• 🪔 અધ્યાત્મ

    નિર્ભય બનવાનો ઉપાય

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો?[...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે[...]

  • 🪔

    આત્મવિકાસ - ૩

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ,  એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના[...]

  • 🪔

    આત્મવિકાસ - ૨

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો[...]

  • 🪔

    આત્મવિકાસ

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા યુવાનવિદ્યાર્થીઓ માટે હિતકારી અને એમને[...]

  • 🪔 વેદાંત

    શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔

    વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]

  • 🪔

    આત્મવિકાસ

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા[...]

  • 🪔

    પ્રાર્થના

    ✍🏻 સ્વામી પ્રેમેશાનંદ

    (શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે) (ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય[...]