🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 2
✍🏻 સ્વામી ગુણેશાનંદ
April 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણનું માહાત્મ્ય પદ્મ-પુરાણમાં શ્રીમદ્ ભાગવતનું માહાત્મ્ય કહ્યું છે. આ માહાત્મ્યને શ્રીમદ્ ભાગવત[...]
🪔 હિંદુ ધર્મ
મંગલાચરણનું માહાત્મ્ય - 1
✍🏻 સ્વામી ગુણેશાનંદ
February 2023
(પ્રખ્યાત ભાગવત-કથાકાર સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ વેદાંત સેન્ટર, લ્યુસાકા (ઝાંબિયા)ના સચિવ છે. - સં.) મંગલાચરણ શા માટે? સત્કર્મમાં આવનાર વિઘ્નોના નિવારણ માટે જેમનું આચરણ મંગલ છે,[...]
🪔 દીપોત્સવી
તણાવમુક્તિ - શ્રીમદ્ ભાગવતની દૃષ્ટિ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
November 2021
सर्वे भवन्तु सुखिनः सर्वे सन्तु निरामयाः। सर्वे भद्राणि पश्यन्तु मा कश्चित् दुःखभाग्भवेत् ॥ શાસ્ત્રોની શુભ-મંગલ વાણી સદૈવ આપણા ગ્રંથોના માધ્યમથી પ્રતિધ્વનિત થતી રહી[...]
🪔 દીપોત્સવી
શ્રીમદ્ ભાગવતમાં યોગ
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2020
લોકવિશ્રુત શ્રીમદ્ ભાગવત મહાપુરાણ સાક્ષાત્ ભગવાનનું સ્વરૂપ છે. ભગવદ્ સ્વરૂપ ભગવાન વ્યાસ દ્વારા પ્રણીત આ મહાપુરાણ સકામ કર્મ, નિષ્કામ કર્મ, સાધન-જ્ઞાન, સિદ્ધ-જ્ઞાન, સાધન-ભક્તિ, સાધ્ય-ભક્તિ, વૈધીભક્તિ,[...]
🪔 દીપોત્સવી
માર્ગરેટનું ભગિની નિવેદિતામાં રૂપાંતર - એક વિરલ ઘટના
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2017
‘જેમણે પોતાનું સર્વસ્વ ભારતને સમર્પણ કર્યું છે તે ભગિની નિવેદિતા અહીં ચિર વિશ્રામ કરી રહ્યાં છે.’ દાર્જિલિંગના સ્મશાનમાં જે જગ્યાએ નિવેદિતાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા[...]
🪔 દીપોત્સવી
યુવાનો વિવેક રાખો અને જાગો !
✍🏻 સ્વામી ગુણેશાનંદ
november 2013
સ્વામી ગુણેશાનંદ રામકૃષ્ણ મિશન, વાયઝેક્માં પોતાની સેવાઓ આપે છે. - સં. સામાન્ય રીતે આપણા લોકોમાં બે પ્રકારનાં વ્યક્તિત્વ જોવા મળે છે. ૧. સ્થૂળ-બાહ્ય ૨. આંતરિક[...]