• 🪔 ગુરુપૂર્ણિમા

    સત્સંગ સુધા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    (ગુરુપૂર્ણિમા ઉપલક્ષે રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત સામયિક ‘વિવેક જ્યોતિ’ના ઓક્ટોબર-ડિસેમ્બર, 1982માં છપાયેલ લેખનું ભાષાંતર અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે શ્રી નલિનભાઈ મહેતા.[...]

  • 🪔 અધ્યાત્મ

    ઈશ્વરને મેળવવા માટેના સતત પ્રયાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

      એક વખત સ્વામી વિવેકાનંદે સ્વામી તુરીયાનંદને કહ્યું, ‘શું ઈશ્વર શાકભાજી જેવા છે કે તેમને કોઈ વસ્તુના બદલે ખરીદી શકાય?’ શું તમે ઈશ્વરને ખરીદી શકો[...]

  • 🪔 અધ્યાત્મ

    ધર્મ-સાધના

    ✍🏻 સ્વામી માધવાનંદ

    જો તમે ખરેખર જ ઈશ્વરને ચાહતા હો તો ઈશ્વરપ્રાપ્તિના માર્ગમાં બાધારૂપ વાસનાનો ત્યાગ કરવો પડશે. આ રીતે ત્યાગ વિના આધ્યાત્મિક ઉન્નતિ અશક્ય છે. તમારા મનને[...]

  • 🪔 અધ્યાત્મ

    ધ્યાન-અભ્યાસ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    ધર્મનો વ્યાવહારિક દ્રષ્ટિકોણ સૌથી વધુ મહત્વપૂર્ણ છે. આ વ્યાવહારિક જગતમાં આપણે સૌ, ખરેખર તો ધર્મ સાધનામાં આસક્ત(લીન) છીએ. (ધર્મ સાધનાના અનુયાયી છીએ). જે મનુષ્ય હકીકતમાં[...]

  • 🪔

    બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં[...]

  • 🪔 દીપોત્સવી

    બધાં મહત્ અને શુભ તત્ત્વનો સમન્વય એટલે સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના નવમા પરમાધ્યક્ષ અને ભારતીય દર્શનશાસ્ત્ર તેમજ સંસ્કૃતના મહાન પંડિત શ્રીમત્ સ્વામી માધવાનંદજી મહારાજના મૂળ અંગ્રેજીમાં ‘વિવેકાનંદ હીઝ ગોસ્પેલ ઓફ મેન મેઈકિંગ’માં[...]

  • 🪔

    ધ્યાન અને સાધના વિશે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી માધવાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજની ‘વેદાંત કેસરી’ માર્ચ-૧૯૬૬માં મૂળઅંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ પ્રશ્નોત્તરીનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં[...]

  • 🪔 રાષ્ટ્રીય એકતા

    ભારતની રાષ્ટ્રભાષા

    ✍🏻 સ્વામી માધવાનંદ

    શ્રીરામકૃષ્ણ મિશનના નવમા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી માધવાનંદજી મહારાજનો આ લેખ પ્રથમવાર ‘પ્રબુદ્ધ ભારત’ના મે ૧૯૩૦ના અંકમાં આઝાદી પહેલાં પ્રગટ થયો હતો. તે વાતને ૬૦[...]