🪔 દીપોત્સવી
શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટનું અનન્ય સાહિત્ય-પ્રચાર કાર્ય
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
October 2022
(શ્રી કૌશિકભાઈ ગોસ્વામી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એક ઉત્સાહી કાર્યકર્તા છે. યુવા-પ્રેરણા, રાહતકાર્ય, પુસ્તક વેચાણ, વગેરે પ્રવૃત્તિઓમાં તેઓનું મહત્ત્વનું યોગદાન છે. -સં.) શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા[...]
🪔 અહેવાલ
પ્રાચીન ગુરુકુલ પરંપરાનું મૂલ્યલક્ષી શિક્ષણ-પ્રશિક્ષણ
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
january 2020
સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘શ્રદ્ધા, શ્રદ્ધા, શ્રદ્ધા; પોતાનામાં શ્રદ્ધા, ઈશ્વરમાં શ્રદ્ધા ! મહત્તાનું આ જ રહસ્ય છે. તમને તમારા પોતાનામાં શ્રદ્ધા નહીં હોય તો તમારે[...]
🪔 અહેવાલ
નર્મદાતટે ધ્યાન-જપ શિબિર
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
may 2017
અહેતુક કૃપાસિંધુ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ, શ્રી શ્રીમા, સ્વામીજી અને મા નર્મદાની કૃપાથી રામકૃષ્ણ મિશન, વડોદરા દ્વારા આયોજિત પતિતપાવની પુણ્ય સલિલા મા નર્મદાના તટ પર આનંદમયી આશ્રમ,[...]
🪔 યુવજગત
તમે સર્વ શક્તિમાન છો
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
september 2016
સ્વામી વિવેકાનંદ કહે છે કે તમે સર્વ શક્તિમાન છો, બધી જ શક્તિ તમારી અંદર રહેલી છે. તમે પોતાની શક્તિને અભિવ્યક્ત ન કરી શકો, ત્યારે નિષ્ફળ[...]
🪔 પ્રેરણાં
મુશ્કેલીઓથી ડરો નહીં
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
july 2016
આપણે દૈનંદિન જીવનમાં બહુવિધ પડકારોનો સામનો કરવો પડે છે અને આપણી માનસિક પરિસ્થિતિ અનુસાર તેની વિવિધ પ્રકારે પ્રતિક્રિયા કરીએ છીએ. સ્વામી વિવેકાનંદ આપણને પ્રત્યેક પરિસ્થિતિમાં[...]
🪔 વિદ્યાર્થી જગત
આત્મવિશ્વાસ
✍🏻 શ્રી કૌશિકભાઈ ગોસ્વામી
may 2016
સ્વામી વિવેકાનંદ વારંવાર પોતાના પ્રવચનમાં આત્મવિશ્વાસ જગાવવાનો ઉલ્લેખ કરે છેે. સ્વામીજી કહે છે કે જો તમને તમારી પોતાની જાતમાં વિશ્વાસ નથી તો તમારા જેવું આ[...]