• 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર : શ્રી નલિનભાઈ મહેતા) ગાંધારીના પુત્રો ગાંધારીના સો પુત્રો થયા, જેમાં દુર્યોધન સહુથી મોટો હતો. ધૃતરાષ્ટ્રને તેમની એક વૈશ્ય પત્નીથી ઉત્પન્ન થયેલો યુયુત્સુ નામનો[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    એક દિવસ પૃથાના મનમાં મંત્રની શક્તિની પરખ કરવાની ઉત્સુકતા જાગી ઊઠી. તેમણે સૂર્યદેવતાનું આવાહન કર્યું. સૂર્યદેવતા પોતાના સંપૂર્ણ તેજ સાથે તેમની સામે પ્રગટ થયા. કુંતી[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કઠિન પરિસ્થિતિ હવે આ વંશ બહુ મુશ્કેલીમાં મૂકાઈ ગયો, કારણ કે તે વંશના એકમાત્ર પુરુષ બ્રહ્મચારી ભીષ્મ જ જીવિત હતા. એટલા માટે સત્યવતીએ તેમને પોતાનું[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) કાશી પહોંચીને તેમણે જોયું તો વિવિધ સ્થાનોના અનેક પ્રતાપી રાજાઓ રાજકુમારી સમક્ષ પ્રસ્તુત થવા માટે પધાર્યા હતા. ત્રણેય રાજકુમારીઓને જોતાં તેમને[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકાર: શ્રી નલિનભાઈ મહેતા) આ પછી પણ માછીમાર અવઢવમાં હતો. તે બોલ્યો, ‘મહાશય, હમણાં જ તમે જે પ્રતિજ્ઞા કરી તે બહુ પ્રશંસાને પાત્ર છે અને[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (ભાષાંતરકારઃ શ્રી નલિનભાઈ મહેતા) ભીષ્મ – મહાભારતના આધારસ્તંભ એક દિવસ રાજા શાન્તનુ ગંગા કિનારે એક હરણનો પીછો કરી રહ્યા હતા. તેના પર તીર ચલાવ્યા પછી[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શાન્તનુએ તેમની શરતનો સ્વીકાર કરી લીધો. ત્યાર બાદ તેઓ સુખેથી સાથે રહેવાં લાગ્યાં. આ રીતે અનેક વર્ષો વીતી ગયાં. એક પછી એક તેમને સાત પુત્રો[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વ્યાસે ગણેશજીનું ધ્યાન ધર્યું અને ગણેશજી તેમના સમક્ષ પ્રગટ થયા. વ્યાસે હાથીના મસ્તકવાળા દેવતાને શ્રદ્ધાપૂર્વક નમસ્કાર કર્યા અને વિનયપૂર્વક બોલ્યા, ‘મહારાજ, હું એક બહુ જ[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    મહાભારત

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કથાની શરૂઆત સૌ પ્રથમ નારાયણ અને મનુષ્યોમાં શ્રેષ્ઠ નરને પ્રણામ કરવા જોઈએ. ત્યારબાદ વિદ્યાની દેવી સરસ્વતીને પ્રણામ કર્યા પછી આ ‘જય’ નામની મહાભારતની કથાનો આરંભ[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    મહાપ્રયાણ કાશ્મીરથી આચાર્ય બદરિકાશ્રમ તરફ ચાલ્યા. ઉત્તરાખંડનાં વિભિન્ન સ્થાનોના જિજ્ઞાસુઓ આચાર્યનાં દર્શન મેળવવા માટે બદરિકાશ્રમમાં એકત્રિત થયા. આચાર્યે બધાને ધર્મનો ઉપદેશ  આપીને તૃપ્ત કર્યા. અહીં[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સર્વજ્ઞપીઠ કાશ્મીરમાં આચાર્ય શારદાપીઠ પહોંચ્યા. એ દિવસોમાં તે સ્થાન ભારતીય સંસ્કૃતિનું એક મુખ્ય કેન્દ્ર હતું. સમગ્ર ભારતના વિદ્વાનો તથા જુદા જુદા મતોના સાધકો ત્યાં રહીને[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    માતા આર્યમ્બાનું મહાપ્રયાણ શ્રૃંગેરીમાં રહેતી વખતે આચાર્ય શંકરને અનુભવ થયો કે એમની માતાનો અંતકાળ નજીકમાં જ છે અને તેઓ એમનું સ્મરણ કરી રહ્યાં છે. પોતાના[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અમાસ આવી ગઈ. શંકર મધ્યરાત્રિએ ઊઠ્યા અને જંગલ તરફ ચાલવા લાગ્યા. પૂજાનું બધું આયોજન થઈ ગયું હતું. ઉગ્રભૈરવે આચાર્યને બલિના સ્થળના પથ્થર ઉપર પોતાનું માથું[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શંકર પોતાની શિષ્યમંડળીની સાથે નર્મદાના કિનારા પર પહોંચ્યા. થોડીક પરિચારિકાઓ પાણી લેવાને માટે નદીની તરફ જઈ રહી હતી. મંડન મિશ્રનું સરનામું પૂછતાં તેમણે કહ્યું, ‘જે[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વ્યાસ દર્શન કાશીથી આચાર્ય શંકર હિમાલય ભ્રમણ કરવાને માટે નીકળ્યા. બદરિકાશ્રમ જવાના રસ્તા પર તેઓ પ્રયાગ વગેરે તીર્થોમાં ફરીને હરિદ્વાર પહોંચ્યા અને ત્યાંથી હૃષીકેશ તરફ[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વારાણસીમાં એ દિવસોમાં ભારતના વિભિન્ન ભાગોમાંથી વિદ્યાર્થીઓ ઉચ્ચ શિક્ષણ માટે વારાણસી આવતા હતા. ગુરુદેવની આજ્ઞા લઈને વિંધ્ય પર્વત પાર કરીને શંકર ભોળાનાથની નગરી કાશી પહોંચ્યા.[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શંકર વેદાંતસાધના કરતાં કરતાં પોતાના ગુરુદેવની પાસે કેટલાંય વર્ષો સુધી રહ્યા. ગુરુ એ પોતાના આ અદ્‌ભુત શિષ્યને પરમ તત્ત્વમાં દૃઢ પ્રતિષ્ઠિત કરી દીધો.   (અદ્વૈત[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) સોનાની વર્ષા એ દિવસોમાં વિદ્યાર્થી પોતાનો દૈનિક આહાર જુદાં જુદાં ઘરોમાંથી ભિક્ષા[...]

  • 🪔 બાળ ઉદ્યાન

    શ્રીશંકરાચાર્ય

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    (અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.) લગભગ પંદરસો વર્ષ પૂર્વે કેરળ પ્રાંતના કાલડી નામના ગામમાં શિવગુરુ અને આર્યમ્બા[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યદુવંશીઓનો વિનાશ આની પછી તરત દ્વારકામાં મોટા મોટા અપશુકનો અને ઉત્પાત થવા લાગ્યા. એ જોઈને યદુવંશના વયોવૃદ્ધો શ્રીકૃષ્ણ પાસે આવ્યા. શ્રીકૃષ્ણે એ લોકોને કહ્યું, ‘તમે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    યદુવંશીઓને ઋષિઓનો શ્રાપ પોતાના બાહુબળથી સુરક્ષિત યદુવંશીઓ દ્વારા દુષ્ટ રાજાઓ અને એમની સેનાઓનો સંહાર કરીને શ્રીકૃષ્ણે વિચાર કર્યાે કે હજુ પણ પૃથ્વીનો ભાર પૂર્ણરૂપે દૂર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રાહ્મણ બોલ્યો, ‘અર્જુન! આ દ્વારકા છે. અહીં શ્રીકૃષ્ણ, બલરામ અને પ્રદ્યુમ્ન જેવા લોકો રહે છે. તેઓ પણ મારા બાળકોની રક્ષા કરી શક્યા નહીં, ત્યારે તું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પોતાના મહેલમાં રાજા બહુલાશ્વે શ્રીકૃષ્ણને એક સુંદર આસન પર બેસાડ્યા અને એમનાં ચરણારવિંદ પખાળ્યાં. ત્યાર પછી રાજાએ ભગવાન અને ભગવત્ સ્વરૂપ ઋષિઓની ચંદન, પુષ્પ, ધૂપ,[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદામાએ શ્રીકૃષ્ણ પાસેથી ન તો કાંઈ માગ્યું અને ન તો એમને અસલમાં કંઈ મળ્યું. એમને તો એ વિચારીને લજ્જા આવી રહી હતી કે તેઓ આર્થિક[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    બ્રાહ્મણ પત્નીઓની ભક્તિ સુદામા ચરિત્ર : સુદામા નામના એક વેદજ્ઞ બ્રાહ્મણ શ્રીકૃષ્ણના પરમ મિત્ર હતા. કિશોર અવસ્થામાં સાંદિપની મુનિના ગુરુકુળમાં તેઓ તથા શ્રીકૃષ્ણ સહપાઠી હતા.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શાલ્વ સાથે યુદ્ધ પ્રદ્યુમ્નના સારથિએ એને શાંત કરતાં કહ્યું, ‘આયુષ્યમાન ! મેં જે પણ કર્યું છે તે સારથિધર્મને અનુરૂપ જ કર્યું છે. યુદ્ધનો નિયમ છે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શિશુપાલનો વિરોધ અને તેનો વધ પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધ : પછી શ્રીકૃષ્ણે યુધિષ્ઠિરને જરાસંધને મારવાનો તે ઉપાય કહી સંભળાવ્યો કે જે ઉદ્ધવે બતાવ્યો હતો. તે મુજબ ભીમ, કૃષ્ણ અને અર્જુન[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાજસૂય યજ્ઞ વિશે વિચારવિમર્શ : એક દિવસ મહારાજ યુધિષ્ઠિર મુનિઓ, બ્રાહ્મણો, વિદ્વાનો તથા ભીમસેન વગેરે ભાઈઓ સાથે રાજસભામાં બેઠા હતા. એમણે બધાની સામે જ શ્રીકૃષ્ણને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણને બંદી રાજાઓનું નિવેદન : એક દિવસની વાત છે, દ્વારકામાં જ્યારે શ્રીકૃષ્ણ રાજસભામાં બેઠા હતા, ત્યારે તેમના દ્વારપાલે આવીને તેમને જણાવ્યું કે એક અજાણી વ્યક્તિ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સત્યભામાનો શ્રીકૃષ્ણ સાથે વિવાહ : શ્રીકૃષ્ણની સાથે આવેલા તેમના મિત્રો બાર દિવસ સુધી ગુફાના દ્વાર પર તેમની રાહ જોતા રહ્યા. પરંતુ જ્યારે તેઓએ જોયું કે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સ્યમન્તક મણિની કથા સત્રાજિત્ નામનો રાજા ભગવાન સૂર્યદેવનો પરમ ભક્ત હતો. સૂર્યદેવે તેની ભક્તિથી પ્રસન્ન થઈને તેને સ્યમન્તક નામનો એક મણિ આપ્યો. તે મણિ સૂર્યના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    પ્રદ્યુમ્નનો જન્મ દેવી સતીએ જે રીતે પોતાના પિતા દક્ષના યજ્ઞમાં અગ્નિદાહ કર્યો હતો તે ઘટના સર્વવિદિત છે. આ ઘટના પછી ભગવાન શંકર હિમાલય પર્વત પર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    વિદર્ભનગરમાં શ્રીકૃષ્ણનું સ્વાગત મહારાજ ભીષ્મકને ખબર પડી કે શ્રીકૃષ્ણ અને બલરામજી એમની કન્યાના વિવાહ જોવા પધાર્યા છે, ત્યારે તેમણે વાજતેગાજતે એમનાં યથોચિત સ્વાગત-સત્કાર કર્યાં. એમણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રુક્મિણીના વિવાહની ચર્ચા અને તેણે શ્રીકૃષ્ણને મોકલેલ સંદેશ : મહારાજ ભીષ્મક વિદર્ભ દેશના અધિપતિ હતા. તેઓ ધર્મભીરુ અને સાધુ સ્વભાવના માનવ હતા. તેઓ હંમેશાં બીજાનું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે યુદ્ધ આવો નિર્ણય કરીને શ્રીકૃષ્ણે સમુદ્રની ભીતર એક આકર્ષક, અદ્‌ભુત અને દુર્ગમ નગરની રચના કરી. આ નગરની રચના અને નિર્માણ દેવતાઓના શિલ્પી વિશ્વકર્માએ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    જરાસંધ સાથે યુદ્ધ કંસને બે રાણીઓ હતી. એકનું આસ્તિ અને બીજીનું નામ પ્રાપ્તિ. પતિના મૃત્યુ પછી એ બન્ને પોતાના પિતા મગધરાજ જરાસંધ પાસે ચાલી ગઈ.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ઉદ્ધવજીની વ્રજયાત્રા ઉદ્ધવજી વૃષ્ણિવંશિયોમાં એક મુખ્ય વ્યક્તિ હતા. તેઓ પરમ બુદ્ધિમાન હતા. તેઓ શ્રીકૃષ્ણના પ્રિય સખા અને મંત્રી પણ હતા. એક દિવસ શ્રીકૃષ્ણે ઉદ્ધવજીનો હાથ[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસનો વધ પરંતુ કંસને માટે આ બધું અસહ્ય બની ગયું. પોતાના બધા શક્તિશાળી સહાયકો મૃત્યુ પામવાથી તે દુ :ખ અને ક્રોધથી અત્યંત વ્યાકુળ થઈ ગયો.[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ચાણૂર અને મુષ્ટિક જેવા પહેલવાનોનો વધ જે સમયે દર્શકોમાં આવી ચર્ચા થઈ રહી હતી, તે સમયે ચાણૂરે શ્રીકૃષ્ણ અને બલરામજીને કહ્યું, ‘નંદનંદન શ્રીકૃષ્ણ અને બલરામજી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ધનુષ્યભંગ શ્રીકૃષ્ણ નગરવાસીઓને મથુરાના ધનુષ્યયજ્ઞનું સ્થાન પૂછતાં પૂછતાં રંગશાળામાં પહોંચ્યા. ત્યાં એમણે ઇન્દ્રધનુષ્યના જેવું એક અદ્‌ભુત ધનુષ્ય જોયું. એ ધનુષ્યને અનેક બહુમૂલ્ય અલંકારોથી સજાવ્યું હતું[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    શ્રીકૃષ્ણનો મથુરાપ્રવેશ બીજે દિવસે બલરામજી તથા ગોવાળિયાઓ સાથે ભગવાન શ્રીકૃષ્ણે મથુરાપુરી જોવા નગરમાં પ્રવેશ કર્યો. બન્ને ભાઈઓના આગમનના સમાચાર આખી મથુરા નગરીમાં ફેલાઈ ચૂક્યા. ત્યાંના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    ગોપીઓની વિરહવેદના પરંતુ આ વાત જ્યારે ગોપીઓએ સાંભળી કે શ્રીકૃષ્ણ મથુરા જાય છે, ત્યારે તે ખૂબ દુ :ખી થઈ ગઈ. તેઓ વ્યાકુળ બની અને આવી[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કેશી અને વ્યોમાસુરનો વધ કંસે મોકલેલ કેશી નામનો દૈત્ય એક ભારે વજનદાર અને મોટા કદાવર ઘોડાના રૂપે અત્યંત વેગથી દોડતો વૃંદાવન આવ્યો. તે પોતાના પગના[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    કંસ અક્રૂરને વૃન્દાવન મોકલે છે નારદજી તો સ્વર્ગ, પૃથ્વી, પાતાળમાં ભમતા ઋષિ. એક વખત તેઓ જ્યારે સમગ્ર બહ્માંડમાં ભ્રમણ કરતા હતા ત્યારે પૃથ્વી પર તેમણે[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    અરિષ્ટાસુરનો વધ અસુરોએ શ્રીકૃષ્ણને મારવાના અસંખ્ય પ્રયત્નો કર્યા, પણ દર વખતે અસુરોનો જ સંહાર થયો. એક વખત અરિષ્ટાસુર નામનો એક અસુર બળદનું રૂપ ધારણ કરીને[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    રાસલીલા શરદ ઋતુ હતી. જુદી જુદી પુષ્પવેલીઓ, ચમેલી પરનાં સુગંધી પુષ્પોની સૌરભથી યમુનાતટનું વાતાવરણ મહેકી રહ્યું હતું. પૂર્ણિમાની રાત હતી. ચંદ્રની રોશની જાણે કે સમગ્ર[...]

  • 🪔 બાલ ઉદ્યાન

    શ્રીકૃષ્ણ

    ✍🏻 સ્વામી રાઘવેશાનંદ

    સુદર્શનનો ઉદ્ધાર એક વાર શિવરાત્રીના પાવનકારી અવસરે નંદબાબા અને બીજા ગોવાળિયાઓ ઘણા આનંદ અને ઉલ્લાસ સાથે બળદગાડામાં બેસીને અંબિકાવનની યાત્રાએ નીકળ્યા. ત્યાં એમણે સરસ્વતી નદીમાં[...]