🪔 પ્રેરક પ્રસંગ
મૃદૂનિ કુસુમાદપિ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
may 2019
કુરુક્ષેત્રના મેદાન પર લડાઈની તૈયારીઓ થઈ રહી હતી. એક બાજુ કૌરવોની છાવણી હતી. કૌરવરાજ દુર્યોધનને સહાય કરવા ઊભેલા ભીષ્મ, દ્રોણ, કૃપાચાર્ય, કર્ણ વગેરેના તંબુઓ છે;[...]
🪔 વાર્તા
યયાતિ રાજા
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
october 2018
યયાતિ રાજા શુક્રાચાર્યની પુત્રી દેવયાનીને પરણ્યો. દેવયાની સાસરે આવી ત્યારે દાનવોના રાજાની કુંવરી શર્મિષ્ઠાને પોતાની સાથે લાવી. દેવયાની શુક્રાચાર્યની એકની એક પુત્રી. શુક્રાચાર્ય દાનવોના ગુરુ[...]
🪔 વાર્તા
સમુદ્રમંથન
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
august 2018
કશ્યપને દિતિ અને અદિતિ બે સ્ત્રીઓ. દિતિના પુત્રો દૈત્યો અને અદિતિના પુત્રો દેવો. દૈત્યો ઉંમરે દેવોથી મોટા. દૈત્યોનું શરીરબળ જુએ તો દેવો ત્રાહિ-ત્રાહિ કરીને નાસી[...]
🪔 વાર્તા
ગજેન્દ્રમોક્ષ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
july 2018
માનવસંસારની ફરતો ક્ષીરસાગર નામનો મોટો મહાસાગર પડ્યો છે. ક્ષીરસાગરનાં મોજાં કયે કિનારે અથડાય છે તે હજી સુધી કોઈએ જાણ્યું નથી. આ સાગરમાં ત્રિકૂટ નામનો એક[...]
🪔 વાર્તા
હંસકાકીયમ્
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2018
ગંગાનદીને કાંઠે એક મોટો વડલો અને વડલાને આશ્રયે પંખીઓની એક મોટી વસાહત. પૂર્વ દિશામાં પ્રભાત ફૂટ્યું. આખી રાતનો મૂંગો વડલો કેમ જાણે આળસ મરડીને ઊભો[...]
🪔 વાર્તા
બ્રહ્માનો ગર્વ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ (પ્રેષક : ભરતભાઈ ના. ભટ્ટ)
may 2018
એક વાર બ્રહ્માને ગર્વ થયો. ‘કેવી મનોહર મારી આ સૃષ્ટિ ! આકાશની સાથે વાતો કરતા આ મોટા પર્વતો, હિમાલયના ખોળામાંથી વહેતી આ ગંગાયમુના, આલેશાન મેદાનો,[...]
🪔 વાર્તા
મુનિ મહારાજ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
april 2018
‘ડાહ્યા સેનાપતિ !’ કાશીરાજ બોલ્યા, ‘તમારી વાત તો બરાબર છે. પણ હવે તો આ મુનિનું નામ સાંભળીને હું થાકી ગયો. જ્યારે જ્યારે તમે પોતે એ[...]
🪔 વાર્તા
વ્યાસ અને જૈમિનિ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
december 2017
( સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) જૈમિનિ વ્યાસ ભગવાનના શિષ્ય. જૈમિનિ પોતાના આશ્રમથી ચાલીને દરરોજ વ્યાસજી પાસે જાય અને ભારતની કથાઓ સાંભળે. એક વાર કથા[...]
🪔 વાર્તા
ઉપમન્યુ
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
october 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય ઋષિના આશ્રમ પર આસો સુદિ દશમનો ચંદ્ર ઊગ્યો. ઋષિ આંગણામાં એક પાટ પર મૃગચર્મ બિછાવી લાંબા પડ્યા છે. પડખે[...]
🪔 અધ્યાત્મ
વિજય કોનો ?
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
september 2017
હિન્દુધર્મની આખ્યાયિકાઓની ભૂમિકા આ ભૂમિકા સૌ પ્રથમ પ્રગટ થયેલી વાર્તા પહેલાં આપવી જોઈએ. પણ અત્યારે આપીએ છીએ એ માટે વાચકો અમને માફ કરશે એવી અપેક્ષા.[...]
🪔 વેદ વાર્તા
આરુણિ
✍🏻 શ્રીનાનાભાઈ ભટ્ટ
june 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ધૌમ્ય નામના એક ઋષિ હતા. એક સુંદર નદીને તીરે તેમનો આશ્રમ. આશ્રમમાં ચારસો-પાંચસો શિષ્યો રહે અને ગુરુ પાસે વેદાધ્યયન કરે.[...]
🪔 અધ્યાત્મ
ભામતી
✍🏻 શ્રી નાનાભાઈ ભટ્ટ
may 2017
(સંક્ષેપકાર : ભરતભાઈ ના. ભટ્ટ) ‘દેવી ! તું કોણ છે?’ વૈદિક સમયના ગામડાના એક નાના ઘરના ઓરડામાં એરંડિયાનો દીવો બળતો હતો. ઓરડાની કચરાની ભીંતો ગારથી[...]
🪔
શીલવંત શિક્ષણ સંસ્થાઓની આધારશિલા
✍🏻 નાનાભાઈ ભટ્ટ
October-November 1994
દક્ષિણામૂર્તિ જેવી કેળવણીની સંસ્થાએ એક વાત ધ્યાનમાં રાખવી જોઈએ. જે સંસ્થા કેળવણી મારફત જીવનના આદર્શો ઊભા કરવા માગતી હોય તે સંસ્થાનું ધ્યેય અને તેનો અમલ[...]