🪔
બાળકોના વ્યક્તિત્વ ઘડતરમાં માતા-પિતાનો ફાળો
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
ઘર-પ્રથમ શાળાઃ બાળકોના વ્યક્તિત્વને ઘડવામાં માતા-પિતા જે ભૂમિકા ભજવે છે, તેની બરોબરી તમામ પુસ્તકો, સેમિનાર અને પ્રવચનો કરી શકતાં નથી. પોતાની દેખરેખ હેઠળ યુવાનોનાં મનને[...]
🪔 દર્શન સંસ્કૃતિ
શ્રીરામકૃષ્ણદેવનું અનન્ય જીવનદર્શન
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
july 2018
મહાન પ્રેરણાદાયી અને કર્મશીલ સ્વામી અભેદાનંદજી મહારાજની 150મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષમાં યોજાયેલ રાષ્ટ્રિય સેમિનારમાં આપણે સૌ એકઠા થયા છીએ. આપણે બધા ભારતીય સંસ્કૃતિની ગૌરવગરિમામય પાસાંને[...]
🪔 ચિંતન
નિષ્ફળતા પણ સફળતાની સીડી છે
✍🏻 સ્વામી મુક્તિમયાનંદ
july 2017
ભારતના સન્માનનીય દીવંગત રાષ્ટ્રપતિ શ્રી ડૉ.અબ્દુલ કલામ વૈજ્ઞાનિકરૂપે વિશ્વવિખ્યાત છે. વિજ્ઞાન જેટલાં જ એમને શિક્ષણમાં રસ-રુચિ હતાં. તેમણે પોતાના એક વક્તવ્યમાં ઋઅઈંક - શબ્દની આવી[...]
🪔
ભાવિ શાળાનું નવલું રૂપ ‘નિસર્ગ નિકેતન’ - મૈસુર
✍🏻 સ્વામી મુક્તિદાનંદ
October-November 1999
સ્વામી મુક્તિદાનંદ શ્રીરામકૃષ્ણ વિદ્યાશાળા, મૈસુરના વહીવટી વડા છે. - સં. પ્રકૃતિ તો બધા પ્રકારના શિક્ષણની જનની છે. બધાં જ્ઞાનનું પ્રારંભિક સ્રોત છે. સ્વામી વિવેકાનંદ કહેતા[...]