🪔 આંતરાષ્ટ્રીય યોગદિવસ
યોગાભ્યાસમાં એકાગ્રતા સાધવાના ઉપાય
✍🏻 પ્રકાશભાઈ જોશી
June 2023
(21 જૂન, ‘આંતરરાષ્ટ્રીય યોગદિવસ’ના ઉપલક્ષે શિક્ષકો અને વિદ્યાર્થીઓ માટે સમયોચિત લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક રામકૃષ્ણ મિશન વિવેકાનંદ મેમોરિયલ, વડોદરાના નિષ્ઠાવાન સ્વયંસેવક છે.) એકાગ્રતા[...]
🪔
નેતાજી સુભાષચંદ્ર બોઝની રામકૃષ્ણ મિશન પ્રત્યે શ્રદ્ધા
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
January 2023
સ્વામી ચેતાનાનંદના પુસ્તક ‘Stories of Vedanta Monks’ Vol. 1 માં સમગ્ર રામકૃષ્ણ મઠ-મિશનના કેટલાક પ્રેસિડેન્ટ મહારાજ તેમજ ઘણા વરિષ્ઠ સંન્યાસીઓના જીવન-પ્રસંગોનાં વર્ણન ખૂબ સુંદર રીતે[...]
🪔 દીપોત્સવી
રામકૃષ્ણ મિશનની ૧૨૫મી જન્મજયંતી પ્રસંગે
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
October 2022
(વડોદરામાં ભાવપ્રચાર કેન્દ્ર દ્વારા કેટલાક એકનિષ્ઠ સ્વયંસેવકોની આગેવાની હેઠળ વર્ષો સુધી ગરીબ વસતીમાં દવાખાનાનું સંચાલન કરવાથી માંડી રાહતકાર્ય સુધીનાં અનેક સેવાકાર્યો કરવામાં આવ્યાં હતાં. આ[...]
🪔 પ્રાસંગિક
મહર્ષિ અરવિંદની દૃષ્ટિએ શ્રીરામકૃષ્ણ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોશી
August 2022
શ્રીરામકૃષ્ણ શું હતા? માનવ સ્વરૂપમાં આવિર્ભાવ પામેલ પ્રભુ. પરંતુ એ પ્રકટ સ્વરૂપની પાછળ તેમના બિન-અંગત વ્યક્તિત્વ તથા વૈશ્વિક વ્યક્તિત્વમાં પણ પ્રભુ રહેલા છે. આ વર્ષ[...]
🪔 પ્રાસંગિક
આંતરરાષ્ટ્રીય યોગ દિવસ
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
June 2022
૨૧મી જૂનને ‘આંતરરાષ્ટ્રીય યોગ દિન’રૂપે ઉજવવાની જાહેરાત યુનાઇટેડ નેશન્સ દ્વારા ૨૦૧૪માં થયા પછી સમગ્ર વિશ્વમાં યોગ અંગે જિજ્ઞાસા વધતી જાય છે. સમગ્ર વિશ્વના લોકોમાં યોગનું[...]
🪔 સંકલન
સ્વામીજીના રાજયોગ પરનાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર
✍🏻 શ્રી પ્રકાશભાઈ જોષી
july 2021
સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનોનો સંક્ષિપ્ત સાર યોગ એટલે જોડાણ, મેળાપ, પરમાત્મા સાથે સંબંધ કરાવવાનો ઉપાય. સ્વામી વિવેકાનંદે રાજયોગ વિશે ન્યુયોર્કમાં આપેલાં વ્યાખ્યાનો[...]