આપના મિત્રો સાથે શેર કરો

Jivan Charitra2021-08-06T11:53:45+00:00

જીવનચરિત્ર

શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર : સશક્તિક અવતાર : સ્વામી કૃષ્ણસખાનંદ

March 26, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ[…]

જીવનચરિત્ર : ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી) : સ્વામી પ્રભાનંદ

November 1, 2022|Categories: Prabhananda Swami|Tags: , , |

(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક[…]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

December 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

એ સમયે સ્વામીજીની દેહકાંતિ અત્યંત સુંદર અને સારી હતી. એમનો ચહેરો વિલક્ષણ અપાર્થિવતાથી ભરેલો અને દેદીપ્યમાન તેમજ બહાર[…]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ…

પોતાના પુત્રની આવી મધુર અને વારંવારની પ્રાર્થનાઓથી શ્રીમાનું હૃદય દ્રવી ઊઠ્યું અને તેમણે તરત જ પોતાનો પ્રત્યુત્તર આપ્યો. પોતાની[…]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

September 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ…

આમ છતાં પણ ઈશ્વરે કાલીકૃષ્ણના વિષાદગ્રસ્ત હૃદયને અણધારી રીતે શાંતિ આપવાની ગોઠવણી કરી દીધી. સ્વામી યોગાનંદજીએ અનેક રીતે તેમને[…]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

August 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

ગતાંકથી આગળ…

૧૮૯૧ના ઓક્ટોબરમાં શ્રીમા શારદાદેવીએ જયરામવાટીમાં જગદ્ધાત્રી પૂજા કરવાનો નિર્ણય કર્યાે. આ મહોત્સવ માટે જરૂરી સાધનસામગ્રી લઈને થોડા ભક્તો સાથે[…]

જીવન ચરિત્ર : સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

July 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , |

ત્યાર પછીથી તેઓ અવારનવાર મઠની મુલાકાતે જતા અને સાધુઓ સાથેની તેમની નિકટતા પણ વધી. કોલેજ પૂરી થાય કે તરત જ[…]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

July 1, 2021|Categories: Saradananda Swami|Tags: , , , , |

૧૧. ગદાધરની શૈક્ષણિક પ્રગતિ

હવે મૂળ કથા પર પાછા ફરીએ તો નિશાળે જતા ગદાધર ભણવામાં પણ કાંઈ પાછળ નહોતો પડતો. થોડા[…]

જીવન ચરિત્ર : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

June 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , , |

નૈતિકતામાં ક્યારેય બાંધછોડ ન કરનારા અને ઉચ્ચતર આદર્શાે પ્રતિ અનન્યભાવવાળા આ છાત્રવૃંદના સભ્યો અન્ય યુવાન વિદ્યાર્થીઓ માટે હંમેશાં એક આદર્શરૂપ[…]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

June 1, 2021|Categories: Saradananda Swami|Tags: , , , , |

૭. ગદાધરનો વિદ્યારંભ

ગદાધરની વય વધવાની સાથે સાથે અદ્‌ભુત મેધા અને પ્રતિભાના થતા જતા વિકાસને ખુદીરામ વિસ્મય[…]

જીવન ચરિત્ર : સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્યઃ સ્વામી વિરજાનંદ : સ્વામી અબ્જજાનંદ

May 1, 2021|Categories: Abjajananda Swami|Tags: , , , , |

‘પરંતુ હું શું જાણું છું કે જેથી હું એ વિશે બોલી શકું?’ એ પ્રશ્નના ઉત્તરમાં એક ધીરગંભીર અવાજ સંભળાયો, ‘સારું,[…]

જીવન ચરિત્ર : બાલ્યચરિત તથા પિતૃવિયોગ : સ્વામી સારદાનંદ

May 1, 2021|Categories: Saradananda Swami|Tags: , , , , |

૧. રામચાંદે ગાય આપી

શાસ્ત્રમાં છે કે શ્રીરામ, શ્રીકૃષ્ણ વગેરે બધા અવતાર પુરુષોનાં માતાપિતાને એમના જન્મની પહેલાં તથા પછી,[…]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

July 1, 2018|Categories: Chetanananda Swami|Tags: , , , |

હવે પછીના દૃશ્યમાં પોતાનો અહં શ્રીરામકૃષ્ણે કેવી રીતે ઉતાર્યો, તેની વિગત શ્રી મ. આપે છે. આ બતાવે છે કે શ્રી[…]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

May 1, 2018|Categories: Chetanananda Swami|Tags: , , , |

પ્રકરણ : 3

શ્રીરામકૃષ્ણ સાથેની પ્રથમ મુલાકાત

આ દુનિયામાં દરેક વસ્તુનો આરંભ અને અંત છે. ઋતુઓ બદલાતી રહે છે. ધરતી પણ દિવસરાત[…]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

March 1, 2018|Categories: Chetanananda Swami|Tags: , , , |

શ્રીમ. કોમળ, પ્રેમાળ અને કવિહૃદયની પ્રકૃતિ ધરાવતા હતા, છતાં પણ તેમનું મન ગુણદોષ જોનારું હતું. જ્યારે નસીબે એમની સામે પોતાના[…]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

October 1, 2017|Categories: Chetanananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)

પૂર્વજીવન (1854 થી 1874)

પોતાનું પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી શ્રીમ.એ શંકર ઘોષ[…]

જીવન ચરિત્ર : શ્રી ‘મ.’ શ્રીમહેન્દ્રનાથ ગુપ્ત : સ્વામી ચેતનાનંદ

September 1, 2017|Categories: Chetanananda Swami|Tags: , , , |

(શ્રીરામકૃષ્ણ કથામૃતના લેખક શ્રી‘મ’ની સ્વામી ચેતનાનંદજીએ લખેલ જીવનકથાના અંશો)

પૂર્વજીવન (1854 થી 1874)

જે ઓછાબોલા હોય, અહંશૂન્ય હોય, પોતાને વિશે કંઈ કહેતાં[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

January 1, 2002|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૧૩)

શરદઋતુનો સમય હતો. શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

October 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૧૦)

ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

September 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૫)

આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫.

સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ[…]

જીવન ચરીત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

August 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ

એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

July 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૬)

ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા – ૨ : સ્વામી પ્રભાનંદ

June 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

(૩)

આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ[…]

જીવન-ચરિત્ર : શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા : સ્વામી પ્રભાનંદ

May 1, 2001|Categories: Prabhananda Swami|Tags: , , , |

શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી[…]

જીવનચરિત્ર : સ્વામી કલ્યાણાનંદ ભાગ-૨ : સ્વામી અબ્જજાનંદ

February 1, 2001|Categories: Abjajananda Swami|Tags: , , |

(ગતાંકથી ચાલુ)

ઈ.સ. ૧૯૦૩ના એપ્રિલ મહિનામાં, કલકત્તાના એક મહાનુભાવની પૈસાની અનુકૂળતાથી કનખલના ગામનાં લગભગ કેન્દ્ર સ્થળમાં ૧૫[…]

Title

Go to Top