🪔 અધ્યાત્મ
જો ભજે હરિ કો સદા
✍🏻 રેખાબા સરવૈયા
march 2019
દક્ષિણેશ્વરની ઓસરીમાં બેસીને શ્રીઠાકુર પોતાના શ્રીમુખેથી ભક્તો અને જિજ્ઞાસુઓને જે કંઈ વાતો કરતા તે ખરેખર અદ્ભુત હતી. શ્રીઠાકુરની આવી અવર્ણનીય વાતો નોંધવાની ખેવના રાખનાર શ્રીઠાકુરના[...]
🪔 ચિંતન
શ્રદ્ધા - ભવસાગર પાર કરાવતી નૌકા
✍🏻 રેખાબા સરવૈયા
july 2018
ઈશ્વર (કહો કે સમગ્ર સંસારનું સંચાલન કરતી પરમશક્તિ) પર રહેલી અંતરની અટલ શ્રદ્ધા આ સંસારરૂપી ભવસાગરને પાર કરવા માટે નૌકા જેવું કામ કરે છે. શ્રદ્ધા[...]