ઇતિહાસ
ઇતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઇતિહાસ – 2 : સ્વામી આત્મરૂપાનંદ
(સ્વામી આત્મરૂપાનંદજીએ આ ઇતિહાસ અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત પુસ્તક ‘The Story of Ramakrishna Mission’માં લખ્યો હતો, જેના કેટલાક અંશોનો[...]
ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઇતિહાસ : સેજલબેન માંડવિયા
દરેક રાષ્ટ્રને પોતાનો ધ્વજ હોય છે, જે સ્વતંત્ર દેશનું પ્રતીક છે. ભારતનો હાલનો ધ્વજ, બંધારણીય સભામાં સ્વીકારવામાં આવ્યો. આ રાષ્ટ્રધ્વજની[...]
ઈતિહાસ : અમેરિકામાં વેદાંત સોસાયટીનો ઈતિહાસ – ૧ : સ્વામી આત્મરૂપાનંદ
(સ્વામી આત્મરૂપાનંદજીએ નાની ઉંમરમાં અમેરિકાની વેદાંત સોસાયટીમાં સંન્યાસીરૂપે યોગદાન આપ્યું હતું. તેઓએ વેદાંત સોસાયટી ઓફ સધર્ન કેલિફોર્નિયા, હોલીવૂડ; જ્યાં સ્વામી[...]
ઇતિહાસ : આપણું રાષ્ટ્રગીત : શ્રી નરેન્દ્ર આર પટેલ
જનગણમન-અધિનાયક જય હે ભારત ભાગ્યવિધાતા ! પંજાબ સિન્ધુ ગુજરાત મરાઠા, દ્રાવિડ ઉત્કલ બંગ ! વિન્ધ્ય હિમાચલ યમુના ગંગા, ઉચ્છલ જલધિ[...]
ઇતિહાસ : ગંગામૈયા : શ્રીકાકાસાહેબ કાલેલકર
ગંગા કશું ન કરત અને એકલા દેવવ્રત ભીષ્મને જન્મ આપત તો પણ આર્યજાતિની માતા તરીકે આજે તે પ્રખ્યાત હોત. પિતામહ[...]
ઇતિહાસ : રવિ-ભાણ સંપ્રદાયના આદ્યપુરુષ સદ્ગુરુ ભાણસાહેબ : શ્રી ડૉ.નિરંજન રાજ્યગુરુ
પંખીના માળા જેવું ચરોતર પ્રદેશનું કિંખલોડ ગામ. ઈ ગામમાં એક વેપારી રયે. નાની એવી હાટડી ને ભગતિવાળો જીવ. નામ એનું[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
1956માં ડૉ. ભીમરાવ આંબેડકરે દલિતો (અસ્પૃશ્યો)ને ધર્માંતરણ કરવા અને બૌદ્ધધર્મનો અંગીકાર કરવા કહ્યું. (2011ની વસ્તી ગણતરી મુજબ ભારતમાં આવા લોકો[...]
ઇતિહાસ : પરિહાસનું દુષ્પરિણામ (યાદવકુળને ભીષણ શાપ) : સંકલન
એક વખત વિશ્વામિત્ર, અસિત, કણ્વ, દુર્વાસા, ભૃગુ, અંગિરા, કશ્યપ, વામદેવ, અત્રિ, વસિષ્ઠ તથા નારદજી જેવા ત્રિભુવન-પૂજનીય મહર્ષિ-દેવર્ષિ અચાનક ફરતાં ફરતાં[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
ઈ.સ. પૂર્વે 5000 વર્ષથી સનાતન ધર્મે અન્ય ધર્મો સાથે વ્યવહાર કર્યો છે. જ્યારે આર્યો ભારતવર્ષમાં આવ્યા ત્યારે તેઓએ શિવલિંગ પ્રત્યેની[...]
ઇતિહાસ : રાષ્ટ્ર અને રાષ્ટ્રિય એકતા-અર્વાચીન દૃષ્ટિએ : શ્રીનરેન્દ્ર આર. પટેલ
ઈક નદિયા ઈક નાર કહાવત, મૈલો હી નીર ભરો ! જબ મિલ કરકે એક બરન ભયે, સુરસરિ નામ પર્યો. આ[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
મઠ :- ધર્મને અનુરૂપ સુનિશ્ર્ચિત સિદ્ધાંતના પ્રચાર-પ્રસાર માટે સ્થપાયેલ સંસ્થાનોને મઠ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. હિંદુ ધર્મમાં આવા મઠ સ્થાપવાની[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
કેટલાક મુખ્ય તહેવારો આ મુજબના છે : નૂતનવર્ષ, મકરસંક્રાંતિ (14મી જાન્યુઆરી)- સૂર્યદેવ મકરરાશિમાં પ્રવેશ કરે છે, વસંતપંચમી- જ્ઞાનની દેવી સરસ્વતીના[...]
ઇતિહાસ : રાષ્ટ્રધ્વજનો ઈતિહાસ : શ્રીનરેન્દ્ર આર. પટેલ
દેશની એકતા, રાષ્ટ્રપ્રેમ તથા અખંડિતતાનું પ્રતીક એ આપણો રાષ્ટ્રધ્વજ છે. રાષ્ટ્રધ્વજ ક્યારે અને કોણે તૈયાર કર્યો, કેવી પરિસ્થિતિમાં માન્યતા મળી,[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
મોટાભાગના પરિવારો બાળકો માટેનો નિત્યક્રમ સુનિશ્ર્ચિત કરે છે, જેમાં દિવસમાં ઓછામાં ઓછી એક વખત તેઓ પ્રાર્થના કરે છે. હળદર, કુમકુમ[...]
ઇતિહાસ : કનકલતા બરુઆ : શ્રીજિતેન્દ્ર પટેલ
ભારતમાતાની સ્વતંત્રતા માટે જે થોડીક નારીઓએ પોતાના પ્રાણની આહુતિ આપી છે એમાં કનકલતા બરુઆ પણ ખરી. પૂર્વાંચલના આસામ પ્રદેશની વતની,[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : શ્રીઅશોક ગર્દે
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) વ્યક્તિ અને સમાજ હવે આપણે હિંદુઓના ત્રિસ્તરીય સામાજિક માળખા તરફ નવેસરથી દૃષ્ટિ નાખીએ. આવું માળખું વિશ્વના અન્ય[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
(ગયા અંકમાં આધુનિકીકરણ પામેલ હિંદુધર્મ વિશે વાંચ્યું, હવે આગળ...) હાર્દરૂપ ફિલસૂફી ષડ્દર્શનો (સાંખ્ય, યોગ, ન્યાય, વૈશેષિક, મીમાંસા અને વેદાંત) હિંદુધર્મનાં[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
(ગયા અંકમાં હિંદુધર્મમાં પ્રણાલિકારૂપ કીર્તન, મેળો, ઉત્સવ, કથાસત્ર, તીર્થયાત્રા - આ બધાની સાર્થકતા વિશે વાંચ્યું, હવે આગળ...) પ્રકરણ - ૬[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
(ગયા અંકમાં સગુણ-નિર્ગુણબ્રહ્મ અને મોક્ષપ્રાપ્તિના ઉપાયો વિશે વાંચ્યું, હવે આગળ...) વ્યક્તિએ અનુસરણ કરવાના મુદ્દે કોઈ એકવાયતા હોવાની બાબતમાં હિન્દુ ધર્મ[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં ધર્મનું પુનરુત્થાન અને પુન :દૃઢીકરણ કેમ થાય એ વિશે વાંચ્યું, હવે આગળ... સ્વામી વિવેકાનંદે સ્થાપેલ રામકૃષ્ણ મઠ અને[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં ૧૮૧૦ થી ૧૯૪૦ દરમિયાનનાં વિવિધ સુધારાવાદી ચળવળો અને સરકાર દ્વારા પસાર થયેલ સુધારાવાદી કાયદાઓ વિશે વાંચ્યું, હવે આગળ...[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં ધાર્મિક સુધારકો અને સુધારણાઓ વિશે જોયું, હવે આગળ... બંગાળમાં રાજા રામમોહન રાય, પંજાબમાં સ્વામી દયાનંદ સરસ્વતી અને મહારાષ્ટ્રમાં[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં હિંદુશાસ્ત્રો, પુનર્જન્મની વિભાવના, ત્રણ યોગ અને ધર્માંતરણ વિશે જોયું, હવે આગળ... પ્રકરણ - ૪ ધર્મ : સામાજિક સુધારણાઓ[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં આપણે હિંદુધર્મની આશ્રમવ્યવસ્થા અને વર્ણવ્યવસ્થાનું માળખું તથા તેની શુભાશુભ અસરો વિશે જાણ્યું, હવે આગળ... ધર્મ : વિભિન્ન માર્ગાે[...]
ઇતિહાસ : આધુનિક હિન્દુધર્મ : અશોક ગર્દે
ગયા અંકમાં આપણે વિવિધ સલ્તનોતાના શાસનકાળ દરમિયાન હિંદુધર્મની સ્થિતિ વિષયક સમાલોચના જોઈ, હવે આગળ... ધર્મ : વ્યક્તિ અને સમાજ લાંબાગાળા[...]