🪔 ચિંતન
શાંતિ કેવી રીતે મળે?
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
october 2016
ॐ द्यौः शान्तिः अन्तरिक्षं शान्तिः पृथिवी शान्तिः आपः शान्तिः ओषधयः शान्तिः। वनस्पतयः शान्तिः विश्वेदेवाः शान्तिः ब्रह्म शान्तिः सर्वं शान्तिः शान्तिरेव शान्तिः सा मा शान्तिरेधि ।।[...]
🪔 બાલ ઉદ્યાન
દે તાલ્લી !
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
september 2016
એક હતા શિયાળભાઈ. બહુ રંગીલા. ઈ શિયાળભાઈને આવી ટેવ : વાત કરે ત્યારે વારેઘડીએ ‘દે તાલ્લી, દે તાલ્લી’ એમ કહ્યા કરે. મિત્રોને કહે, ‘ભઈલા આજે[...]
🪔 પ્રાસંગિક
અવતારવાદનાં ત્રણ રહસ્યો
✍🏻 પ્રા. ડૉ. રક્ષાબહેન પ્ર. દવે
july 2016
‘અવતારવાદ’ જેટલો આશ્વાસક છે તેટલો જ પ્રેરક પણ છે. કવિઓ કવિતા કરે છે કે હે ભગવાન! હવે અવતાર ન લઈશ કારણ કે તારા અવતારને ભરોસે[...]
🪔
રાષ્ટ્રીય ચેતનાની જ્યોત પ્રજ્વલિત કરનાર બ્રહ્મવાદિની વાગમ્ભૃણી
✍🏻 ડો. રક્ષાબહેન સી. ત્રિવેદી
January 2005
બ્રહ્મવાદિની વાગમ્ભૃણી વાક્ અભૃણ ઋષિની કન્યા હતી. તે પ્રસિદ્ધ બ્રહ્મવાદિની હતી અને તેણે ભગવતી દેવી સાથે અભિન્નતા પ્રાપ્ત કરી હતી. ઋગ્વેદ મંડળના ૧૨૫માં સૂક્તમાં દેવીસૂક્ત[...]