• 🪔 પ્રાસંગિક

    અવધૂતના ચોવીસ ગુરુ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ધર્મજ્ઞ યદુએ એક દિવસ નિર્ભયતાથી વિચરતા એક અવધૂતનાં દર્શન કર્યાં અને તેમને કહ્યું : ‘હે બ્રહ્મન્! આપ વિદ્વાન, બુદ્ધિશાળી થઈને પણ બાળકની જેમ અભિમાનરહિત થઈને[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : કબીરસાહેબ

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    કબીર હિન્દી સાહિત્યમાં એક મહિમાવાન વ્યક્તિત્વ છે. એમના જન્મ સમય વિશે એક છંદ પ્રચલિત છે, પણ એની પ્રમાણભૂતતા સિદ્ધ કરી શકાય તેમ નથી. છંદ આ[...]

  • 🪔 પ્રાસંગિક

    પ્રાસંગિક : દેવી માતા ગાયત્રી

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    જયેષ્ઠ સુદી અગિયારસને ગાયત્રીના જન્મદિન રૂપે ભારતના ઘણા ભાગોમાં આપણે ઉજવીએ છીએ. ૐ ભુર્ભુવ: સ્વ: તત્ સવિતુર્વરેણ્યમ્ । ભર્ગોદેવસ્ય ધીમહિ ધીયો યોન: પ્રચોદયાત્ ॥ આ[...]

  • 🪔

    શ્રીરામચરિત

    ✍🏻 સ્વાામી ગીતાનંદ

    આદિ કાંડ: નારદ-વાલ્મીકિ સંવાદ तपस्वाध्यायनिरतं तपस्वी वाग्विदां वरम् । नारदं परिपप्रच्छ वाल्मीकिर्मुनिपुङ्गवम् ।।1.1.1।। આ વાલ્મીકિ રામાયણનો પ્રથમ શ્લોક છે. આ શ્લોકથી જ મહામુનિ વાલ્મીકિ ચોવીસ[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવતકથા - કાલિયાનાગનું દમન

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    શુકદેવજી બોલ્યા : હે મહારાજ! એક વખત વૃંદાવનવિહારી શ્રીકૃષ્ણ મિત્રો સાથે યમુના નદી પર ગયા. આ વખતે તેમની સાથે બલરામ ન હતા. ત્યાં ઉનાળાના તાપથી[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૮

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ભીષ્મની કૃષ્ણ સ્તુતિ એક દિવસ શ્રીરામકૃષ્ણદેવે ભક્તોને કહ્યું હતું :  ‘ઈશ્વરનું કાર્ય કંઈ સમજી ન શકાય. ભીષ્મદેવ બાણની શય્યા પર સૂતા હતા. ત્યારે પાંડવો તેમને[...]

  • 🪔

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૭

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે હતા. પરંતુ મારે તો કોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૬

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી ચાલું) ૫. કુંતીની કૃષ્ણસ્તુતિ કુરુક્ષેત્રમાં યુદ્ધ હજુ હમણાં જ પૂરું થયું છે. જોકે પાંડવોનો વિજય થયો છે. પરંતુ તેઓને પોતાનાં કહી શકે એવાં કોઈ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૫

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) મહારાજ પરીક્ષિતનો સમયોચિત-યુક્તિયુક્ત પ્રશ્ન સાંભળીને ત્યાં પધારેલા ઋષિઓ વિચારવા લાગ્યા કે જપ, ધ્યાન, યજ્ઞ, જ્ઞાન, યોગ, તપશ્ચર્યા વગેરે ઘણાં સાધનો છે અને એ[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૪

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) ૪. પરીક્ષિતને બ્રહ્મશાપ અને શુકદેવનું ભાગવત કથન શ્રી મહેન્દ્રનાથ ગુપ્ત, માસ્ટર મહાશય જ્યારે સૌ પ્રથમવાર દક્ષિણેશ્વર ગયા હતા તે દિવસે તેઓ શ્રીરામકૃષ્ણદેવના ઓરડામાં[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૩

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ...) आत्मारामाश्च मुनयो निर्ग्रन्था अप्युरुक्रमे । कुर्वन्त्यहैतुर्की भक्तिमित्थम्भूतगुणो हरिः।।(१.७.१०) પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે, જેઓ આત્મારામ બ્રહ્મ-મનન-શીલ છે, તેઓ તો દરેક પ્રકારનાં વિધિવિધાનથી પર[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૨

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    (ગતાંકથી આગળ) ૨. ભાગવત પ્રચાર અને શુકદેવને શિક્ષાદાન પદ્મપુરાણમાં કહ્યું છે કે, દ્વાપર યુગના અંતમાં જાત જાતના ખોટા સિદ્ધાંતોના કારણે વેદનો સારાંશ પ્રાય: ઢંકાઈ ગયો.[...]

  • 🪔 શાસ્ત્ર

    શ્રીમદ્‌ ભાગવત કથા - ૧

    ✍🏻 સ્વામી ગીતાનંદ

    ‘ભાગવત-કથા’ નામના મૂળ બંગાળી ગ્રંથનો કુસુમબહેન પરમારે કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. ૧. પ્રથમ ત્રણ શ્લોકની વિશેષતા जन्माद्यस्य यतोऽन्वयादितरतश्चार्थेष्वभिज्ञः स्वराट्[...]