• 🪔 દીપોત્સવી

    દુઃખ અને અશાંતિનું મૂળ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    ઇચ્છા ન હોવા છતાં પણ, આપણે બધા પોતાના જીવનનો મોટા ભાગનો સમય દુઃખ અને અશાંતિના વમળમાં ફસાઈ જઈએ છીએ. આવું શા માટે થાય છે, એને[...]

  • 🪔 યુવજગત

    દૃઢ ઇચ્છાશક્તિ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી વિવેકાનંદેે પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે Human will is divine. આપણા આ નગર, નગરોનાં મોટાં મોટાં મકાનો વગેરે મનુષ્યની ઇચ્છાશક્તિનું જ ફળ છે.[...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વર પ્રત્યે અનુરાગ કેવી રીતે આવે?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    આપણે આપણા ગુરુ કે ઇષ્ટને ક્યારેય મૃત માનતા નથી. તેઓ સ્થૂળ દેહનો ત્યાગ કર્યા બાદ દિવ્ય દેહમાં વિદ્યમાન રહે છે અને વ્યાકુળતાપૂર્વક પોકારવાથી તેમનાં દર્શન[...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય ગયું તો બધું જ ગયું!

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    પોતાની મહત્તાના અભિમાનનો ત્યાગ કર્યા પછી જ જ્ઞાનની આકાંક્ષા જાગે છે. સેવાપરાયણતા અને આજ્ઞાંકિતતાનું સહજ આચરણ કરવાથી જ ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત થઈ શકે છે.[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધારિયો કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવે હતી કે ન તો મોટરગાડીઓ હતી, ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 યુવજગત

    ચારિત્ર્ય જ વિજયી બને છે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    માનવજીવનમાં હંમેશાં પડકાર અને નિરંતર સંઘર્ષ રહે છે. આપણું દૈનિક જીવન એક રણક્ષેત્ર છે, જ્યાં આપણે પોતાના અસ્તિત્વના રક્ષણ માટે સંઘર્ષ કરતા રહીએ છીએ. બાહ્ય[...]

  • 🪔 ચિંતન

    ગીતા - એક ચિંતન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતના મધ્યમાં ભીષ્મપર્વમાં ગીતા આવે છે. યુદ્ધની વચ્ચે ગીતા ભગવાન શ્રીકૃષ્ણે કહી છે. ગીતા ભગવાને શા માટે કહી ? પાર્થાય પ્રતિબોધિતાં ભગવતા નારાયણેન સ્વયં ।[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    આપણી મુશ્કેલીઓ આપણી વર્તમાન શિક્ષણપ્રણાલી આપણને સંસાર વિશે વધારે ને વધારે જાણકારી મળે એ માટે હંમેશાં પ્રેરે છે અને નિર્દેશ કરતી રહે છે. પણ આપણે[...]

  • 🪔

    તમે પણ વધુ સારા માનવ બની શકો છો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ દ્વારા મૂળ અંગ્રેજી ભાષામાં યોજાયેલી ‘યુ કેન બીકમ એ બેટર પરસન’ શિબિરમાં આપેલ પ્રવચનનો શ્રીમતી મીનાક્ષીબહેન[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    અર્જુનનું નસીબ સારું કે એણે એવી વ્યક્તિને જીવનયાત્રાનું રહસ્ય પૂછ્યું કે જે આદિથી અંત સુધી જીવનયાત્રાનાં બધાં રહસ્યોના જ્ઞાતા હતા. એમણે પણ અર્જુનને માધ્યમ બનાવીને[...]

  • 🪔 ચિંતન

    જીવનયાત્રાને આપણે જરા આ રીતે જોઈએ-૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુર દ્વારા પ્રકાશિત ‘વિવેક જ્યોતિ’ હિન્દી સામયિકના વર્ષ ૩૩, અંક ૩માંથી સ્વામી સત્યરૂપાનંદજીએ લખેલ લેખનો ગુજરાતી અનુવાદ પ્રસ્તુત છે. - સં.)[...]

  • 🪔 પ્રેરણા

    જીવનનું લક્ષ્ય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    ઉન્નતિ અને વિશ્વશાંતિનો રાજમાર્ગ મનુષ્યનું જીવન એક અંતહીન યાત્રા કે આંધળી દોટ નથી. મનુષ્યનો જન્મ જીવનમાં એક મહાન લક્ષ્ય પ્રાપ્તિ માટે થયો છે. આ લક્ષ્ય[...]

  • 🪔

    કાગડો ચાલે હંસની ચાલ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારતનું તુમૂલ યુદ્ધ ચાલતું હતું. અનેક રથી મહારથી આ ભયંકર યુદ્ધમાં ખપી ગયા. બંને પક્ષ વિજયની આશા સાથે પોતાના દેહપ્રાણથી લડી રહ્યા હતા. દુર્યોધને કર્ણને[...]

  • 🪔 દિપોત્સવી

    મહાભારતની વાર્તાઓ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (શ્રીરામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે ‘વિવેક જ્યોતિ’માં મહાભારતની સુખ્યાત વાર્તાઓ પર આધારિત લખેલ હિન્દી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી[...]

  • 🪔 દિપોત્સવી

    દૃષ્ટિકોણ-ભેદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સંતોષકુમાર ઝા (હાલના શ્રીમત્ સ્વામી સત્યરૂપાનંદજી મહારાજે મહાભારતનાં મોતીના રૂપે) ‘વિવેકજ્યોતિ’ના ૧૯૬૯ના ત્રીજા અંક (પૃ.૩૬૬)માં હિંદીમાં લખેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔

    આપણી સમસ્યાઓ અને સ્વામીજીએ આપેલું તેનું સમાધાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના અધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી સત્યરૂપાનંદજીનો ‘સ્વામી વિવેકાનંદ ઔર ઉનકા અવદાન’નામના હિંદી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૨

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) કલકત્તાના એક સુવિખ્યાત વકીલના સુપુત્ર, જેની પ્રતિભા એવી હતી કે જે યુગોમાં ક્યારેક જ પ્રગટ થાય છે. અને આવી પ્રતિભાની સમક્ષ જગત આશ્ચર્યચક્તિ[...]

  • 🪔 પ્રાસંગિક

    માનવજીવનનો ઉદ્દેશ - ૧

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    દરેક વિચારવાન મનુષ્યના મનમાં ક્યારેક ને ક્યારેક આ પ્રશ્ન અવશ્ય ઉઠે છે કે આખરે માનવજીવનનો ઉદે્‌શ શું છે? કુદરતી પ્રક્રિયા પ્રમાણે જન્મ લેવો, કુદરતના નિયમાનુસાર[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આ જ શ્રેય અને પ્રેયનો માર્ગ છે. ભગવાનની ચતુરંગિણી સેના જાણે કે દુન્યવી સંપત્તિ, વૈભવ અને વિષયસુખનું પ્રતીક છે. તથા ભગવાન પરમકલ્યાણ -[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) તો મિત્રો, જીવનયાત્રાની સફળતા માટે આપણે મનુષ્યના વ્યક્તિત્વના આ અજ્ઞાત, અ-ભૌતિક (એટલે કે સૂક્ષ્મ, અતિસૂક્ષ્મ) ભાગોને સારી રીતે જાણવા પડશે, તેના ક્રિયા-કલાપો અને[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) માર્ગ અને વાહન યાત્રા અને તેના ગંતવ્ય વિષે તો આપણે કંઈક વિચારી જોયું. આવો, હવે માર્ગ અને વાહન અંગે પણ સહેજ વિચારી લઈએ.[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) આપણી યાત્રાની દિશા અવળી ક્યારે થઈ જાય છે? આ ભૂલ આપણે ક્યારે કરીએ છીએ? મનુષ્ય - શરીર એટલા માટે જ મળ્યું છે કે[...]

  • 🪔 સાધના

    જીવન - એક યાત્રા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ રાયપુરના સચિવ છે. - સં. ચાલો, આ દૃષ્ટિથી પણ નિહાળીએ માનવજીવન એક લાંબી યાત્રા છે. અને આપણે બધા[...]

  • 🪔

    માતૃત્વનાં ઓજસ્

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના વડા છે.) સ્ત્રીત્વ અને માતૃત્વ સ્ત્રી અને પુરુષ એમ બંનેનો વિચાર કર્યા સિવાય માનવજાતનો વિચાર કરી શકાય નહીં. આ[...]

  • 🪔

    “એક હી સાધે સબ સધૈ”

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મિશન, વિવેકાનંદ આશ્રમ, રાયપુર (મ. પ્ર.)ના વડા છે.) માનવજીવનમાં કોઈ પણ નોંધપાત્ર સફળતા, સિદ્ધિ કે ઉપલબ્ધિ પ્રાપ્ત થઈ શકતી હોય તો તેના[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવનદર્શન-૪

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) ધર્મ જીવન બાબતમાં સંસારના અધિકાંશ લોકો બાળક જેવા જ છે. આધ્યાત્મિક જીવનનાં ઉચ્ચ તત્ત્વોની સમજણ તેમને માટે સાહજિક નથી. કારણ કે આપણું બધું[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનું વ્યાવહારિક જીવન દર્શન-૩

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ડિસેમ્બર ૧૯૯૩થી આગળ) (સ્વામી સત્યરૂપાનંદજી મહારાજ રામકૃષ્ણ મિશનના રાયપુર (મ.પ્ર.) કેન્દ્રના વડા છે.) હજારો વર્ષથી વિશ્વના વિચારકો, તત્ત્વચિંતકો અને ધાર્મિક વ્યક્તિઓ વચ્ચે વિવાદ ચાલ્યો આવે[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૧) શ્રેષ્ઠ કોણ?

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહાભારત એક એવો વિશાળ ગ્રંથ છે કે જેમાં માનવજીવનના પુરુષાર્થ - ધર્મ, અર્થ, કામ અને મોક્ષને સરળ વ્યાખ્યાનો અને ઉપાખ્યાનો દ્વારા સુબોધ બનાવીને પ્રસ્તુત કરવામાં[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૧૦) સત્યમેવ જયતે

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશનના રાયપુર કેન્દ્રના સેક્રેટરી છે. તેમણે લખેલી આ વાર્તા ઉપનિષદના મહાન ઉપદેશ સત્યમેવ જયતેને રજૂ કરે છે. આ સંસાર એક કુરુક્ષેત્ર છે[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (3)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી ચાલુ) હિન્દુધર્મ વિકાસવાદી છે - રૂઢિવાદી નથી : વિશ્વના અધિકાંશ ધર્મો પોતાની અપરિવર્તનશીલ ઉપાસના પ્રણાલી, સ્થિર ધાર્મિક મતવાદ, વિચિત્ર પૌરાણિક માન્યતા અને રૂઢિવાદી હોવાને[...]

  • 🪔

    હિન્દુધર્મની વિશેષતાઓ (૨)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    (ગતાંકથી આગળ) હિન્દુ ધર્મ અધ્યાત્મવાદી છે જડવાદી નથી હિન્દુ ધર્મ મૂળથી જ અધ્યાત્મવાદી છે. આધ્યાત્મિકતા અને ધર્મ હિન્દુ માટે પર્યાયવાચી છે. આધ્યાત્મિકતા સિવાયના કોઈ પણ[...]

  • 🪔

    હિન્દુ ધર્મની વિશેષતાઓ (૧)

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    સ્વામી સત્યરૂપાનંદ રામકૃષ્ણ મિશન વિવેકાનંદ આશ્રમ, રાયપુરના સચિવ છે. વિશ્વના રંગમંચ પર આજે જેટલાં રાષ્ટ્રોનું અસ્તિત્વ છે અને વિશ્વના જ્ઞાત ઇતિહાસમાં જે રાષ્ટ્રોની શેષ સ્મૃતિ[...]

  • 🪔 મહાભારતનાં મોતી

    મહાભારતનાં મોતી (૯) અંતિમ વિજય

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    જ્યારથી આ સૃષ્ટિની રચના થઈ છે, કદાચ ત્યારથી જ દેવો તથા દાનવો વચ્ચેનો સંગ્રામ અવિરત ચાલી રહ્યો છે. અને અનંત કાળ સુધી ચાલતો રહેશે. ક્યારેક[...]

  • 🪔 પ્રેરક પ્રસંગ

    અંધ કૂવો

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    તે સમયમાં આજની જેમ ન તો રેલવેઓ હતી કે ન તો મોટરગાડીઓ હતી; ન તો પાકી સડકો હતી કે ન તો માર્ગદર્શન આપતી પટ્ટીઓ કે[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિવેકાનંદ અને આમજનતા

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [સ્વામી સત્યરૂપાનંદજી રામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ છે. બે વર્ષો પહેલા કલકત્તામાં યોજાયેલ અખિલ ભારત યુવા મહામંડળના વાર્ષિક કૅમ્પમાં આપેલ તેમના હિન્દી ભાષણનું ગુજરાતી રૂપાન્તર અહીં[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૭) અણમોલ રત્ન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [આજના આ ભૌતિકવાદ, ધનલોલુપ યુગમાં મહાભારતની આ કથા ખડકાળ સમુદ્રમાં દીવાદાંડી જેમ આપણું માર્ગદર્શન કરી રહી છે. જ્યાં સુધી ધર્મ ધનને આધીન થઈને રહેશે ત્યાં[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (પ) દૃષ્ટિનો તફાવત

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    નૈતિક જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિનું પ્રથમ સોપાન છે. નૈતિકતા વગર અધ્યાત્મના માર્ગ પર જરા પણ આગળ નથી વધી શકાતું. આધ્યાત્મિક પ્રગતિ અને ઉપલબ્ધિ વગર આપણને ચિરકાળ[...]

  • 🪔

    તુલા-દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    મહારાજ વૃષદર્ભ પોતાની રાજ્યસભામાં મંત્રીઓ તથા સેનાપતિઓ વગેરે સાથે રાજવહીવટની ચર્ચા કરી રહ્યા હતા. એમના સભાભવનની સામે વિશાળ ખુલ્લો ભાગ હતો. ત્યાંથી શ્વેત આકાશ દેખાઈ[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૪) અધિકાર મદ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    પદલોલુપતા અને સ્વાર્થના આ યુગમાં સમાજમાં અધિકાર મેળવવા માટે રસાકસી ચાલી રહી છે. પુત્ર પિતા પાસે અધિકાર માગે છે, સેવક સ્વામીનો અધિકાર લેવા માગે છે.[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૩) અજોડ દાન

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંછ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓ રૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલાહાબાદના અધ્યક્ષ સ્વામી[...]

  • 🪔

    મહાભારતના મોતી (૨) બિન ગુરુકૃપા જ્ઞાન નહિ હોઈ

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની કેટલીક કથાઓ ચયન કરીને શ્રીરામકૃષ્ણ મઠ, અલ્હાબાદના અધ્યક્ષ સ્વામી સત્યરૂપાનંદજીએ[...]

  • 🪔

    મહાભારતનાં મોતી (૧) દીર્ઘસૂત્રી સુખી નર

    ✍🏻 સ્વામી સત્યરૂપાનંદ

    [મહાભારત એક વિશાળ ગ્રંથ છે, જેમાં અનેક અમૂલ્ય મોતી બોધપ્રદ કથાઓરૂપે વીખરાયેલાં પડેલાં છે. આમાંની થોડી કથાઓને ચૂંટીને સ્વામી સત્યરૂપાનંદજીએ એક બોધપ્રદ લેખમાળા તૈયાર કરી[...]