🪔 પ્રેરક કથા
શાશ્વતની શોધ
✍🏻 જયશ્રીબહેન પી. અંજારિયા
october 2016
જ્યારે આપણે દુ :ખમાં કે કોઈ મુશ્કેલીમાં હોઈએ ત્યારે દૂર દૂર સુધી શોધવા છતાં પણ પરમાત્મા આપણને ક્યાંય મળતા નથી. પરંતુ આપણે જ્યારે આનંદમગ્ન હોઈએ[...]
🪔 પ્રાસંગિક
મહાકુંભ પર્વ
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
july 2016
આ વખતે ઉજ્જૈનમાં કુંભમેળો યોજાયો. અખાત્રીજના દિવસે દ્વિતીય શાહીસ્નાન પણ યોજાયું. કરોડો શ્રદ્ધાળુઓએ આ અનોખા મેળાનો લાભ લીધો. સેંકડો વર્ષ પહેલાં કોઈ પ્રસારણ માધ્યમની આધુનિક[...]
🪔 પ્રાસંગિક
અવતાર
✍🏻 શ્રી જયશ્રીબહેન પી. અંજારિયા
may 2016
આપણે સામાન્ય માનવી આપણી સમજ પ્રમાણે એટલું જાણીએ છીએ કે યુગે યુગે કોઈ દિવ્યતત્ત્વનું આ પૃથ્વી પર અવતરણ થાય છે, જેને આપણે ‘અવતાર’ કહીએ છીએ.[...]
🪔 પ્રાસંગિક
સંવાદ અને વિવાદ
✍🏻 શ્રીજયશ્રીબહેન પી. અંજારિયા
april 2016
તર્ક, વિવાદ અને ખંડનથી ન તો કોઈ સંવાદ થયો છે, ન થઈ શકે છે. સંવાદનો અર્થ છે : બે હૃદયોની વાતચીત. વિવાદનો અર્થ છે :[...]