• 🪔 દૃષ્ટાંતકથા

    ગણેશ ચતુર્થી : માતૃભક્તિના આદર્શ ગણપતિ બાપા : શ્રીરામકૃષ્ણદેવની દૃષ્ટાંતકથા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    (19 સપ્ટેમ્બર, ગણેશ ચતુર્થીના શુભ અવસર નિમિત્તે શ્રીરામકૃષ્ણદેવ કથિત ભગવાન ગણેશની આ દૃષ્ટાંત કથાઓ આપની સમક્ષ પ્રસ્તુત છે. -સં.) શ્રીગણપતિનું પ્રત્યેક સ્ત્રીમાં માતૃજ્ઞાન દક્ષિણેશ્વર રહેતા[...]

  • 🪔 ગુરુપૂર્ણિમા

    ગુરુ-વાક્યમાં શ્રદ્ધા

    ✍🏻 શ્રીરામકૃષ્ણ ઉપદેશ

    (3 જુલાઈના રોજ ગુરુપૂર્ણિમા છે. આ શુભ પ્રસંગ ઉપલક્ષે ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’માંથી સંકલિત ગુરુ સંબંધિત શ્રીરામકૃષ્ણદેવની ઉક્તિઓનું સંકલન આપની સમક્ષ પ્રસ્તુત છે. કૌંસમાં આપેલ પ્રથમ નંબર[...]

  • 🪔 અમૃતવાણી

    માયા અહંકાર તરીકે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અહંકાર જીતવો કઠણ ઊંચી જમીન પર કદી વરસાદનું પાણી રહે નહીં. એ નીચી સપાટીએ વહી જાય. એ જ રીતે ઈશ્વરની કૃપા નમ્ર લોકોનાં હૃદયમાં રહે[...]

  • 🪔 દીપોત્સવી

    શોકમાં ડૂબી ન જાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘અહા! પુત્રશોક જેવી બીજી કઈ જ્વાળા છે? આ ખોળિયામાંથી નીકળે છે ને? ખોળિયા સાથેનો સંબંધ - જેટલા દિવસ શરીર રહે તેટલા દિવસ રહે.’ ‘અક્ષય મરી[...]

  • 🪔 અમૃતવાણી

    માયા અહંકાર તરીકે

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અહંકારનાં અનિષ્ટો આખા જગતને સૂર્ય ગરમી અને પ્રકાશ આપી શકે છે. પણ એનાં કિરણો આડાં વાદળાં આવે ત્યારે એ એમ કરી શકતો નથી. એ જ[...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કાંચન અને સાધક પૈસાને ખાતર સ્વીકારેલી નોકરી માણસનું કેવું અધઃપતન નોતરે છે તે વિશે વાત કરતાં ઠાકુરે એક જુવાન શિષ્ય વિશે કહ્યું, ‘એનો ચહેરો ઝાંખો[...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? તીવ્ર વૈરાગ્ય દ્વારા એક વાર પ્રભુને પામ્યા પછી, કામ માટેની આસક્તિ દૂર થઈ જાય છે અને, પછી એ[...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષયાસક્તિ કઈ રીતે વશ કરી શકાય ? એક વાર એક શિષ્યે વાસના પર વિજય કેવી રીતે મેળવવો એ વિશે ઠાકુરને પૂછ્યુંઃ ‘આખો દિવસ હું ધર્મચિંતન[...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષય-વાસના અને આધ્યાત્મિક પ્રગતિ ઈશ્વરને પામવા ઇચ્છનારે કે, ભક્તિ સાધના કરનારે કામકાંચનની જાળથી જાતને બચાવવી જોઈએ, નહીં તો તેઓ કદી પૂર્ણતા પ્રાપ્ત નહીં કરી શકે.[...]

  • 🪔 અમૃતવાણી

    કામિની-કાંચન તરીકે માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિષય વાસનાનું બંધન માયા એટલે શું ? આધ્યાત્મિક વિકાસના માર્ગમાં અડચણરૂપ થનાર કામ એટલે માયા. કામિની જ માયા છે જે બધાંનો કોળિયો કરી જાય છે.[...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોહમાં નાખનારી, અવિદ્યા માયા સિંહનું મહોરું પહેરેલો હરિ ખરે જ, ભયંકર લાગે છે. એની નાની બહેન રમતી હોય ત્યાં જઈ જોરથી એ ગર્જના કરે છે.[...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    મોહમાં નાખનારી, અવિદ્યા માયા દક્ષિણેશ્વરની એક ઓરડીમાં એક સાધુ થોડા સમય માટે રહેતો હતો. એ કોઈની સાથે વાત કરતો નહીં અને આખો દિવસ પ્રભુના ધ્યાનમાં[...]

  • 🪔 અમૃતવાણી

    માયા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રહ્મની વૈશ્વિક શક્તિ માયા માયા અને બ્રહ્મનો સંબંધ ગતિમાન અને ગૂંચળું વળીને પડેલા સાપ જેવો છે. ગતિમાન શક્તિ તે માયા; અવ્યક્ત શાંત શક્તિ તે બ્રહ્મ.[...]

  • 🪔 અમૃતવાણી

    મૃત્યુ અને પુનર્જન્મ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ભક્તિને અભાવે માણસ આટલી પીડા સહન કરે છે. એટલે, જીવનની છેલ્લી ઘડીએ મનમાં ભગવાનનો વિચાર જાગે તેમ વર્તવું જોઈએ. ભક્તિનો અભ્યાસ એ તેનો ઉપાય. જો[...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બ્રાહ્મણનો દીકરો જન્મે તો બ્રાહ્મણ જ છે; પણ, આવા કેટલાક બ્રાહ્મણપુત્રો મોટા પંડિતો બને છે, કેટલાક પુરોહિતો બને છે, કેટલાક રસોઇયા બને છે અને હજીયે[...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નદીમાં જાળ નાખીને એક માછીમારે ખૂબ માછલાં પકડ્યાં. તેમાંનાં કેટલાંક એ જાળમાં શાંત અને સ્થિર પડ્યાં રહ્યાં અને, તેમાંથી છટકવા જરાય કોશિશ ન કરી. બીજાં[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરપ્રાપ્તિના અનંત પથ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સામાન્ય રીતે કહીએ તો યોગના ત્રણ પ્રકાર : જ્ઞાન-યોગ, કર્મ-યોગ અને ભક્તિ-યોગ. 'જ્ઞાન-યોગ: જ્ઞાની બ્રહ્મને જાણવા માટે 'નેતિ નેતિ' એમ વિચાર કરે; બ્રહ્મ સત્ય જગત[...]

  • 🪔 અમૃતવાણી

    બંધનમાં માનવી

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જીવ વાસ્તવમાં સનાતન છે, સચ્ચિદાનંદ છે. અહંકારને લઈને એ અનેક ઉપાધિઓથી બંધાયો છે અને પોતાના સત્ય સ્વરૂપને વીસરી ગયો છે. દરેક ઉપાધિના વધારા સાથે જીવનું[...]

  • 🪔 અમૃતવાણી

    જીવ-શિવ ભેદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પાણી અને તેના ઉપરનો પરપોટો એક જ છે. પરપોટો પાણીમાંથી જન્મે છે, એની ઉપર તરે છે અને અંતે એમાં જ લીન થઈ જાય છે. એ[...]

  • 🪔 અમૃતવાણી

    માનવીનું સાચું સ્વરૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે,[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરદર્શનની આકાંક્ષા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શું બધા મનુષ્યો પ્રભુનું દર્શન કરી શકશે ? કોઈને પણ આખો દિવસ ભૂખ્યા નહીં રહેવું પડે; કેટલાક સવારે ૯.૦૦ વાગ્યે ખાવાનું પામે છે, કેટલાક બપોરે,[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ?

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    વિજય - ઈશ્વર-દર્શન કેવી રીતે થાય ? શ્રીરામકૃષ્ણ - ચિત્તશુદ્ધિ થયા વિના ન થાય. કામ-કાંચનથી મન મલિન થઈ રહ્યું છે, મનમાં મેલ જામ્યો છે. સોય[...]

  • 🪔 અમૃતવાણી

    પ્રભુને પામવા સાધના આવશ્યક

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    અનાજના મોટા કોઠારોમાં, દરવાજા પાસે જ ઉંદર પકડવાનાં ઉંદરિયાં રાખવામાં આવે છે. તેમાં મમરા મૂકવામાં આવે છે, એટલે ઉંદરો કોઠારમાં રાખેલા ચોખાનો સ્વાદ ભૂલી જઈને[...]

  • 🪔 અમૃતવાણી

    પહેલાં પ્રભુને પામો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એકને જાણો અને તમે બધું જાણી શકશો. એકડાની જમણી બાજુએ મૂકેલાં મીંડાંનું મૂલ્ય સેંકડો અને હજારોમાં થાય છે પણ, એ એકડાને ઉઠાવી લો તો, એ[...]

  • 🪔 અમૃતવાણી

    જીવના પ્રકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જીવોના ચાર પ્રકાર : બદ્ધજીવ, મુમુક્ષુજીવ, મુક્તજીવ અને નિત્યજીવ. ‘નિત્યજીવ - જેવા કે નારદ વગેરે. તેઓ સંસારમાં રહે જીવોના કલ્યાણ માટે, જીવોને ઉપદેશ આપવા સારુ.[...]

  • 🪔 અમૃતવાણી

    સંસારમાં નિર્લિપ્તભાવે ભક્તિ કરો

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ‘જે સંસારી ઈશ્વરનાં ચરણકમલમાં ભક્તિ રાખીને સંસાર કરે, એ ધન્ય ! એ વીરપુરુષ ! જેમ કે એક જણના માથા પર બે મણનો બોજો છે, વરઘોડો[...]

  • 🪔 અમૃતવાણી

    જેવી ભાવના તેવી સિદ્ધિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    રાતે આકાશમાં તમને અનેક તારાઓ દેખાય છે, પણ સૂરજ ઊગે પછી એ દેખાતા નથી. તો શું તમે એમ કહેશો કે, દિવસે આકાશમાં તારા નથી હોતા[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વરનાં વિવિધ રૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    ઈશ્વર વિવિધ રૂપે દેખાય છે  કોઈક વાર મનુષ્યરૂપે તો કોઈ વાર ચિન્મયરૂપે. પણ દિવ્ય રૂપોમાં શ્રદ્ધા જોઈએ. સચ્ચિદાનંદરૂપ કેવું છે એ કોઈ કહી શકે[...]

  • 🪔 અમૃતવાણી

    પરોપકાર

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (બંકિમને) - દયા ! પરોપકાર ! તમારી ત્રેવડ શી કે તમે જગત પર ઉપકાર કરો ? માણસનો આટલો આટલો રુવાબ !... ‘સંન્યાસીએ કામિની-કાંચન તજવાં[...]

  • 🪔 અમૃતવાણી

    આત્મજાગૃતિ પછીની અવસ્થા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ - જેમને આત્મજાગૃતિ થઈ છે, જેમને ઈશ્વર જ સત્ અને બીજું બધું અસત્, અનિત્ય, એવો બોધ થઈ ગયો છે તેમનો એક પ્રકારનો જુદો જ[...]

  • 🪔 અમૃતવાણી

    દક્ષિણેશ્વરે ફલહારિણી-પૂજા

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજ જેઠ વદ ચૌદશ, સાવિત્રી-ચૌદશ, સાથે જ અમાસ અને ફલહારિણી પૂજા. ઠાકુર શ્રીરામકૃષ્ણ દક્ષિણેશ્વરના કાલીમંદિરમાં પોતાના ઓરડામાં બેઠા છે. ભક્તો તેમનાં દર્શન કરવા આવતા જાય[...]

  • 🪔 અમૃતવાણી

    જગતના અરણ્યમાં

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક ધનવાન માણસ વનને રસ્તે થઈને જતો હતો. એટલામાં ત્રણ લૂંટારાઓએ આવીને તેને ઘેરી લઈ તેનું સર્વસ્વ લૂંટી લીધું. બધું લૂંટી લીધા પછી એક લૂંટારો[...]

  • 🪔 અમૃતવાણી

    નિત્યસિદ્ધ વિવેકાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક ઓગણીસેક વરસની ઉંમરના યુવાનને ઉદૃેશીને અને તેની સામે જોઈને ઠાકુર જાણે કે ખૂબ આનંદિત થઈને ઘણીયે વાતો કરી રહ્યા હતા. એ યુવાનનું નામ નરેન્દ્ર.[...]

  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર અખંડનું સ્થાન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ (હસીને) - એનો મર્દનો ભાવ (પુરુષ-ભાવ) અને મારો માદાભાવ (પ્રકૃતિ-ભાવ). નરેન્દ્રનું ઊંચું સ્થાન, અખંડનું સ્થાન. ... ઠાકુર ભાવપૂર્ણ થઈને નીચે ઊતરી આવીને નરેન્દ્રની પાસે[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રી વૃંદાવન દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    તીર્થમાં ઈશ્વરીય ભાવનું ઉદ્દીપન થાય ખરું. મથુરબાબુની સાથે વૃંદાવન ગયો.... કાલીયદમન ઘાટ જોતાંવેંત ઉદ્દીપન થતું, હું વિહ્વળ થઈ જતો. હૃદય મને યમુનાને ઘાટે નાના બાળકની[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુ એક સચ્ચિદાનંદ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સહુ આનંદ કરી રહ્યા છે. ઠાકુર કેશવને કહે છે, ‘તમે સ્વભાવ જોઈને શિષ્ય કરો નહિ, એટલે આમ તમારો સમાજ ભાંગી જાય. માણસો દેખાય બધા એકસરખા,[...]

  • 🪔 અમૃતવાણી

    માનવીનું સાચું સ્વરૂપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એકડાની પાછળ મીંડાં લગાડીને એનું મૂલ્ય ચાહે તેટલું વધારી શકાય છે; પણ એ એકડો ઉડાડી નાખો તો, એ મીંડાંની કશી કીમત નથી. એ જ રીતે,[...]

  • 🪔 અમૃતવાણી

    સર્વધર્મ સમન્વય

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    પંડિત શ્રીયુત્ મણિ મલ્લિકની સાથે વાતો કરે છે. મણિ મલ્લિક બ્રાહ્મ-સમાજના અનુયાયી. પંડિત બ્રાહ્મ-સમાજના ગુણદોષ લઈને ઘોર વાદવિવાદ કરે છે. ઠાકુર નાની પાટ ઉપર બેઠા[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    24 મે, 1884, શનિવાર. દક્ષિણેશ્ર્વરમાં શ્રીઠાકુરના ખંડમાં ભગવાન બુદ્ધની મૂર્તિ હતી. એક દિવસ શ્રીરામકૃષ્ણે એક ભક્તને કહ્યું, ‘મેં ભગવાન બુદ્ધ વિશે ઘણું સાંભળ્યું છે. તેઓ[...]

  • 🪔 અમૃતવાણી

    ભક્તિયોગ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    આજે હોળી-દોલયાત્રા, શ્રીગૌરાંગ મહાપ્રભુનો જન્મ-દિવસ. 19 ફાગણ સુદિ પૂનમ, રવિવાર, પહેલી માર્ચ, ઈ.સ. 1885. શ્રીરામકૃષ્ણ ઓરડાની અંદર નાની પાટ પર બેઠેલા છે; સમાધિ અવસ્થામાં. ભક્તો[...]

  • 🪔 અમૃતવાણી

    માનવીનું ભાવિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જેવી ભાવના તેવી માનવીની સિદ્ધિ. ભગવાન તો કલ્પવૃક્ષ છે. એની પાસે માનવી જે માગે તે મેળવે. કોઈ ગરીબ માણસનો દીકરો ઉચ્ચ શિક્ષણ મેળવી હાઈકૉર્ટનો ન્યાયાધીશ[...]

  • 🪔 અમૃતવાણી

    નરેન્દ્ર, રાખાલ આ બધા નિત્ય-સિદ્ધ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    શ્રીરામકૃષ્ણ- નરેન્દ્ર, રાખાલ વગેરે આ બધા છોકરાઓ નિત્ય-સિદ્ધ. તેઓ જન્મેજન્મે ઈશ્વરના ભક્ત. ઘણા માણસોને તો ખૂબ સાધ્ય-સાધના કરે ત્યારે જરાક ભક્તિ આવે. પણ આમને તો[...]

  • 🪔 અમૃતવાણી

    શ્રીમા પ્રત્યેનો શ્રીઠાકુરનો અનન્યભાવ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક દિવસ રાત્રે શ્રીરામકૃષ્ણના પગ દાબતાં દાબતાં શારદામણિએ પૂછયું, ‘આપ મારા વિશે શું ધારો છો?’ સહેજ ચમકીને શ્રીરામકૃષ્ણે તરત જ જવાબ આપ્યો, ‘જે માતા સામે[...]

  • 🪔 અમૃતવાણી

    સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    નારી માત્ર જગજ્જનનીના અંશરૂપ છે એટલે સૌએ સ્ત્રીઓ પ્રત્યે માતૃભાવે જ જોવું ઘટે. સ્ત્રીઓ સારી હો યા નરસી, પવિત્ર હો યા અપવિત્ર એમને કરુણામૂર્તિ જગન્માતાની[...]

  • 🪔 અમૃતવાણી

    જગદંબા પાસે ભક્તો માટે ઠાકુરનો વિલાપ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    બધાં દેવાલયોમાં આરતી થઈ ગઈ. ઠાકુર ઓરડામાં નાની પાટ ઉપર બેસીને માનું ચિંતવન કરી રહ્યા છે. જમીન ઉપર એકલા મણિ બેઠેલા છે. ઠાકુર સમાધિ-મગ્ન થયા[...]

  • 🪔 અમૃતવાણી

    ખૂબ સારો આધાર નરેન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    માસ્ટર ઠાકુરની સાથે એ ઓસરીમાં આવ્યા. ઉત્તર-પૂર્વની ઓસરીમાં નરેન્દ્રનાથ હાજરાની સાથે વાતચીત કરી રહ્યા હતા. ઠાકુર શ્રીરામકૃષ્ણ જાણે છે કે હાજરા બહુ શુષ્ક જ્ઞાન-વિચાર કરે,[...]

  • 🪔 અમૃતવાણી

    વૃંદાવન દર્શન

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    જ્ઞાનીઓ નિરાકારનું ચિંતન કરે. તેઓ અવતારમાં માને નહિ. અર્જુન શ્રીકૃષ્ણની સ્તુતિ કરે છે કે તમે પૂર્ણ બ્રહ્મ. એટલે શ્રીકૃષ્ણે અર્જુનને કહ્યું કે હું પૂર્ણ બ્રહ્મ[...]

  • 🪔 અમૃતવાણી

    ગુરુની વિભાવના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    કોણ કોનો ગુરુ છે ? આખા વિશ્વનો માર્ગદર્શક અને ગુરુ કેવળ ઈશ્વર છે. પોતાના ગુરુને માત્ર માનવ માનનાર પોતાનાં પ્રાર્થનાભક્તિથી શું મેળવી શકે ? આપણા[...]

  • 🪔 અમૃતવાણી

    વૈરાગ્ય અને ભક્તિ

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    સંસારત્યાગી સાધુ તો હરિનું નામ લે જ. એને તો બીજું કામ નહિ. એ જો ઈશ્વર-ચિંતન કરે તો એ કાંઈ નવાઈની વાત નથી. ઊલટો એ જો[...]

  • 🪔 અમૃતવાણી

    ઈશ્વર-સાધના

    ✍🏻 શ્રીરામકૃષ્ણદેવ

    એક જણ જંગલ જઈ આવીને કહેવા લાગ્યો કે પેલા ઝાડ નીચે એક સુંદર લાલ પ્રાણી હું જોઈ આવ્યો. એ સાંભળીને બીજો કહેવા લાગ્યો, ‘હું તમારી[...]