સ્વામી પ્રભાનંદજી
સ્વામી બ્રહ્માનંદ ચરિત : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણના માનસપુત્ર
શ્રીશ્રીજગદંબાના ભાવમાં નિમગ્ન શ્રીરામકૃષ્ણે એક દિવસે ભાવચક્ષુ વડે જોયું કે એક સુંદર છોકરો પંચવટીની છાયામાં ઊભો છે.[…]
પાર્ષદપ્રસંગ : જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે : સ્વામી પ્રભાનંદ
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી[…]
જીવનચરિત્ર : ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક[…]
મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના[…]
મૂલ્યલક્ષી શિક્ષણ : વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ : સ્વામી પ્રભાનંદ
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. હર્ષદભાઈ પટેલ)
‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. હર્ષદભાઈ પટેલ)
ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે.
જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય.
એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. હર્ષદભાઈ પટેલ)
હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા[…]
સંશોધન : શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના : સ્વામી પ્રભાનંદ
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ)
શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા[…]
પ્રભુ મહારાજનું માતૃહૃદય : સ્વામી પ્રભાનંદ
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ[…]
સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ : સ્વામી પ્રભાનંદ
ગતાંકથી આગળ :
‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું[…]
દીપોત્સવી : સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ[…]
પ્રાસંગિક : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ
શ્રીરામકૃષ્ણ કોણ છે?
ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે[…]
દિપોત્સવી : ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ : સ્વામી પ્રભાનંદ
‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો[…]
શાસ્ત્ર : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી આગળ)
આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે[…]
દિપોત્સવી : ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૧ : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના[…]
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે? : સ્વામી પ્રભાનંદ
સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો
વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે.[…]
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે? : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ[…]
સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન : સ્વામી પ્રભાનંદ
રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી[…]
દિપોત્સવી : રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫) : સ્વામી પ્રભાનંદ
(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન – સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’[…]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર : સ્વામી પ્રભાનંદ
ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત[…]
સ્વામી વિવેકાનંદ – એક મહાન કેળવણીકાર – ૨ : સ્વામી પ્રભાનંદ
(ગતાંકથી ચાલું…)
આમ, આ ત્રણે વિભાવનાઓ – ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત – એ શિક્ષણનાં જ આ ત્રણ[…]
Leave A Comment