Pareshbhai V Antani
🪔 અધ્યાત્મ
રોમરોમમાં રામકૃષ્ણ
✍🏻 શ્રી પરેશભાઈ વિ. અંતાણી
august 2016
ચોર્યાશી લાખ યોનિમાંથી મનુષ્યની યોનિમાં જન્મ મળવો એ ઘણું ભાગ્યપ્રદ છે. મનુષ્ય જન્મ એવો છે જેમાં પ્રભુને પામી શકાય છે. પરમકૃપાળુ પરમાત્મા દરેકને પોતાના જેવા[...]