🪔 પ્રાસંગિક
અવતારવરિષ્ઠાય શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
february 2017
ઇ.સ. 1897માં નવગોપાલ ઘોષ નામના શ્રીરામકૃષ્ણદેવના એક ગૃહસ્થભક્તે નવું મકાન લીધું હતું. એમાં શ્રીરામકૃષ્ણદેવની છબી પધરાવવા માટે અલગ પૂજા ખંડ પણ તૈયાર કરાવ્યો હતો. સ્વામી[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
january 2017
પુરાણોમાં કથા છે કે ભગીરથની ઘોર તપસ્યાથી પ્રસન્ન થઈ મા ગંગા પૃથ્વી પર અવતરવા સહમત તો થયાં પરંતુ એમના પ્રચંડ પ્રવાહને કોણ નિયંત્રિત કરશે એ[...]
🪔 પ્રાસંગિક
આદ્યશકિત મા શારદા
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
december 2016
શ્રીશ્રીચંડીમાં દેવીએ આશ્ર્વાસન આપ્યું છે કે જ્યારે જ્યારે દાનવો દ્વારા વિઘ્ન ઉપસ્થિત થશે ત્યારે ત્યારે હું અવતાર ધરીને શત્રુઓનો વિનાશ કરીશ. પરંતુ આધુનિક સમયમાં આ[...]
🪔 પ્રાસંગિક
મહામાયા અને તેનું રાજ્ય
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
october 2016
આ જગત એ મહામાયાનું રાજ્ય છે. શ્રીરામકૃષ્ણદેવ કહેતા કે આ માયાના રાજ્યમાં પ્રવેશીને બહ્મ સુદ્ધાં રડે. આપણે ગમે તેટલું મનને સમજાવીએ કે તારે નથી જ્ન્મ,[...]
🪔 અધ્યાત્મ
સંગીતયોગ
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
September 2016
જેવી દરેક વ્યકિતને પોતાની એક વિશિષ્ટતા હોય છે તેવી જ રીતે દરેક સમાજને પણ પોતાની એક વિશિષ્ટતા હોય છે. ભારતની વિશિષ્ટતા એ છે કે તેનાં[...]
🪔 પ્રાસંગિક
ભક્તવત્સલ ભગવાન
✍🏻 શ્રી સિદ્ધાર્થભાઈ ભટ્ટ
august 2016
મનુષ્યજીવન સંઘર્ષ, દુ :ખ અને વ્યથાઓથી ભરેલું છે. જગતમાં એક પણ મનુષ્ય એવો નહિ હોય કે જેના જીવનમાં સંઘર્ષ અને દુ :ખ ન હોય. કાદવમાં[...]