🪔 પાર્ષદપ્રસંગ
જ્યાં અવતાર છે, ત્યાં જ સરળતા છે
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2023
(23 જાન્યુઆરી, 2023ના રોજ શ્રીરામકૃષ્ણદેવના માનસપુત્ર અને રામકૃષ્ણ સંઘના પ્રથમ અધ્યક્ષ સ્વામી બ્રહ્માનંદજી મહારાજની પુણ્ય તિથિપૂજા છે. આ પ્રસંગે સ્વામી પ્રભાનંદ લિખિત ‘સ્વામી બ્રહ્માનંદ ચરિત’માંથી[...]
🪔 જીવનચરિત્ર
ભૈરવી બ્રાહ્મણી (યોગેશ્વરી)
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2022
(રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તક ‘દિવ્ય સ્પર્શઃ શ્રીરામકૃષ્ણ સે પહલી મુલાકાતેં’માંથી આ અંશ સાભાર સ્વીકૃત છે. પુસ્તકના લેખક છે શ્રીરામકૃષ્ણ સંઘના સહાધ્યક્ષ પૂજ્યપાદ[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિના ઉપલક્ષમાં પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]
🪔 મૂલ્યલક્ષી શિક્ષણ
વિશ્વશિક્ષક સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2022
(શ્રીરામકૃષ્ણ સંઘના પૂજનીય ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદ મહારાજે સ્વામી વિવેકાનંદની 150મી જન્મતિથિ ઉપલક્ષે પ્રકાશિત ‘જન્મસાર્ધશતવર્ષેર શ્રદ્ધાંજલિ’ નામક બંગાળી પુસ્તકમાં સ્વામીજીના કેળવણી ચિંતન વિશે આ લેખ[...]
🪔
Message
✍🏻 Swami Prabhananda
Swami Vivekananda and Gujarat (2019)
22.12.2018 My dear Swami Nikhileswarananda, It is Swami Vivekananda's vision of a new India more glorious than ever before, seated on her majestic throne as[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
may 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ‘મા, સૌ કહે છે કે મારી ઘડિયાળ બરાબર ચાલે છે. ખ્ર્રિસ્તી, બ્રાહ્મસમાજી, હિંદુ, મુસલમાન, બધા કહે છે કે અમારો ધર્મ સાચો. પણ[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
april 2017
(અનુ. હર્ષદભાઈ પટેલ) ખરું જોતાં, શ્રીરામકૃષ્ણદેવ બધા લોકો સાથે જ્ઞાતિ, સંપ્રદાય કે વ્યક્તિના જીવનની સ્થિતિની ગણના કર્યા સિવાય ભળતા અને જાણે કે તેઓ પોતાના જ[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
march 2017
સર્વદા જગન્નમાતાના પ્રેમમાં તરબોળ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યદર્શનની એક બીજી પ્રાસંગિક ઘટનાનો અહીં ઉલ્લેખ કરવો યોગ્ય છે. જાન્યુઆરી, 1883ની તેમની અનુભૂતિ તેમણે આ પ્રમાણે વર્ણવી હતી :[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
january 2017
શ્રીરામકૃષ્ણદેવ અને આ મસ્જિદ સાથે સંકળાયેલ અન્ય રસપ્રદ પ્રસંગને અહીં નોંધી શકાય. એક દિવસ આ મસ્જિદમાં શ્રીરામકૃષ્ણદેવને ભૂખરા વાળ, દાઢી, મૂછોવાળા એક વૃદ્ધ ફકીરનો ભેટો[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
december 2016
(અનુ. હર્ષદભાઈ પટેલ) હૃદય અમને એમ પણ કહે છે કે ગોવિંદરાયે આતિથ્યનો સ્વીકાર કર્યો તેમજ પંચવટીની છાયા હેઠળ ધ્યાન કરતા રહ્યા અને દક્ષિણેશ્ર્વરના કાલી મંદિરને[...]
🪔 સંશોધન
શ્રીરામકૃષ્ણદેવ અને ઇસ્લામ સાધના
✍🏻 સ્વામી પ્રભાનંદ
october 2016
(અનુ. શ્રીહર્ષદભાઈ પટેલ) શુક્રવાર, ૭ સપ્ટેમ્બર ૧૮૮૩ના રોજ, પોતાની પહેલાંની આધ્યાત્મિક અનુભૂતિઓનાં સંસ્મરણો વાગોળતા શ્રીરામકૃષ્ણદેવ દક્ષિણેશ્વરના પોતાના ઓરડામાં ભક્તો સાથે બેઠા હતા. તેઓએ કહ્યું, "એક[...]
🪔
પ્રભુ મહારાજનું માતૃહૃદય
✍🏻 સ્વામી પ્રભાનંદ
august 2014
૧૯૮૫ની ૨૫મી માર્ચે બેલુર મઠમાં આયોજિત બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી વીરેશ્વરાનંદજી મહારાજ (દસમા પરમાધ્યક્ષ)ની સ્મૃતિસભામાં સહાધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજે આપેલ પ્રવચનનો હિન્દી ગ્રંથ ‘સ્વામી વીરેશ્વરાનંદ[...]
🪔
સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ
✍🏻 સ્વામી પ્રભાનંદ
january 2013
ગતાંકથી આગળ : ‘તારા કુટુંબની સમસ્યાઓનું સમાધાન કરીને પછી મારી પાસે આવ. તને સમાધિ કરતાં પણ ઉચ્ચતર અવસ્થા પ્રાપ્ત થશે.’ શ્રીરામકૃષ્ણનું આ સૂચન ધ્યાનમાં રાખીને[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદના જીવનનું અલ્પજ્ઞાત પ્રકરણ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2012
રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ સ્વામી પ્રભાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ (નવેમ્બર ૧૯૮૭) માં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 પ્રાસંગિક
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2011
શ્રીરામકૃષ્ણ કોણ છે? ઉપર્યુક્ત સમસ્યાનો સામાન્ય જવાબ કે ઉકેલ શોધવા આપણે આર્નોલ્ડ ટોયમ્બી નામના ઇતિહાસકારે ૧૯૪૮માં કરેલ વિધાનને જોઈએ: ‘અમાનવીય પ્રકૃતિ સાથે પનારો પાડવામાં માણસ[...]
🪔 દિપોત્સવી
ચાલો, આપણે શ્રીરામકૃષ્ણને સમજીએ
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2011
‘પ્રબુદ્ધ ભારત’ના જાન્યુઆરી ૨૦૧૧ના અંકમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના મૂળ અંગ્રેજી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં.[...]
🪔 શાસ્ત્ર
ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2010
(ગતાંકથી આગળ) આગળ કહ્યું તેમ ભારતના પુનર્જાગરણ માટેની સ્વામી વિવેકાનંદની આગવી યોજનાનાં વિશેષ પાસાં હતાં. હવે આપણે એની ચર્ચા કરીશું : ૧ : આપણા બીજા[...]
🪔 દિપોત્સવી
ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની પરિકલ્પના-૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2010
રામકૃષ્ણ મિશન, મુંબઈમાં ‘ભારતનું નવજાગરણ અને સ્વામી વિવેકાનંદની આગવી પરિકલ્પના’ વિશેના ૨૨ ડિસેમ્બર, ૨૦૦૧ના રોજ યોજાયેલ પરિસંવાદમાં પોતાના મુખ્ય અને ઉદ્ઘાટન સંભાષણમાં રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ[...]
🪔
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2010
સ્વામી વિવેકાનંદના મૂળભૂત આદર્શો વિશેષ કરીને ભારત માટે આ સદી એ ઘણા મહાન પરિવર્તનની સદી રહી છે. પરંતુ આ બધાં પરિવર્તનો સ્વામી વિવેકાનંદે પ્રસ્થાપિત કરેલ[...]
🪔
શું આપણે સ્વામીજીને સ્વીકાર્યા છે?
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2010
(રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજના જાન્યુઆરી ૨૦૧૦ના ‘બુલેટિન ઓફ ધ રામકૃષ્ણ મિશન ઈન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર’માં મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘હેવ વી[...]
🪔
સ્વામી઼ વિવેકાનંદનું ગ્રામવિકાસનું સ્વપ્ન
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2010
રામકૃષ્ણ મિશન આશ્રમ, નરેન્દ્રપુર દ્વારા પ્રકાશિત ‘સ્વામી વિવેકાનંદઝ વિઝન ઓફ રૂરલ ડેવલપમેન્ટ’ પુસ્તકમાંથી પ્રો. ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદના થોડા અંશો અહીં પ્રસ્તુત છે. સ્વાતંત્ર્ય[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવ આંદોલન પ્રથમ તબક્કો (૧૮૭૨-૧૯૦૫)
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2007
(રામકૃષ્ણ મઠ-મિશનના જનરલ સેક્રેટરી શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ મિશન - સ્વામી વિવેકાનંદ્સ વિઝન એન્ડ ફુલફિલમેન્ટ’ નામના પુસ્તકમાં મૂળ અંગ્રેજીમાં લખેલ લેખ ‘The[...]
🪔
સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર
✍🏻 સ્વામી પ્રભાનંદ
March 2007
ડહાપણ વિનાના જ્ઞાનનો મહાકાય વિસ્ફોટ તથા વિવેકવિહીન પુષ્કળ શક્તિ એ આજના શિક્ષણનાં ભયસ્થાનો છે. એ એક ગંભીર બાબત છે કે માનવજાતની ક્ષિતિજમાં આ સમસ્યાઓ પોતાનો[...]
🪔
સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2007
(ગતાંકથી ચાલું...) આમ, આ ત્રણે વિભાવનાઓ - ક્ષમતા, અભિરુચિ તથા કાબેલિયત - એ શિક્ષણનાં જ આ ત્રણ પાસાઓ ઉપર ભાર મૂકે છે. (૧) ભણતર અથવા[...]
🪔
સ્વામી વિવેકાનંદ - એક મહાન કેળવણીકાર
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2007
સ્વામી પ્રભાનંદજી મહારાજ કોલકાતાની પ્રખ્યાત ‘રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર’ના વડા અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી છે. શ્રીરામકૃષ્ણદેવ તથા સંઘના ઈતિહાસ પરનું તેમનું સંશોધન કાર્ય માટે સારી[...]
🪔
ભારતીય સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદનું પ્રદાન - ૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2005
રામકૃષ્ણમિશન ઈન્સ્ટિટ્યુટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ શ્રીમત્ સ્વામી પ્રભાનંદજીએ બંગાળી ગ્રંથ ‘ચિંતાનાયક વિવેકાનંદ’માં પ્રકાશિત ‘ભારત સંસ્કૃતિતે સ્વામીજીર અવદાન’નો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં.[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2004
શ્રીમા શારદાદેવી શાણપણ અને શક્તિનો એક અસીમ ખજાનો હતાં. એમાંથી સ્વામી વિવેકાનંદ પોતાના ગુરુદેવના જીવનકાર્યની પૂર્તિ માટે અવારનવાર પ્રેરણા મેળવતા. પોતાની મહાસમાધિ પહેલાં શ્રીરામકૃષ્ણદેવે પોતાની[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને તેમનાં અનન્ય માતા - ૧
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2004
Vivekananda The Great Spiritual Teacher નામના પુસ્તકમાં ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના અધ્યક્ષ સ્વામી પ્રભાનંદજીના પ્રસિદ્ધ થયેલ Vivekananda and His ‘Only Mother’ નામના અંગ્રેજી લેખનો શ્રી[...]
🪔
એક શતાબ્દિ પછી અમરગ્રંથ ‘કથામૃત’નું અવલોકન
✍🏻 સ્વામી પ્રભાનંદ
November 2003
મૂળ બંગાળી ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ને ૧૦૧ વર્ષ થઈ ચૂક્યાં છે. વિશ્વભરમાં આ ગ્રંથ અમર બની ગયો છે. આ વિષય પર રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિ. ઓફ કલ્ચર, કોલકાતાના[...]
🪔 પ્રાસંગિક
ભગિની નિવેદિતા અને એમનું ભારત
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2003
સ્વાતંત્ર્યદિન પર્વ નિમિત્તે સ્વામી પ્રભાનંદના અંગ્રેજી પુસ્તક ‘Nivedita of India’ ના અંશોનું શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. નિવેદિતાએ સ્વામી વિવેકાનંદની[...]
🪔
માનવમુક્તિ માટેના વીર યોદ્ધા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી પ્રભાનંદ
December 2002
“Homage to the Legacy of Swami Vivekananda” એ નામે ન્યુયોર્કના હાફ્ટ ઓડિટોરિયમમાં તા. ૨૧ સપ્ટેમ્બર, ૨૦૦૨ના રોજ યોજાયેલ આંતરરાષ્ટ્રિયપરિષદમાં રામકૃષ્ણ મિશન, ઇન્સ્ટિટ્યૂટ ઓફ કલ્ચર, કોલકાતાના[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
March 2002
થોડા દિવસો પહેલાં શારદીય દુર્ગાપૂજા થઈ ગઈ છે. શ્રીરામકૃષ્ણ કલકત્તાના શ્યામપુકુર નામના સ્થળે ભક્તોની સાથે રહે છે. શરીરમાં ગંભીર રોગ છે. ગળામાં કેન્સર થઈ ગયું[...]
🪔
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
February 2002
ડોક્ટર સરકાર અને શ્રીરામકૃષ્ણના વાર્તાલાપનું એક મહત્ત્વનું તથ્ય ‘લીલાપ્રસંગ’માં પ્રકટ થાય છે. સ્વામી સારદાનંદજી લખે છે; ‘ડોક્ટર સાહેબના કિંમતી સમયનો મોટોભાગ અહીં પસાર થતો હોવાને[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
January 2002
(૧૩) શરદઋતુનો સમય હતો.૧ શારદીય દુર્ગાપૂજાનો હર્ષોલ્લાસ કલકત્તાવાસીઓમાં અને શહેરમાં બધે સ્થળે દેખાઈ રહ્યો હતો. પરંતુ શ્યામપુકુરના મકાનમાં, જ્યાં શ્રીરામકૃષ્ણ રહેતા હતા, ત્યાં વાતાવરણ કંઈક[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
October 2001
(૧૦) ઠાકુર શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ છે. તેમની સેવા માટે ભક્તજનો બધો વખત તેમની પાસે જ રહે છે. તરુણભક્તોમાંથી હજુ સુધી કોઈએ ઘરનો ત્યાગ કર્યો નથી. તેઓ[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
September 2001
(૫) આજે મંગળવાર છે. છઠ્ઠી ઓક્ટોબર ૧૮૮૫. સવારે આઠ વાગ્યાની આસપાસ માસ્ટર મહાશય શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા છે. બાજુના કોઈ મકાનમાં વાદ્યસંગીત વાગી રહ્યું[...]
🪔 જીવન ચરીત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 2001
શ્યામપુકુરના મકાનમાં શ્રીરામકૃષ્ણ એ સમયે કલકત્તામાં બાગબજાર, શ્યામબજાર, શ્યામપુકુર વગેરે સ્થળોએ સંસ્કારી લોકો રહેતા હતા. શ્યામબજાર કેટલાક સૈકાઓ જૂનું છે. પહેલાં આ સ્થળનું નામ ચાર્લ્સ[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
July 2001
(૬) ગુરુવાર. આસો સુદ આઠમ. ઓક્ટોબર ૧૮૮૫. સવારનો સમય. માસ્ટર મહાશય નિશાળે જતી વખતે આવ્યા અને એક કલાકથી પણ વધારે સમય બલરામભવનમાં રહ્યા. તેમને ઉદ્દેશીને[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા - ૨
✍🏻 સ્વામી પ્રભાનંદ
June 2001
(૩) આજે સોમવાર છે. ૨૮મી સપ્ટેમ્બર ૧૮૮૫. નિશાળે જતી વખતે માસ્ટર મહાશય શ્રીરામકૃષ્ણની પાસે આવ્યા. લગભગ સાડાનવ વાગ્યાનો સમય હતો. શ્રીરામકૃષ્ણ સ્નાન કરવા જવાની તૈયારી[...]
🪔 જીવન-ચરિત્ર
શ્રીરામકૃષ્ણદેવની અંત્યલીલા
✍🏻 સ્વામી પ્રભાનંદ
May 2001
શ્રી માસ્ટર મહાશયની અપ્રકાશિત રોજનીશીમાંથી શ્રીઠાકુરના બલરામભવનના સાત દિવસ અને શ્યામપુકુરના મકાનમાં ગાળેલા ૪૯ દિવસનું સંક્ષિપ્ત વિવરણ સ્વામી પ્રભાનંદજીએ મૂળ બંગાળીમાં ગ્રંથસ્થ કર્યું છે. એ[...]
🪔
શ્રીરામકૃષ્ણ મિશન : એનું ઐતિહાસિક મિશન
✍🏻 સ્વામી પ્રભાનંદ
April 1998
સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી છે અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બૉડીના સભ્ય છે. તેમણે અંગ્રેજી તેમ જ બંગાળીમાં અનેક ગ્રંથો લખ્યા છે. - સં.[...]
🪔
‘દીકરી, તારી ઇચ્છા પૂર્ણ થશે’
✍🏻 સ્વામી પ્રભાનંદ
August 1992
(એક કુમાર્ગી પતિના પરિવર્તનની કહાણી) (શ્રીમત્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.) શ્રીમતી કૃષ્ણપ્રિયંગિની જ્યારે દરેક પ્રકારના પ્રયત્નો કરવા છતાં પણ[...]
🪔
સ્વામી વિવેકાનંદે પ્રબોધેલ સર્વગ્રાહી હિન્દુ ધર્મ
✍🏻 સ્વામી પ્રભાનંદ
October 1991
શ્રીમદ્ સ્વામી પ્રભાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શાંતિ અને સહિષ્ણુતાને વરેલા આ પ્રાચીન દેશના વિભાજન પછી, અનિચ્છાએ સ્વીકારાયેલ બ્રિટિશ રાજ ગયા[...]