🪔 વિવેકપ્રસંગ
સ્વામી વિવેકાનંદના શિષ્ય બનવાનો અર્થ શું છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
ટર્ક સ્ટ્રીટ સ્થિત પોતાના નિવાસે રહેવાના સમયે સ્વામી વિવેકાનંદે ઘણા આધ્યાત્મિક પથિકોને માર્ગદર્શન આપ્યું હશે. સ્વામીજીની વિદાય થયા પછી પણ તેઓએ વેદાંતનો અભ્યાસ ચાલુ રાખ્યો[...]
🪔 શ્રીમા શારદાદેવી જીવનચરિત્ર
સશક્તિક અવતાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
જે પ્રમાણે ઠાકુરની પ્રામાણિક જીવની ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’ સારદાનંદજી મહારાજે લખી છે, તે જ પ્રમાણે સ્વામીજીની પ્રમાણભૂત જીવની ‘યુગનાયક’ સ્વામી ગંભીરાનંદજીએ લખી છે. એ જ પ્રમાણે[...]
🪔 સંપાદકની કલમે
તારલાઓનો બનેલો છે આપણો દેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2024
સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળાના બીજા ભાગમાં પ્રકાશિત “બ્રહ્માંડ (સમષ્ટિ)” પ્રવચનના આધારે આ લેખ તૈયાર કરવામાં આવ્યો છે. ઘાટા અક્ષરેથી લખાયેલ વાક્યો સ્વામીજીનાં છે. ગાંધીજીને અહિંસામાં અતૂટ[...]
🪔 વિવેકપ્રસંગ
આધ્યાત્મિક ઉપલબ્ધિ કે પેટનો દુઃખાવો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2024
જૂન 1899થી નવેમ્બર 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદે પશ્ચિમી દેશોની બીજી વાર યાત્રા કરી હતી. આ સમય દરમિયાન તેઓ બે મહિના—એપ્રિલ અને મે, 1900—કેલિફોર્નિયા રાજ્યના આલામેડા[...]
🪔 સંપાદકની કલમે
રઘુવીર કરે તે ખરું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2024
12 માર્ચે શ્રીરામકૃષ્ણ સંઘનાં બધાં કેન્દ્રોમાં શ્રીરામકૃષ્ણદેવની જન્મજયંતી-પૂજા ધૂમધામથી ઉજવાશે. આ શુભ પ્રસંગે આવો, આપણે શ્રીરામકૃષ્ણદેવના પિતા શ્રી ખુદીરામ ચટ્ટોપાધ્યાયની રઘુવીર ભક્તિ વિશે થોડું જાણીએ.[...]
🪔 સંપાદકની કલમે
સંસારચક્ર અને તેનાથી મુક્તિ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2024
જ્યારથી આપણા હૃદયમાં મુમુક્ષુત્વનો ઉદય થયો ત્યારથી આપણે આ સૃષ્ટિના આદિ, અંત, તથા પ્રયોજનનું રહસ્ય શું છે એ પ્રશ્ન કરતા આવ્યા છીએ. સ્વામી વિવેકાનંદના “બ્રહ્માંડ[...]
🪔 સંપાદકની કલમે
હિમાલયમાં ગંગાનો ‘હર હર’ નાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2024
સ્વામી વિવેકાનંદ જ્યારે હિમાલયમાં પરિવ્રાજક રૂપે ભ્રમણ કરી રહ્યા હતા ત્યારની વાત છે. અલ્મોડાના માર્ગે એમણે રાતવાસા માટે અલ્મોડાથી નજીક જ કાકડીઘાટે એક ઝરણાને તીરે[...]
🪔
સાયન્સ ક્રિસ્પર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
1. આધુનિક જિનેટિક્સનો ઇતિહાસ: આધુનિક જિનેટિક્સ (જનીનવિદ્યા) નો પાયો 19મી સદીમાં ગ્રેગોર મેન્ડેલ નામના ઑસ્ટ્રિયન સાધુએ નાખ્યો હતો. વટાણાના છોડ સાથે સંવર્ધન પ્રયોગો દ્વારા, મેન્ડેલે[...]
🪔 વિવેકપ્રસંગ
રસોડામાં વેદાંત રાંધતા સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં વેદાંત-પ્રચાર કરવાના સમયે સ્વામી વિવેકાનંદની આસપાસ કેટલાક એકનિષ્ઠ અનુયાયીઓ એકત્ર થયા હતા. એમાંનાં એક હતાં, શ્રીમતી એડિથ એલન. સ્વામીજી સાથેના એમના કેટલાક[...]
🪔 સંપાદકની કલમે
સ્વર્ગનો રસ્તો નરકમાંથી પસાર થાય છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2023
સ્વામી વિવેકાનંદ કહે છે: “સત્યને કેવળ સત્ય માટે જ શોધો. આનંદની શોધ કરશો નહીં. આનંદ એની મેળે આવે તો ભલે પણ આનંદની શોધ તમારું પ્રલોભન[...]
🪔 સંપાદકની કલમે
રામકૃષ્ણ સંઘમાં ધ્યાન - જપ, ધ્યાન, અને પ્રાર્થના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2023
ધ્યાનનો પરિચય ધ્યાનનો સામાન્ય અર્થ થયો, કોઈ પણ એક વસ્તુ કે વિચાર ઉપર મનને એકાગ્ર કરવું. પતંજલિ ઋષિ યોગસૂત્રના ‘વિભૂતિપાદ’માં આ પ્રક્રિયાને ત્રણ સોપાનોમાં વર્ણવે[...]
🪔 વિવેકપ્રસંગ
એકાગ્રતા અને સંયમનો પ્રભાવ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
સ્વામીજીના અનુયાયીઓની નિષ્ઠા ફેબ્રુઆરીથી એપ્રિલ, 1900 દરમિયાન સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં વેદાંત-પ્રચાર કરી રહ્યા હતા. એ સમય દરમિયાન તેઓએ ટર્ક સ્ટ્રીટ નામક[...]
🪔 સંપાદકની કલમે
સ્વતંત્રતા તથા અનુશાસનનું સંતુલન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2023
ખોટી સ્વતંત્રતા સ્વામી વિવેકાનંદ કહે છે, “નામ અને રૂપની બાબતમાં મુક્તિ કદાપિ સાચી ન હોઈ શકે; એ તો માત્ર માટી છે, જેમાંથી આપણે (ઘડાઓ) બન્યા[...]
🪔 અંતરિક્ષ વિજ્ઞાન
અવકાશી ઝરણું
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
અવકાશી બતક અંતરિક્ષનું નિરીક્ષણ કરી એનું વર્ણન કરવામાં વૈજ્ઞાનિકો કલ્પનાશક્તિનો કેવો ઉપયોગ કરે છે, એનું સુંદર ઉદાહરણ છે પેલિકન નેબ્યુલા (pelican અર્થાત્ બતક). નેબ્યુલાનો અર્થ[...]
🪔
ધ્યાનમૂર્તિ વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
એક દિવસની વાત છે. સ્વામી વિવેકાનંદ કેલિફોર્નિયા રાજ્યમાં યોગ અને વેદાંત શીખવી રહ્યા હતા. એમના અનુયાયી મિસિસ હેન્સબ્રો કહે છે, “આલામેડામાં મારું મન કોઈક કારણસર[...]
🪔 સંપાદકની કલમે
આપણે પ્રદીપ છીએ અને જ્વલન છે આપણું જીવન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
September 2023
સ્વામી વિવેકાનંદ કહે છેઃ “આપણે પ્રદીપ છીએ અને આપણા જ્વલનને આપણે ‘જીવન’ કહીએ છીએ. જ્યારે પ્રાણવાયુ મળતો બંધ થાય, ત્યારે દીવો ઓલવાઈ જાય. આપણે તો[...]
🪔 શ્રીરામકૃષ્ણ કથા અમૃત
શ્રીરામકૃષ્ણના પ્રથમ પ્રેમોન્માદ અવસ્થાની વાત - ૧૮૫૮ - ૧
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
આપણે થોડા થોડા સમયે વિષયવસ્તુમાં ફેરફાર કરીએ છીએ. કે જેથી સૌને ઠાકુર, મા, સ્વામીજી અને તેમના અંતરંગ શિષ્યો બધા વિશે જાણવા મળે. આજે આપણે કથામૃતથી[...]
🪔 વિવેકપ્રસંગ
સ્વામીજી મારા માટે ધ્યાન કરે છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2023
22 ફેબ્રુઆરી, 1900ના રોજ સંધ્યાકાળે સ્વામી વિવેકાનંદ અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના સાન ફ્રાંસિસ્કો શહેરમાં આવી પધાર્યા. 11 સપ્ટેમ્બર, 1893ના એ ઐતિહાસિક દિવસે સ્વામીજી શિકાગો ધર્મ મહાસભામાં[...]
🪔 સંપાદકની કલમે
ચંચળતાનો રોગ અને તેનું નિદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
August 2023
જ્ઞાન અને સત્ય સ્વામી વિવેકાનંદ કહે છે: “કેવળ જ્ઞાન જ આપણને પૂર્ણ બનાવે છે. જે સત્યરૂપી ઈશ્વરને ભક્તિપૂર્વક અનુસરે, તેની પાસે સત્યરૂપી ઈશ્વર પ્રગટ થાય.”[...]
🪔
‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’નો ઉદય
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
આજનો યુગ છે ‘આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ’ (AI)નો. જીવનના પ્રત્યેક ક્ષેત્ર—બેંકિંગ, શિક્ષણ, મેન્યુફેક્ચરિંગ, લેખન, અને ચિત્રકલાથી લઈ યુદ્ધક્ષેત્ર સુધી એ પાંખો પ્રસારી રહ્યું છે. અને હજુ તો[...]
🪔 વિવેક પ્રસંગ
સ્વામીજીની આંખો, જાણે કે ખરતા તારા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
જગતને ઈશુનો સંદેશ 11 માર્ચ, 1900ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોમાં ‘જગતને ઈશુનો સંદેશ’ વિષય ઉપર પ્રવચન આપ્યું હતું, જેમાં સ્વામીજી કહે છેઃ “એકની પાછળ[...]
🪔 સંપાદકની કલમે
હું તો છું જ્યોતિર્મય આત્મસ્વરૂપ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
July 2023
સ્વામી વિવેકાનંદ કહે છે, “માનવી આત્મા તરીકે ખરેખર મુક્ત છે, પરંતુ મનુષ્ય તરીકે બદ્ધ છે—ભૌતિક પરિસ્થિતિઓ અનુસાર બદલાયા કરે છે. મનુષ્ય તરીકે તે એક યંત્ર[...]
🪔 વિવેક પ્રસંગ
આઈડા આન્સેલની સાધના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદની પ્રથમ વિદેશયાત્રા દરમિયાન ભવિષ્યની પેઢી માટે એમનાં પ્રવચનો લિપિબદ્ધ કરી રાખવા માટે ડિસેમ્બર, 1895માં ગુડવીનની નિમણૂક કરવામાં આવી હતી. ગુડવીન એક સારા શીઘ્ર[...]
🪔 સંપાદકની કલમે
ધર્મક્ષેત્રે હૃદિક્ષેત્રે...
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
June 2023
સ્વામી વિવેકાનંદ મહાભારતના યુદ્ધની સમજણ આપતા કહે છે, “‘આત્માઓના સ્વામી’ શ્રીકૃષ્ણ, ગુડાકેશ ‘નિદ્રાના સ્વામી’ (જેણે નિદ્રા ઉપર વિજય મેળવ્યો છે તે) અર્જુનને ઉપદેશ આપે છે.[...]
🪔 સંપાદકની કલમે
‘હું’ નહીં પણ ‘તું’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
May 2023
1 મે, 1897ના રોજ સ્વામી વિવેકાનંદે ‘આત્મનો મોક્ષાર્થં, જગત્ હિતાય ચ’રૂપી બેવડા આદર્શના પાયા ઉપર ‘રામકૃષ્ણ મિશન’ની સ્થાપના કરી હતી. ત્યારથી લઈ આજ સુધીની 125[...]
🪔 વિવેકપ્રસંગ
માટીમાં ધરબાયેલાં બીજ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
ધર્મચક્ર-પ્રવર્તન સ્વામી વિવેકાનંદે કાશીપુરમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી હતી. ત્યાર બાદ શ્રીરામકૃષ્ણે એમને કહ્યું હતું, ‘કેમ, માએ તો આજે તને સઘળું બતાવી દીધુંને? પણ ચાવી[...]
🪔 સંપાદકની કલમે
તિથિ, વાર, નક્ષત્રની સાર-અસારતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
April 2023
શ્રીરામકૃષ્ણના ભક્તોમાં બધાનું એક વિશિષ્ટ કાર્ય હતું. પ્રત્યેક ભક્તનું, ભલે એ સંન્યાસી હોય કે ગૃહસ્થ, એક અદ્વિતીય પાસું હતું, એક વિશિષ્ટ માનસિક ગઠન હતું. શ્રીરામકૃષ્ણની[...]
🪔
આત્માની ભાષા એક છે, પ્રજાઓની ભાષા અનેક છે
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
મિ. એલન થોમસનાં સંસ્મરણો ડિસેમ્બર, 1899 થી મે, 1900—આ 6 મહિના દરમિયાન સ્વામી વિવેકાનંદે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાં પ્રવચનો અને વર્ગ-વ્યાખ્યાનો દ્વારા વેદાંતનો ઉપદેશ આપ્યો હતો.[...]
🪔 સંપાદકની કલમે
હું ગાડી, તમે ‘એન્જિનિયર’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
March 2023
આપણે ગુજરાતીમાં કહીએ છીએ— ‘ભણતર’ અને ‘ગણતર’. ઘણા લોકો ભણે ખરા પણ ગણે નહીં. એટલે જીવનની નાની નાની મુસીબતો સામે નાસીપાસ થઈ જાય. ઠાકુર એક[...]
🪔 વિવેકપ્રસંગ
એક રમૂજી પ્રશ્નોત્તરી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
લોકપ્રિય સ્વામીજી ફેબ્રુઆરી ૨૫, ૧૯૦૦ના રોજ સ્વામી વિવેકાનંદે સાન ફ્રાંસિસ્કોની પાસે આવેલ ઓકલેન્ડ શહેરમાં ભરાયેલ ધર્મ મહાસભામાં ‘આધુનિક જગત ઉપર વેદાંતનું ઋણ’ એ વિષય ઉપર[...]
🪔 સંપાદકની કલમે
“ફૂટ, ફાટ, ઇટ, મિટ! - ૧”
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
February 2023
આપણા મિત્રો, સગાંસંબંધીઓ, સહકર્મીઓ વગેરેનો આપણા ચરિત્ર ઉપર કેવો પ્રભાવ પડે છે એ સમજાવવા માટે શ્રીરામકૃષ્ણ એક મજાની ઉપમા આપે છે. તેઓ કહે છે કે[...]
🪔 વિવેકપ્રસંગ
દૃઢનિશ્ચયી બનો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2023
સ્વામી વિવેકાનંદે બે વખત પશ્ચિમની મુલાકાત લીધી હતી. મે, 1893 થી ડિસેમ્બર, 1896 દરમિયાનની પ્રથમ મુલાકાતમાં સ્વામીજીએ શિકાગો ધર્મ મહાસભામાં ઉપસ્થિત શ્રોતાઓને ‘અમેરિકન બહેનો અને[...]
🪔 સંપાદકની કલમે
સત્યનો માર્ગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
January 2023
જાન્યુઆરી, 2023માં આપણને બે મહોત્સવ ઉજવવાનો લહાવો મળવાનો છે. ૧૨ જાન્યુઆરીએ અંગ્રેજી કેલેન્ડર અનુસાર સ્વામી વિવેકાનંદનો જન્મ દિવસ “રાષ્ટ્રીય યુવા દિવસ” રૂપે સમગ્ર ભારતમાં ઉજવાય[...]
🪔 વિવેકાનંદ પ્રસંગ
સાન ફ્રાંસિસ્કોમાં સ્વામી વિવેકાનંદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2022
અમેરિકાનું કેલિફોર્નિયા રાજ્ય આજે ઉદ્યોગ, સૃજનશીલતા, વિજ્ઞાન, અને તકનીકીના ક્ષેત્રમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. અહીં કાલટેક (CALTECH-California Institute of Technology), સ્ટેનફોર્ડ (Stanford University), યુ.સી.[...]
🪔 સંપાદકની કલમે
નારી સશક્તિકરણ અને શ્રીમા શારદાદેવી
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
December 2022
15 ડિસેમ્બર, 2022ના રોજ શ્રીમા શારદાદેવીનો જન્મતિથિ મહોત્સવ છે. આ શુભ અવસરે આવો, આપણે ભારતમાં નારી સશક્તીકરણનું એક આકલન કરીએ. ભારતની નારીઓ આજના ભારતમાં આપણે[...]
🪔 વિવેકપ્રસંગ
અમેરિકામાં ભારતનું અપમાન અને સ્વામીજીનો શૌર્યપૂર્ણ પ્રતિકાર
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
અમેરિકામાં વેદાંત પ્રચાર સ્વામી વિવેકાનંદ માટે સહજ ન હતો. એક તો ભારત ગુલામ દેશ, એમાં પણ જો એક ભારતીય વિશ્વના સહુથી સમૃદ્ધ દેશમાં આવીને એમ[...]
🪔 સંપાદકની કલમે
સ્વામી વિવેકાનંદનો અક્ષરદેહ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
November 2022
મા સારદા જો કોઈ સાધુમાં ભક્તિ અને વૈરાગ્યની સાથે જ્ઞાનનો સંગમ જોતાં તો તેઓ તે સાધુ વિષે કહેતાં, “હાથીના દાંત સોનાથી મઢેલા હોય એવો સાધુ.”[...]
🪔 દીપોત્સવી
સ્વામી અખંડાનંદનો સેવાયજ્ઞ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
સ્વામી વિવેકાનંદના ગુરુભાઈઓમાં એક હતા અલ્પવયસ્ક બાલ-બ્રહ્મચારી સ્વામી અખંડાનંદ. જ્યાં સ્વામીજીના કેટલાક ગુરુભાઈઓ સેવાયજ્ઞને સંશયાત્મક દૃષ્ટિએ જોતા હતા ત્યાં અખંડાનંદજી સર્વપ્રથમ ગુરુભાઈ હતા કે જેમણે[...]
🪔 દીપોત્સવી
નિવેદિતા કન્યા વિદ્યાલય: ભારતમાં આધુનિક સ્ત્રીશિક્ષણની પહેલ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
‘અમારા દેશની સ્ત્રીઓ માટે મારા મનમાં યોજના છે. મારો વિચાર છે કે આ કાર્યમાં તમે મને મોટી સહાય કરશો.’ સ્વામી વિવેકાનંદનું આ વિધાન તો નિવેદિતાને[...]
🪔 દીપોત્સવી
મા શારદા દેવીનાં સેવાકાર્ય-સમર્થન અને આશીર્વાદ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
હજુ પણ સ્વામી વિવેકાનંદ આરંભિત સેવાકાર્ય તથા મિશનની સ્થાપના વિશે કેટલાક ભક્તોના મનમાં સંશય હતો. આ ભક્તોમાંના એક હતા ‘શ્રીમ’ના નામે પરિચિત મહેન્દ્રનાથ ગુપ્ત. શ્રીરામકૃષ્ણે[...]
🪔 દીપોત્સવી
મિશનની સામે પ્રથમ પડકાર: પ્લેગ-રાહત
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
મિશનની સ્થાપના થતાંની સાથે જ આપણી સમક્ષ એક વિકટ પડકાર આવીને ઉપસ્થિત થયો. કોલકાતામાં પ્લેગની મહામારીનું વિષ ફેલાયું. કોરોનામાં આપણે જોયું કે અતિ ચેપી બીમારીઓ[...]
🪔 દીપોત્સવી
શું નિ:સ્વાર્થ સેવાથી ઈશ્વર પ્રાપ્તિ થઈ શકે?
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
સર્વ ત્યાગી સંન્યાસીઓ, જેમણે ‘બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા’ના વેદાંતિક સિંહ-પડકારને સાદ આપીને ગૃહ-સંસાર ત્યાગ કર્યો છે, એમને માટે શું સંસારમાં રહેલ દુ:ખની એક સામયિક સત્તા[...]
🪔 દીપોત્સવી
1 મે, 1897, રામકૃષ્ણ મિશનની સ્થાપના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
છેવટે એ શુભ ઘડી આવી ઉપસ્થિત થઈ. ૧ મે, ૧૮૯૭ના રોજ શ્રીરામકૃષ્ણદેવના એકનિષ્ઠ ભક્ત બલરામ બસુના ઘરે સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ અને સંન્યાસી ભક્તોની સભાનું[...]
🪔 દીપોત્સવી
કન્યાકુમારી: ભારતના ભાગ્યવિધાતા
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
નવસંન્યાસી સંઘ વેદાંત અને શ્રીરામકૃષ્ણ-વાણી-પ્રચાર તો અવશ્ય કરશે જ. પણ સાથે જ નરેન્દ્રના અંતર-મનમાંથી એક અસ્ફુટ નાદ ઘોષિત થઈ રહ્યો હતો: શ્રીરામકૃષ્ણ અભિનવ પ્રકાશના વાહક[...]
🪔 દીપોત્સવી
કર્મયોગનો આદર્શ
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
સાધનાના રૂપમાં કર્મ હિંદુ ધર્મ માટે નવીન નથી. ગીતામાં ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે कर्मण्येवाधिकारस्ते मा फलेषु कदाचन। मा कर्मफलहेतुर्भूर्मा ते सङ्गोऽस्त्वकर्मणि॥२-४७॥ ‘કર્મ ઉપર જ[...]
🪔 દીપોત્સવી
વિશાળ વડલાના વૃક્ષ સમાણો
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
ક્રમે, શ્રીરામકૃષ્ણની જીવનલીલાનો અંતિમ અધ્યાય આવી ઉપસ્થિત થયો. ભક્તોને મનપ્રાણ ભરી આશીર્વાદ આપીને પ્રભુ સ્વલોકે પ્રયાણ કરવા ઉપસ્થિત થયા. ગળાના અસાધ્ય રોગે એમનું શરીર અસ્થિચર્મસાર[...]
🪔 દીપોત્સવી
‘શિવજ્ઞાને જીવસેવા’
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
પરંતુ શ્રીરામકૃષ્ણ માટે અન્નદાન અને જ્ઞાનદાન કરતાં પણ વધારે મહત્ત્વનું કાર્ય હતું એમનાં પદચિહ્નો પર ચાલીને “આત્મનો મોક્ષાર્થં જગત્ હિતાય ચ”ના આદર્શે પોતાના જીવનનું ગઠન[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું જ્ઞાનદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણ અવતર્યા હતા વિશ્વમાં આધ્યાત્મિક ચેતનાનો સંચાર કરવા માટે. પરંતુ નશ્વર મનુષ્યદેહ હંમેશાં જન્મ-મૃત્યુ-જરા-વ્યાધિરૂપ પ્રકૃતિથી ગ્રસ્ત રહેવાનો. સમયકાળે, પોતાના શરણમાં આવેલ[...]
🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણદેવનું અન્નદાન
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
શ્રીરામકૃષ્ણનું લીલાસ્થળ હતું દક્ષિણેશ્વર કાલીમંદિર. મંદિરના સંચાલક શ્રી મથુરનાથ વિશ્વાસ હતા પ્રભુના વીર ભક્ત. ઠાકુરનો પ્રત્યેક ઇશારો હતો એમના માટે ચરમ આદેશ. તેઓ ઠાકુરને અતિસ્નેહે[...]
🪔 દીપોત્સવી
દીપોત્સવી અંકની પ્રસ્તાવના
✍🏻 સ્વામી કૃષ્ણસખાનંદ
October 2022
રામકૃષ્ણ મિશનની સ્થાપના એ ધર્મ અને માનવતાના ઇતિહાસમાં એક મહત્ત્વનો પડાવ છે. પાપી, તાપી, પદદલિતો માટે રોવાવાળા તો ઘણા છે; પોતાનું અન્ન ત્યજી એમને એક[...]