધાંજલિ

    શ્રી મનસુખભાઈ મહેતાને સ્મરણાંજલી શ્રીરામકૃષ્ણ જ્યોતની સંપાદકીય સલાહકાર સમિતિના સભ્ય આશ્રમના પરમ શુભેચ્છક ભક્ત અને સ્નેહીજન આંબલા (જિ.જૂનાગઢ) ના મૂળ વતની એવા શ્રી મનસુખભાઈ હરજીવન[...]

  • 🪔 શ્રદ્ધાંજલિ

    શ્રદ્ધાંજલિ

    ✍🏻 શ્રદ્ધાંજલિ

    ડભોઉ ગામના રહેવાસી શ્રી ચંદુભાઈ એચ. પટેલનું તા. ૧૯-૧૧-૨૦૨૦ને ગુરુવારે દેહાવસાન થયું છે. તેઓ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની વિવિધ પ્રવૃત્તિઓ સાથે ઘણાં વર્ષોથી જોડાયેલા હતા, જેવી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું[...]

  • 🪔 સ્મૃતિસભા

    સ્મૃતિસભા

    ✍🏻

    ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સંપાદકીય સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ મહેતાના તા. ૪-૯-૨૦ના રોજ થયેલ નિધનના ઉપલક્ષમાં તા.૧૩-૦૯-૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ઓન લાઈન સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું[...]

  • 🪔 આત્મકથા

    અઘરી તાલીમની શરૂઆત અને અનુભવો

    ✍🏻 અરુણિમા સિંહા

    ગતાંકથી આગળ... અત્યાર સુધીમાં બેઝ કૅમ્પ આવી ગયેલાં બચેન્દ્રી પાલે અમારા સહુ માટે પ્રેમથી પરાઠાં બનાવ્યાં હતાં અને તેણે અમને ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ પહોંચાડ્યાં. મને[...]

  • 🪔 પ્રાસંગિક

    હરસિદ્ધિ માતા

    ✍🏻 સંકલન

    દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા કલ્યાણપુર તાલુકાના હર્ષદ (ગોંધાવી) મુકામે આવેલાં હરસિદ્ધિ માતાના મંદિરનું અનેરું માહાત્મ્ય છે. આ મંદિર દરિયા કિનારાની પાસે આવેલા એક પર્વત પર[...]

  • 🪔 ચિંતન

    સત્યનિષ્ઠા અને ભગવત્પ્રેમ

    ✍🏻 સ્વામી પ્રેમાનંદ

    ધર્મના ક્ષેત્રમાં ઉપરછલ્લી વાતો કરવાથી કંઈ પણ થતું નથી. અંત:કરણપૂર્વક સાધના કરવાની હોય છે. જો આપણે ગ્રામોફોનના રેકોર્ડની માફક શાસ્ત્રના ઉપદેશોને પોપટની જેમ રટતા રહીને[...]

  • 🪔 સંસ્મરણ

    ગરીબોના બેલી સ્વામી વીરેશ્વરાનંદ

    ✍🏻 સંકલન

    એક દિવસ શ્રીમા શારદાદેવીને એમના સેવકે જણાવ્યું કે ‘અમુક વ્યક્તિએ મરતી વખતે પોતાની બધી મિલકત બેલુર મઠમાં વસિયતનામું કરીને આપી દીધી છે.’ સેવકે વિચાર્યું હતું[...]

  • 🪔 પ્રાસંગિક

    મા કાલીનું પાશ્ચાત્યરૂપ આપણને શા માટે પસંદ નથી?

    ✍🏻 દેવદત્ત પટનાયક

    ઘણાં વર્ષો પહેલાં, ન્યૂયોર્કના એમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ પર હિંદુ દેવી, કાલીની વિશાળ છબી જોવા મળી હતી. આ તસવીર બાબતે સોશિયલ મીડિયા પર ખૂબ ખળભળાટ મચી[...]

  • 🪔 સંસ્મરણ

    નર્મદામહિમા અને પરિક્રમાના અનુભવો

    ✍🏻 એક સંન્યાસી

    ૨૪ ફેબ્રુઆરી, ૨૦૧૫ને મંગળવારે શૂલપાણેશ્વરના ઝાડી માર્ગે સાંજે કુલીગ્રામ પહોંચ્યા. કામતદાસ બાબાની સુંદર કુટિયા. તેઓ બપોરે બીજાસનમાં હિરાલાલ રાવતને ત્યાં મળ્યા હતા. હટાણું કરવા નીકળ્યા[...]

  • 🪔 અધ્યાત્મ

    જીવાત્માનું ‘હું’ પણું

    ✍🏻 અક્ષયકુમાર સેન

    બાળપણથી જ આ હું, હું નું જે રટણ કરે છે; એ રટણ જ સર્વનાશનું કારણ છે. બાળકોને જુ-જુ કહીને ડરાવવાથી તેઓ ડરી જાય છે. પરંતુ[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને શક્તિપૂજા

    ✍🏻 સ્વામી અખંડાનંદ

    સ્વામી (વિવેકાનંદ)ના જીવનના આ અંશની જે થોડી ઘણી ઝાંખી મને થઈ છે, તેનું વિવરણ એમની શક્તિપૂજાના ઉલ્લેખ વિના તદ્દન અપૂર્ણ જ રહી જાય. આધ્યાત્મિક દૃષ્ટિએ[...]

  • 🪔 પ્રાસંગિક

    શક્તિપ્રતીક - નારી

    ✍🏻 સ્વામી સારદાનંદ

    હજારો વર્ષ પહેલાંની વાત છે. તે સમયે ઇતિહાસનો જન્મ પણ થયો ન હતો. તો પછી કયો કાળ છે, તેનો નિર્ણય ભલા કોણ કરે ? જગતના[...]

  • 🪔 સંસ્મરણ

    શ્રી ‘મ’ : દર્શન

    ✍🏻 સ્વામી નિત્યાત્માનંદ

    ગતાંકથી આગળ પુલિન બાબુ છે શ્રી મહારાજના મંત્ર-શિષ્ય. હવે બીજી વાતો થવા લાગી. રણદા - એક અંગ્રેજ ઐતિહાસિકે Six Great Men – ‘છ મહામાનવ’ નામનો[...]