• 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૨

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી મનોવૃત્તિની બીજી બાજુનો ખ્યાલ આપતાં કવિ કહે છેઃ Doubting that they themselves possessed, The strength and skill for every Uncertain of the truths, they[...]

  • 🪔 પ્રેરણા

    તમારા જ જેવા...-૧

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    ઈશ્વરે મનુષ્યના સ્વભાવનું નિર્માણ બે પ્રકારનું કર્યું છે. (૧) લઘુતાગ્રંથિવાળો સ્વભાવ અને (૨) ગુરુતાગ્રંથિવાળો સ્વભાવ. લઘુતાગ્રંથિવાળા લોકો હંમેશાં પોતાની અંદર કાંઈક ખૂટે છે, એવી ગ્રંથિ,[...]

  • 🪔 સંવાદ

    આજે અને આવતી કાલે

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    કોઈ પણ કાર્ય ક્યારે કરવું અને ક્યારે ન કરવું, એ વિશે આપણા મનમાં સતત ગડમથલ ચાલ્યા જ કરતી હોય છે. કવિઓ અને સંતો એમાં આપણને[...]

  • 🪔

    સુખી ઘર

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    દરેક માણસ સુખની શોધમાં હોય છે. માણસ પોતાની પ્રકૃતિ પ્રમાણે જુદા જુદા ઠેકાણે, જુદી જુદી વસ્તુઓમાં, જુદી જુદી પરિસ્થિતિઓમાં સુખની શોધ કરતો રહે છે. પરંતુ[...]

  • 🪔

    માને આદરાંજલિ

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    આપણી સંસ્કૃતિએ માતાનું ગૌરવ-ગુરુપણું-સ્વીકારતાં કહ્યું છે : સહસ્રં તુ પિતૃન્‌ માતા ગૌરવેણાતિરિચ્યતે । ગુરુપણાની બાબતમાં હજાર પિતાઓ કરતાં માતા ચડિયાતી બની રહે છે. સંતાનોની બાબતમાં[...]

  • 🪔 દિપોત્સવી

    માનવ-સંસ્કારોનો પાયો - નીતિમત્તા

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    માણસ એ ઈશ્વરનું સૌથી શ્રેષ્ઠ સર્જન માનવામાં આવેલ છે. પરંતુ કેટલીક વાર મીઠી મૂંઝવણ થાય છે કે આ શ્રેષ્ઠ સર્જન હોવા છતાં કેમ કનિષ્ઠની પેઠે[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    તો જ તમે સાચા મર્દ - ૨

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    lf you can make one heap of all your winnings And risk it on one turn of pitch - and - toss, And lose, and[...]

  • 🪔 કાવ્યાસ્વાદ

    તો જ તમે સાચા મર્દ - ૧

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    રુડિયાર્ડ કિપ્લિંગે લખેલ અંગ્રેજી કાવ્ય ‘IF’નો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી રસાસ્વાદનો પ્રથમ ભાગ અહીં પ્રસ્તુત છે. - સં. IF If you can keep your[...]

  • 🪔

    મહાભારતમાં સ્ત્રીશક્તિ - ૨

    ✍🏻 પ્રો. ચંદુભાઈ ઠકરાલ

    દ્રૌપદી સમગ્ર મહાભારતના કથાપ્રવાહ દરમ્યાન દ્રૌપદી હિંમત, સહનશીલતા, સમજ, સમજદારીનું મૂર્તિમાન સ્વરૂપ બની રહે છે. સાથે સાથે તેનાં અભિમાન અને પૂર્વગ્રહો પણ એવા જ જોરદાર[...]

  • 🪔 દિપોત્સવી

    મહાભારતમાં સ્ત્રીશક્તિ

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    પ્રાસ્તાવિક ભારતના વીરકાવ્ય મહાભારતમાં સ્ત્રીત્વના કેટલાક અવિનારી આદર્શો આલેખાયેલા છે. ગાંધારી, કુન્તી, દ્રૌપદી, દમયન્તી, સીતા અને સાવિત્રીના જીવન દ્વારા આ આદર્શો મૂર્તિમાન થયેલા દૃષ્ટિગોચર થાય[...]

  • 🪔 પ્રાસંગિક

    મા ભારતીને ઉદ્‌બોધન

    ✍🏻 ચંદુભાઈ ઠકરાલ

    સ્વાતંત્ર્યદિનના પર્વ નિમિત્તે પ્રૉ. ચંદુલાલ ઠકરાલે કરાવેલ શ્રીમતી સરોજિની નાયડુના ‘ODE TO INDIA’ કાવ્યનો રસા સ્વાદ અહીં પ્રસ્તુત કરીએ છીએ. – સં. ઘણીવાર માબાપનું એ[...]