• 🪔 સંસ્કૃતિ

    સૌરાષ્ટ્રના ધબકતા લોકજીવનનો પ્રાણઃ કૃષ્ણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ચોર્યાસીલાખ ફેરાના ફજેતે ચડેલો જીવ, આવાગમનથી ધરાઈ જાય, વૈકુંઠ ધામનું વિમાન હેઠું ઊતરે તો હડી કાઢીને ચડી જાવાની હામ, વૃદ્ધ બરડ હાડમાં આવી જાય. આ[...]

  • 🪔 સંસ્કૃતિ

    સૌરાષ્ટના સંત કવિ ભોજાભગત

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ગિરનારના શેષાવનમાંથી આવેલા એક પ્રતાપી સાધુની ચાખડીના સ્પર્શથી જેતપુર પાસેના દેવકીગાલોલ ગામની શેરીઓમાં આજે ચેતન પુરાયું છે. રામેતવન નામના આ તેજસ્વી સાધુનાં દર્શને ગામ આખું[...]

  • 🪔 સંસ્કૃતિ

    સચરાચરમાં વ્યાપ્ત ઈશ્વરી ઐશ્વર્યને પામતા માંડણ ભગત

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    દે’ગામથી દ્વારકાની જાત્રાએ નીકળેલા માંડણ વરસડાના પગ સચાણા બંદરની દિશામાં અનાયાસે વળી ગયા. ઈશરદાસની કીર્તિની સુરભી માંડણ ભગતને સચાણા સુધી ખેંચી લાવી હતી. ભલો આવકારો[...]

  • 🪔

    સંત મેકરણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહેવાતા કર્મકાંડો જ્યારે માત્ર સ્થૂળ પ્રક્રિયા બની રહે, ભાવજગત શુષ્ક બની જાય, જીવતા માનવીઓની અવહેલના થાય અને પથ્થરની પ્રતિમાઓ જ માત્ર અંતિમ બની રહે, સમાજમાં[...]

  • 🪔

    સંત મૂળદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    નવલાખ તારલાથી મઢેલી આકાશી ચૂંદડીને નિરખતા મૂળદાસની પ્રજ્ઞાએ પ્રીતમવર સમા પ્રભુ સાથે ગોઠડી માંડી. ભોગીઓની રાત યોગીઓનો દિવસ હોય છે, એમ ગીતાજી કહે છે. ચિંતનના[...]

  • 🪔

    સત્ દેવીદાસ – અમર દેવીદાસ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    કહે છે કે ક્યારેક અહીં ઋષિ સરભંગના બેસણાં હતાં. ચેતનાના ચેતવેલ ધૂણા ઉપર સમયની રાખના ઓથાર ઊતરી આવ્યા. ચૈતન્યની ચિનગારીનો ભારેલો પાવક અગ્નિ પ્રજ્વલિત રહ્યો[...]

  • 🪔

    સૌરાષ્ટ્રના સંત કવિયત્રી ગંગાસતી

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    પૂર્વના પુણ્યનું ભાથું બાંધીને આવેલ પુનિત આત્માઓ પરોપકારની પરબ બાંધીને અનેકની તરસ છીપાવતા આવ્યા છે. સૌરાષ્ટ્રની સંતપરંપરાની આકાશગંગામાં નક્ષત્ર બનીને ચમકતા એક તેજ લીસોટાનું નામ[...]

  • 🪔

    બેની મને ભીતર સદ્‌ગુરુ મળિયા : દાસી જીવણ

    ✍🏻 શ્રી ઘનશ્યામભાઈ ગઢવી

    ઈશ્વરીભાવની ખેંચતાણ, વલોવાઈ જતા માહ્યલાનું મનોમંથન કે હૃદયની આરપાર ઊતરી જતી ચેતનાની ક્ષણોની કટારી અને એમાંથી ઊઠતો આર્તનાદ, કલેજા કટારી રે, રૂદિયાં કટારી રે, માડી[...]