🪔 બોધ કથા
સંત તો કરુણામૂર્તિ છે
✍🏻 એક સેવક
december 2016
સંતો સદૈવ સર્વનું યોગક્ષેમ જ ઇચ્છે છે. ભલું કરનાર પર ભલમનસાઈ અને બૂરું કરનાર પર કુદૃષ્ટિ, એ એમના જીવનનો આદર્શ નથી. સંતો બીજાને માટે જીવે[...]
🪔 ભાગવત કથા
બાળ ધ્રુવ પાસેથી આપણે શું શીખી શકીએ
✍🏻 એક સેવક
october 2016
મનુપુત્ર ઉત્તાનપાદને બે પત્ની હતી. તેમનાં નામ સુનીતિ અને સુરુચિ હતાં. સુરુચિ મહારાજને અત્યંત પ્રિય હતાં. પરંતુ ધ્રુવનાં માતા સુનીતિ પ્રત્યે મહારાજને એટલો પ્રેમભાવ ન[...]