🪔 દીપોત્સવી
દુઃખ અને અશાંતિનું મૂળ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2021
ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને[...]
🪔 યુવજગત
દૃઢ ઇચ્છાશક્તિ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 2021
સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે.[...]
🪔 અધ્યાત્મ
ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2021
આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન[...]
🪔 યુવજગત
ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2021
પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.[...]
🪔 પ્રેરક પ્રસંગ
અંધારિયો કૂવો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 2020
તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]
🪔 યુવજગત
ચારિત્ર્ય જ વિજયી બને છે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2020
માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય[...]
🪔 ચિંતન
ગીતા - એક ચિંતન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
april 2017
મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]
🪔
તમે પણ વધુ સારા માનવ બની શકો છો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 2013
આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે[...]
🪔
તમે પણ વધુ સારા માનવ બની શકો છો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 2013
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન[...]
🪔 ચિંતન
જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October 2011
અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]
🪔 ચિંતન
જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
September 2011
(રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]
🪔 પ્રેરણા
જીવનનું લક્ષ્ય
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 2011
ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]
🪔
કાગડો ચાલે હંસની ચાલ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 2009
મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને[...]
🪔 દિપોત્સવી
મહાભારતની વાર્તાઓ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2009
(શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]
🪔 દિપોત્સવી
દૃષ્ટિકોણ-ભેદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2008
(સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]
🪔
આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 2005
રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]
🪔 પ્રાસંગિક
માનવજીવનનો ઉદ્દેશ - ૨
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
February 2003
(ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ[...]
🪔 પ્રાસંગિક
માનવજીવનનો ઉદ્દેશ - ૧
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
January 2003
દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 1998
(ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
July 1998
(ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
June 1998
(ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
May 1998
(ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]
🪔 સાધના
જીવન - એક યાત્રા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
April 1998
સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]
🪔
માતૃત્વનાં ઓજસ્
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
December 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]
🪔
“એક હી સાધે સબ સધૈ”
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October-November 1994
(સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
March 1994
(ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું[...]
🪔
સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
Febuary 1994
(ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]
🪔 મહાભારતનાં મોતી
મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
November 1990
મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં[...]
🪔 મહાભારતનાં મોતી
મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
October 1990
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]
🪔
હિન્દુધર્મની વિશેષતાઓ (3)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
August 1990
(ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]
🪔
હિન્દુધર્મની વિશેષતાઓ (૨)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
July 1990
(ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]
🪔
હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
June 1990
સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]
🪔 મહાભારતનાં મોતી
મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
May 1990
જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]
🪔 પ્રેરક પ્રસંગ
અંધ કૂવો
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
march 1990
તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]
🪔 પ્રાસંગિક
સ્વામી વિવેકાનંદ અને આમજનતા
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
january 1990
[સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં[...]
🪔
મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
december 1989
[આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં[...]
🪔
મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
november 1989
નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ[...]
🪔
તુલા-દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
october 1989
મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]
🪔
મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
september 1989
પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે.[...]
🪔
મહાભારતનાં મોતી (૩) અજોડ દાન
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
august 1989
[મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી[...]
🪔
મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
july 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ[...]
🪔
મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર
✍🏻 સ્વામી સત્યરૂપાનંદ
june 1989
[મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]