🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનનો વિસ્તાર અને સુદૃઢીકરણ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
October 2022
(સ્વામી વિમલાત્માનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના વર્તમાન સહાધ્યક્ષ છે. અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા પ્રકાશિત ‘The Story of Ramakrishna Mission’માંથી સાભાર ગ્રહણ કરેલ આ લેખનો ગુજરાતી અનુવાદ[...]
🪔 પત્ર
‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’માં મુસાફરી કરી રહેલા ‘વિવેક’નો પત્ર
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
july 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના અંતિમ ચરણરૂપે સમગ્ર ગુજરાતમાં પરિભ્રમણ કરી રહેલી ‘સ્વામી વિવેકાનંદ રથયાત્રા’નાં સંસ્મરણો પત્ર સ્વરૂપે ધારાવાહિકરૂપે અત્રે પ્રગટ કરી રહ્યા છીએ. આ[...]
🪔 પત્ર
સ્વામી રામકૃષ્ણાનંદજીની સ્મરણમાળા અને પત્રો
✍🏻 સ્વામી ચેતનાનંદ અને સ્વામી વિમલાત્માનંદ
june 2014
‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિકથા’માંથી : ‘ઉદ્બોધન’માં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) વિશે શ્રીરામકૃષ્ણ :[...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ-૩
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
October 2005
ગતાંકથી આગળ સુરેન્દ્રનાથે આપેલી આ રકમમાંથી રસોઈયાને મહિને ૬ રૂપિયા અને ઘરભાડું અપાતું. એક રૂપિયો ગંગાનું પાણી લાવવા માટે દર મહિને આપવો પડતો. બીજા પણ[...]
🪔 સંસ્થા પરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
September 2005
(એપ્રિલ ૨૦૦૪થી આગળ) સુયોગ્ય સ્થળની શોધખોળ શરૂ થઈ. નરેનના અંતરંગ, શ્રીરામકૃષ્ણદેવના શિષ્ય, બારાનગરમાં રહેતા ભવનાથ ચટ્ટોપાધ્યાયના સંનિષ્ઠ પ્રયાસોથી ગંગાના કિનારે એક ખાલી સુમસામ મકાન મળ્યું.[...]
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 2004
(ફેબ્રુઆરીથી આગળ) બારાનગર મઠનો પ્રારંભ શ્રીરામકૃષ્ણદેવ પરની અટલ શ્રદ્ધાભક્તિવાળા ગણ્યાગાઠ્યા કોલેજના વિદ્યાર્થીઓએ (શ્રીરામકૃષ્ણદેવના સાક્ષાત્ સંન્યાસી શિષ્યો અને ગૃહસ્થ શિષ્યો) એક ઘણા જરીપુરાણા જર્જરિત અંધારિયા વેરાન[...]
🪔 સંસ્થાપરિચય
રામકૃષ્ણ સંઘનું ઉદ્ભવસ્થાન - બારાનગર મઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
February 2004
શ્રીરામકૃષ્ણદેવનું અવતરણ ભારતીય સંસ્કૃતિ ઘણી પ્રાચીન છે. હજારો વર્ષથી તે વિકસતી રહી છે. ગ્રીસ, રોમ, બેબીલોન, વગેરે પ્રાચીન સંસ્કૃતિઓ આજે અસ્તિત્વમાં નથી. આ બધી સંસ્કૃતિઓમાં[...]
🪔 યુવ-વિભાગ
ક્વીઝ - રામકૃષ્ણ મિશન
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
December 1997
૧. શ્રીરામકૃષ્ણ નિર્દેશ અનુસાર વ્રત પૂરું કરતાં સંઘ સ્થાપીને કામ કરવાનો વિચાર ક્યારે સ્વામી વિવેકાનંદ પાસેથી ખુલ્લી રીતે જાણવા મળેલો? ૧૮૯૪-૯૫ની સાલથી. ૨. કેવી રીતે[...]
🪔
સર્વધર્મોની સમન્વય પીઠ
✍🏻 સ્વામી વિમલાત્માનંદ
April 1992
શ્રીરામકૃષ્ણદેવ મંદિર, બેલુડ મઠ (મુખપૃષ્ઠ પરિચય) પશ્ચિમી સંસ્કૃતિની નાગચૂડમાંથી ભારતને બચાવવા અને સનાતન ધર્મની પુન: સ્થાપના કરવા જ્યાં જન્મ લઈ, જે ભૂમિને શ્રીરામકૃષ્ણદેવે પાવન કરી,[...]