• 🪔 દીપોત્સવી

    પ્રભાવનું રહસ્ય

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    ૩૯ વર્ષની નાની વયે જેમણે દેહ છોડ્યો હતો એવા સ્વામી વિવેકાનંદ સમગ્ર ભારતની ચેતના ઉપર છવાઈ ગયા હતા. આજે લગભગ નવ દાયકા થવા આવ્યા હોવા[...]

  • 🪔

    દેશને પલટવા કેળવણી પલટીએ

    ✍🏻 યશવંત શુક્લ

    આપણા જીવનનાં સર્વક્ષેત્રોમાં જે કહોવાટ ફેલાયો છે, તે એટલો બધો છે કે, સૌ કોઈની જીભે એ જ વાત આવ્યા કરે છે. નાનાં બાળકો હવે ગુનો[...]

  • 🪔

    ભાવિ પેઢીઓ પ્રત્યેનું કર્તવ્ય

    ✍🏻 યશવંત શુક્લ

    ધરતી ઉપર આજે ૫ અબજ ૩૦ કરોડની વસ્તી થઈ ગઈ છે. આવતાં ૬૦ વર્ષમાં આ વસ્તી બેવડાશે એટલે કે લગભગ અગિયાર અબજની સરહદમાં પહોંચી જશે.[...]

  • 🪔

    આધુનિક ભારતના વિશિષ્ટ સર્જક : સ્વામી વિવેકાનંદ

    ✍🏻 યશવન્ત શુક્લ

    શ્રીરામકૃષ્ણ પરમહંસને પાછળથી તેમના શિષ્ય થનારા અને સ્વામી વિવેકાનંદ તરીકે પંકાનારા નરેન્દ્રનાથે પૂછ્યું હતું : ‘આપે ઈશ્વરને જોયો છે?’ જરા પણ હિચકિચાટ વિના ત્યારે શ્રીરામકૃષ્ણે[...]

  • 🪔

    આધુનિક માનવ અને શાંતિ

    ✍🏻 યશવન્ત શુક્લ

    તાજેત૨માં રણજિતરામ સુવર્ણચન્દ્રક ઍવાર્ડથી વિભૂષિત સુપ્રસિદ્ધ સાહિત્યકાર શ્રી યશવંતભાઇ શુક્લ આ સંક્ષિપ્ત પણ સારગર્ભિત લેખમાં ઉપલક શાંતિ અને ઊંડી શાંતિ વચ્ચેનો ભેદ સુપેરે સમજાવે છે.[...]

  • 🪔

    પ્રવર્તમાન પરિસ્થિતિમાં શિક્ષકનું દાયિત્વ

    ✍🏻 યશવંત શુક્લ

    તા. ૧૬ અને ૧૭ જાન્યુઆરીના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ‘ઉત્તમ શિક્ષક બનવાની કળા અને તેનું વિજ્ઞાન’ વિશે એક પરિસંવાદ યોજાયો હતો, જેમાં સુપ્રસિદ્ધ કેળવણીકાર[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદે પ્રબોધેલો ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    (આજનો યુવા વર્ગ બાહ્ય આડંબરોવાળો અને તર્ક અને વિજ્ઞાનથી અસંગત એવો ધર્મ સ્વીકારવા તૈયાર નથી. તેઓની સમક્ષ જ્યારે સ્વામી વિવેકાનંદજીએ પ્રબોધેલો વિજ્ઞાનસંમત વેદાંતનો ધર્મ રજૂ[...]

  • 🪔

    શિક્ષણ દ્વારા આપણાપણું ખિલવીએ

    ✍🏻 યશવન્ત શુકલ

    અમદાવાદની એક કૉલેજમાં આ ગાંધી-સવાસો વાળા વર્ષમાં “શા માટે ગાંધીજીને સંભારવા?” એ વિશે વિદ્યાર્થીઓ-અધ્યાપકોને સંબોધ્યા પછી એ કૉલેજના અધ્યાપકખંડમાં અધ્યાપકો સાથે બેસીને થોડીક વાતો કરવા[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (ગતાંકથી ચાલુ) (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ[...]

  • 🪔

    ગુજરાતનો સાંસ્કૃતિક વારસો અને આજનું શિક્ષણ

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિજ્ઞાન સાહિત્યકાર શ્રી યશવંત શુકલે આપેલ પ્રવચનનું આલેખન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

  • 🪔

    શિક્ષણનું સ્તર ઊંચું લાવવા માટે શું કરવું જોઈએ?

    ✍🏻 શ્રી યશવંત શુક્લ

    (૯મી ઑગસ્ટ ’૯૨ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટમાં યોજાયેલ શૈક્ષણિક પરિસંવાદમાં સુપ્રસિદ્ધ વિદ્વાન સાહિત્યકાર શ્રી યશવંત શુક્લ સાથેની પ્રશ્નોત્તરીનું સંકલન શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કર્યું છે.)[...]

  • 🪔

    માનવ ધર્મ

    ✍🏻 યશવન્ત શુકલ

    સુપ્રસિદ્ધ ચિંતક અને સાહિત્યકાર શ્રી યશવંત શુકલે, ‘માનવ માત્રનો ધર્મ એક છે.’ એ વાતને પોતાના આ સંક્ષિપ્ત લેખમાં પ્રભાવશાળી ઢબે રજૂ કરી છે. જેણે માનવ,[...]