🪔 અધ્યાત્મ
નિર્ભય બનવાનો ઉપાય
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
april 2021
મનુષ્યને શાંતિનો માર્ગ બતાવવા માટે ભગવાન મનુષ્યોની વચ્ચે મનુષ્ય બનીને શ્રીરામકૃષ્ણનું રૂપ ધારણ કરીને આવ્યા છે- જે આમાં વિશ્વાસ રાખે છે, પછી તેને ભય કેવો?[...]
🪔
આત્મવિકાસ - ૩
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
May 2002
બુદ્ધિ ભલે બધાં કાર્યોની કર્તા હોવા છતાં આપણને એ જોવા મળે છે કે મન અને પ્રાણ આપણી ભીતર હંમેશાં સક્રિય રહે છે. બુદ્ધિ ક્યાં છે[...]
🪔
આત્મવિકાસ - ૩
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
March 2002
પ્રભાગ : ૧ વહાલા વિદ્યાર્થીઓ, એક દિવસ તમારું વિશ્વવિદ્યાલયનું શિક્ષણ પૂરું થશે. પછી તમારે જવાબદારી ભર્યા વિવિધ કાર્યોનો બોજ વહન કરવો પડશે. હવે તમે વિદેશીઓના[...]
🪔
આત્મવિકાસ - ૨
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
February 2002
ત્રીજું સૂચન : ચિત્તવૃત્તિ હવે તમારા જીવન-ઘડતર માટે તમારા પર ઘણી જવાબદારી છે એ વાતથી તમે પૂરેપૂરાં સચેત - માહિતગાર થઈ ગયા હશો. પોતાના જીવનનો[...]
🪔
આત્મવિકાસ
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
January 2002
શ્રી શ્રીમા શારદાદેવીના મંત્રદીક્ષિત સંન્યાસીશિષ્ય તથા રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ અને અભ્યાસુ વિદ્વાનોમાંના એક સ્વામી પ્રેમેશાનંદજી મહારાજે રામકૃષ્ણ સંઘના વિદ્યાર્થીમંદિરોમાં પ્રવેશતા યુવાનવિદ્યાર્થીઓ માટે હિતકારી અને એમને[...]
🪔 વેદાંત
શ્રીશારદાદેવી : વ્યવહારુ વેદાંતનું જીવંત દૃષ્ટાંત
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
December 2000
(શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના વરિષ્ઠ સંન્યાસી બ્રહ્મલીન સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ શ્રીશ્રીમાના મંત્રદીક્ષિત શિષ્ય હતા. એમનો આ લેખ અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘Shri Saradadevi The great wonder’[...]
🪔
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
June 1996
શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]
🪔
વિદ્યાર્થીઓના વ્યક્તિત્વના વિકાસમાં શિક્ષકનો ફાળો
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
April-May 1996
શ્રીશ્રીમા શારદાદેવી પાસેથી મંત્રદીક્ષા મેળવીને એમના વિશેષ કૃપાપાત્ર થયેલા સ્વામી પ્રેમેશાનંદજી મહારાજ (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા થયેલા આ[...]
🪔
આત્મવિકાસ
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
December 1995
(શ્રી શ્રી મા શારદામણિદેવી દ્વારા દીક્ષિત થયેલા અને એમના વિશેષ કૃપાપાત્ર એવા સ્વામી પ્રેમેશાનંદજી (૧૮૮૪-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા. પ્રેમેશ મહારાજના નામથી જાણીતા[...]
🪔
પ્રાર્થના
✍🏻 સ્વામી પ્રેમેશાનંદ
June 1992
(શ્રીરામકૃષ્ણદેવના લીલાચિંતન સાથે) (ઈ.સ. ૧૯૬૭માં પરલોક સીધાવેલા રામકૃષ્ણ સંઘના પરમશ્રદ્ધેય સંન્યાસી, શ્રી. શ્રી.માના કૃપાપાત્ર સંતાન સ્વામી પ્રેમેશાનંદ શ્રીરામકૃષ્ણના ભાવે સર્વપ્રકારે નિરત હતા. તેમના અપૂર્વ ત્યાગ-વૈરાગ્યમય[...]