• 🪔 ઉત્સવ

    બુદ્ધપૂર્ણિમા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    હિંદુ ધર્મમાં અવતારવાદ એક વિશિષ્ટ લાક્ષણિકતા છે. હિંદુ ધર્મમાં દસ અવતારો, ચોવીસ અવતારો ઇત્યાદિનો ઉલ્લેખ છે. આ અવતાર-સૂચિમાં ભગવાન બુદ્ધનો સમાવેશ થયેલો છે. તેઓ કરુણાવતાર[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીરામ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (17 એપ્રિલ, રામનવમીના શુભપ્રસંગે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. લેખક શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના એકનિષ્ઠ સ્વયંસેવક છે. - સં.) વેદાંતના ‘અન્વય’ અને ‘વ્યતિરેક’ સિદ્ધાંતાનુસાર શ્રીરામકૃષ્ણના[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન શિવ અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (લેખક શ્રી હર્ષદભાઈ પટેલ રામકૃષ્ણ સંઘ સાથે વર્ષોથી જોડાયેલ છે. તેઓ એક સંનિષ્ઠ સેવક છે. -સં.) શ્રીરામકૃષ્ણના જીવનમાં શિવ-તત્ત્વ પૂર્ણતઃ ઓતપ્રોત છે. શ્રીરામકૃષ્ણના આવિર્ભાવમાં શિવ-તત્ત્વ[...]

  • 🪔 ભક્તચરિત

    વૈષ્ણવચરણ પંડિત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવના જીવનકાળ દરમિયાન તેમને વિભિન્ન ક્ષેત્રોના વિશિષ્ટ મહાનુભાવોનો સંયોગ થયો હતો. અવતારોના દિવ્ય જીવનની આ જ વિશિષ્ટતા છે. સાહિત્ય અને ધાર્મિક ક્ષેત્રે અસાધારણ પાંડિત્ય ધરાવનાર[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીરામકૃષ્ણ સમીપે

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (સંપાદકની નોંધ - એક દાયકાથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, પ્રકાશન વિભાગની લેખન-સાધનામાં અલ્પ આહુતિ પ્રદાન કરવાનું મને સદ્‌ભાગ્ય મળ્યું છે. આ સાધના બે અધ્યાયમાં વિભાજિત છે. શ્રીરામકૃષ્ણ[...]

  • 🪔 પુસ્તક સમીક્ષા

    શ્રીમા શારદાદેવીની દિવ્યલીલા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (૨૦૨૨ના મધ્‍યભાગમાં મેં શ્રી હર્ષદભાઈ પટેલને સ્વામી ચેતનાનંદ કૃત ‘Sri Sarada Devi and Her Divine Play’ પુસ્તક ભાષાંતર કરવા માટે આપ્યું હતું. હું પોતે થોડું[...]

  • 🪔 પ્રાસંગિક

    હનુમાનજીનો આદર્શ— સેવા અને ઇન્દ્રિયનિગ્રહ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (6 એપ્રિલના રોજ હનુમાન જયંતી છે. એ ઉપલક્ષે આ લેખ આપની સમક્ષ પ્રસ્તુત છે. - સં.) સ્વામી વિવેકાનંદના શિષ્ય શરદચંદ્ર ચક્રવર્તીએ સ્વામીજીને એક વાર પૂછ્યું,[...]

  • 🪔 દીપોત્સવી

    રામકૃષ્ણ મિશન અને શ્રીરામકૃષ્ણ કથામૃત

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    (હર્ષદભાઈ ધાર્મિક સાહિત્યના વાંચનમાં ઊંડો રસ ધરાવે છે અને ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના પ્રકાશન વિભાગમાં શ્રીરામકૃષ્ણ જ્યોત અને પુસ્તકોનું સંપાદન કરે છે. સાથે જ[...]

  • 🪔 શાસ્ત્ર

    પરમેશ્વરની સર્વવ્યાપકતા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    ભારતવર્ષનો યથાર્થ ઇતિહાસ પુરાણ છે. પુરાણોમાં જ ભારતીય સંસ્કૃતિ, સભ્યતા, જીવનદર્શન વગેરે સમાવિષ્ટ છે. વેદોનો મહિમા અપાર છે પરંતુ તે દુર્બાેધ છે, જ્યારે પુરાણોમાં સમસ્ત[...]

  • 🪔 અધ્યાત્મ

    સાધના

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનનું મૂળભૂત અંગ છે સાધના. આ પદનો અર્થ છે અભ્યાસ. સિદ્ધિ કે ફળપ્રાપ્તિના ઉદ્દેશસહ પ્રયાસ એટલે સાધના. ઈશ્વરપ્રાપ્તિ જ માનવજાતનું પરમ ધ્યેય છે, એની[...]

  • 🪔 અધ્યાત્મ

    સદ્ગુરુ અને શિષ્ય

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    આધ્યાત્મિક જીવનયાપન કરવા માટે સદ્ગુરુની આવશ્યકતા છે. સાધારણ સાધકને પોતાના પૂર્વજન્મની પ્રવૃત્તિઓ અને વર્તમાન અધિકારનો ખ્યાલ હોતો નથી. વળી, શુદ્ધ બુદ્ધિ પણ હોતી નથી કે[...]

  • 🪔 અધ્યાત્મ

    યોગ વિવરણ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    ‘યોગ’માં રૂઘ્ર ધાતુ હોવાથી ચિત્તને એકાગ્ર કરવું-જોડવું-એકત્ર કરવું એવો અર્થ થાય છે. સાધકનો જે ક્રિયા સાથે સંબંધ હોય છે, તે અનુસાર તે યોગનું નામ પડે[...]

  • 🪔 પ્રાસંગિક

    સર્વદેવીરૂપિણી મા શારદા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    શ્રીરામકૃષ્ણદેવ, શ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ - આ ત્રણમાંથી શ્રીમાના જીવનનું માહાત્મ્ય સમજવું અતિ કઠિન છે. આનું મુખ્ય કારણ એ છે કે શ્રીમાનું જીવન સર્વદા[...]

  • 🪔 દીપોત્સવી

    મગધકાળની કલાશૈલી

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    મગધનો શાસનકાળ ઈ.સ.પૂર્વે 603 થી 324નો ગણવામાં આવે છે. આ કાળમાં બિંબિસાર, અજાતશત્રુ, શિશુનાગ અને મહાપદ્મનંદ મુખ્ય રાજાઓ થઈ ગયા. ઈ.સ. પૂર્વે છઠ્ઠી સદીમાં મહાવીર[...]

  • 🪔 દીપોત્સવી

    કલાનિપુણ શ્રીરામકૃષ્ણદેવ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    કલાવિશિષ્ટ વિશેષાંકની વિષયવસ્તુ છે - શિલ્પકલા, ચિત્રકલા, સંગીતકલા ઇત્યાદિ. આ કલાઓના સંદર્ભમાં આપણે આ લેખમાં શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય જીવનમાં પ્રસ્ફુટિત થતી આ કલાઓનું વિવેચન કરવાનો વામન[...]

  • 🪔 વાર્તા

    દાનવીરતા

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    ગ્રીષ્મ ઋતુની સવારે પાવન સમીર વાઈ રહ્યો હતો. શ્રીકૃષ્ણ અને સખા અર્જુન આ મનોરમ પરિવેશમાં ટહેલતા હતા. અર્જુનના મનમાં અનેક પ્રશ્નો હતા. અર્જુન મનોમન કર્ણ[...]

  • 🪔 પ્રાસંગિક

    ભગવાન પરશુરામ

    ✍🏻 શ્રી હર્ષદભાઈ પટેલ

    ભગવાન વિષ્ણુના આવેશાવતાર પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પાંચમા અને સૌથી નાના પુત્ર હતા. જન્મ્યા બાદ તેઓ ભગવાન શિવજીની આરાધના અર્થે કૈલાસ પર ગયા. તુષ્ટ[...]