🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
august 2012
ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ[...]
🪔 સંસ્કૃતિ
સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
july 2012
ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]
🪔 સંસ્કૃતિ
સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
june 2012
દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો[...]
🪔
સંત મેકરણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
May 2012
કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં[...]
🪔
સંત મૂળદાસ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
April 2012
નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના[...]
🪔
સત્ દેવીદાસ – અમર દેવીદાસ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
March 2012
કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો[...]
🪔
સૌરાષ્ટ્રના સંત કવિયત્રી ગંગાસતી
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
February 2012
પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ[...]
🪔
બેની મને ભીતર સદ્ગુરુ મળિયા : દાસી જીવણ
✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી
January 2012
ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે, માડી[...]