આપના મિત્રો સાથે શેર કરો

Editorial2021-08-06T04:37:02+00:00

સંપાદકીય

સંપાદકની કલમે : તારલાઓનો બનેલો છે આપણો દેહ : સ્વામી કૃષ્ણસખાનંદ

March 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો[...]

સંપાદકની કલમે : રઘુવીર કરે તે ખરું : સ્વામી કૃષ્ણસખાનંદ

February 23, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની[...]

સંપાદકની કલમે : સંસારચક્ર અને તેનાથી મુક્તિ : સ્વામી કૃષ્ણસખાનંદ

January 22, 2024|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા[...]

સંપાદકની કલમે : હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ : સ્વામી કૃષ્ણસખાનંદ

December 22, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક[...]

સંપાદકની કલમે : સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે : સ્વામી કૃષ્ણસખાનંદ

November 22, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે[...]

સંપાદકની કલમે : રામકૃષ્ણ સંઘમાં ધ્યાન : જપ, ધ્યાન, અને પ્રાર્થના : સ્વામી કૃષ્ણસખાનંદ

October 11, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં[...]

સંપાદકની કલમે : સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન : સ્વામી કૃષ્ણસખાનંદ

September 22, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી[...]

સંપાદકની કલમે : આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન : સ્વામી કૃષ્ણસખાનંદ

August 26, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે[...]

સંપાદકની કલમે : ચંચળતાનો રોગ અને તેનું નિદાન : સ્વામી કૃષ્ણસખાનંદ

July 24, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની[...]

સંપાદકની કલમે : હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ : સ્વામી કૃષ્ણસખાનંદ

June 21, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે.[...]

સંપાદકની કલમે : ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે… : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે[...]

સંપાદકની કલમે : ‘હું’ નહીં પણ ‘તું’ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્‌ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી.[...]

સંપાદકની કલમે : તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા : સ્વામી કૃષ્ણસખાનંદ

April 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક[...]

સંપાદકની કલમે : હું ગાડી, તમે ‘એન્જિનિયર’ : સ્વામી કૃષ્ણસખાનંદ

March 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે[...]

સંપાદકની કલમે : “ફૂટ, ફાટ, ઇટ, મિટ! – ૧” : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે[...]

સંપાદકની કલમે : સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને : સ્વામી કૃષ્ણસખાનંદ

January 1, 2023|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા[...]

સંપાદકની કલમે : નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી : સ્વામી કૃષ્ણસખાનંદ

December 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ.[...]

સંપાદકની કલમે : સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ : સ્વામી કૃષ્ણસખાનંદ

November 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , |

મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત[...]

સંપાદકની કલમે : સ્નેહ અને સૃજનશીલતા : સ્વામી કૃષ્ણસખાનંદ

September 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

વિદ્યા માનવસમાજનો પાયો છે. એક સમય હતો, ભારત મા સરસ્વતીની ભૂમિ હતી. દર્શન, યોગ, અધ્યાત્મ, અર્થશાસ્ત્ર, ધનુર્વેદ, આયુર્વેદ, ખગોળવિજ્ઞાન, ગણિત,[...]

સંપાદકની કલમે : આઝાદીનો અમૃત મહોત્સવ : સ્વામી કૃષ્ણસખાનંદ

August 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

આપણી સમક્ષ આ મહાન આદર્શ છે–ભારત દ્વારા વિશ્વનો વિજય–એનાથી જરાય ઓછું નહીં. અને આપણે સહુએ એના માટે તૈયાર રહેવું પડશે.[...]

સંપાદકની કલમે : હસતા હસતા સફળ થવાય : સ્વામી કૃષ્ણસખાનંદ

July 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

બોર્ડની પરીક્ષામાં પાસ થવા માટે જેટલી એકાગ્રતા, નિષ્ઠા, અને સંકલ્પશક્તિની જરૂર છે એના કરતાં લાખો ગણી વધુ જરૂર છે[...]

સંપાદકની કલમે : લોકશાહી કે સરમુખત્યારશાહી : સ્વામી કૃષ્ણસખાનંદ

June 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , |

આપ સહુ વાચકોને જય ઠાકુર. એ દિવસ હતો 1897ની 1 મે નો; સમય હતો બપોરનો ત્રણ વાગ્યાનો; સ્થાન હતું કોલકાતામાં[...]

સંપાદકીય : માયાજાળ અને માયાધીશ : સ્વામી કૃષ્ણસખાનંદ

May 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , |

સ્વામી વિવેકાનંદ કહે છે: “આપણે જાદુઈ લાકડી ફેરવીને આપણી મરજી મુજબ દૃશ્ય ઉત્પન્ન કરનારા જાદુગરો છીએ. “આ વિશાળ જાળમાં આપણે[...]

દિવ્યવાણી : અંતરથી સાચા બનો : સ્વામી કૃષ્ણસખાનંદ

March 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , , |

સ્વામી વિવેકાનંદ કહે છે: ‘જાણે આપણી પાછળ પોલીસ પડી હોય તે રીતે આપણે દુનિયામાં દોડાદોડ નાસીએ છીએ અને તેની રમણીયતાની[...]

દિવ્યવાણી : જીવમાત્રમાં જ્યોતિરૂપે પ્રગટેલી મા : સ્વામી કૃષ્ણસખાનંદ

February 1, 2022|Categories: Krishnasakhananda Swami|Tags: , , , , , |

સ્વામી વિવેકાનંદના ‘દિવ્યવાણી’ નામક પુસ્તકમાંથી એક પછી એક સુવિચાર તારવી લઈ આપણે તેમનો અર્થવિસ્તાર કરીએ છીએ. આપણે બધાં સીતાનાં બાળકો[...]

Title

Go to Top