🪔 દીપોત્સવી
વિવેકાનંદ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વેલ્યૂ એજ્યુકેશન એન્ડ કલ્ચર
✍🏻 શ્રી પન્નાબહેન પંડયા
October 2022
(શ્રી પન્નાબહેન પંડ્યા રામકૃષ્ણ મિશનની ભાવધારાને વરેલ નિવૃત્ત શિક્ષિકા અને રાજ્ય તથા રાષ્ટ્રિય કક્ષાનાં ‘શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ’ વિજેતા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટની યુવા-પ્રેરણા પ્રવૃત્તિઓમાં તેઓ[...]
🪔 અહેવાલ
મૂલ્યશિક્ષણ એક નવા અભિગમ સાથે
✍🏻 પન્નાબહેન પંડ્યા
may 2017
સ્વામી વિવેકાનંદજીનું એક સ્વપ્ન હતું કે બાળકો ઉત્તમ, ચારિત્રવાન, નિર્ભય બને અને રાષ્ટ્રનિર્માણમાં પોતાનું યોગદાન આપે. આજનાં બાળકો પાસે માહિતીનો ખજાનો છે. પણ જીવન મૂલ્યો[...]
🪔 સંસ્મરણ
બેલુર યાત્રા - એક અધ્યાત્મ યાત્રા - એક અંતર્યાત્રા
✍🏻 શ્રી પન્નાબહેન પંડ્યા
february 2017
(તા. 17 નવેમ્બર, 2016 થી 25 નવેમ્બર, 2016 સુધી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા બેલુરયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.) શ્રીરામકૃષ્ણ ભાવધારાને વરેલા ભક્તો માટે બેલુર મઠની[...]
🪔 પ્રાસંગિક
પૂ. મહાત્મા ગાંધી પર રામકૃષ્ણ-વિવેકાનંદ વિચારધારાનો પ્રભાવ
✍🏻 પન્નાબહેન પંડ્યા
january 2017
મહાપુરુષોનાં જીવન તેમના આયુષ્યનાં વર્ષોથી નહીં પણ તેમણે કરેલાં ઉત્તમ કાર્યોથી મપાય છે. યુગદૃષ્ટા સ્વામી વિવેકાનંદજી માત્ર સાડી ઓગણચાલીશ વર્ષનું ટૂંકું જીવન જીવ્યા પણ એવું[...]
🪔 અહેવાલ
મા શારદા સંસ્કાર શિબિર (સમર કેમ્પ)
✍🏻 પન્નાબહેન પંડ્યા
july 2016
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ઉનાળુ વેકશનમાં દર વર્ષે યોજાતી આ મા શારદા સંસ્કાર શિબિરનું આયોજન આ વર્ષે પણ તા.૨-૫-૧૬ થી તા.૨૯-૫-૧૬ સુધી કરવામાં આવ્યું. તા.૨-૫-૧૬ના[...]
🪔 અહેવાલ
સફળતાનાં સાત સોનેરી સૂત્રો
✍🏻 પન્નાબહેન પંડ્યા
september 2014
૫ સપ્ટેમ્બર આપણા દેશના મૂર્ધન્ય કેળવણીકાર અને પૂર્વ રાષ્ટ્ર પ્રમુખ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનો જન્મદિવસ સમગ્ર દેશમાં ‘શિક્ષક દિન’ તરીકે મનાવવામાં આવે છે. ભારત સરકાર દ્વારા[...]