🪔
વેદાંતમાં ધ્યાન : એકાગ્રતાનાં સોપાનો
✍🏻 સ્વામી બુધાનંદ
November 2023
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’માંથી નવેમ્બર, 1918ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
august 2020
ગતાંકથી આગળ.... શ્રીકૃષ્ણ ફરી કહે છે કે, યોગ એટલે સંપૂર્ણ શાંતિ, ચતુરાઈભર્યું એ કામ છે. સંયમી અને સમતુલિત જીવન છે. શ્રીકૃષ્ણ તેને જ યોગ કહે[...]
🪔 અધ્યાત્મ
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
july 2020
પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ :ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની સાથે છે. કેટલીક વખત આપણને શરૂઆતમાં ન ગમતી ચીજ[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
august 2018
સ્વામી વિવેકાનંદ પોતાના ‘રાજયોગ’માં કહે છે : જે ચિત્તવૃત્તિઓ સ્થૂળ છે, તેમને આપણે સમજીને અનુભવી શકીએ; તેમના પર કાબૂ વધુ સહેલાઈથી મેળવી શકાય, પણ વધારે[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
june 2018
ઊલટા વિચારોની પદ્ધતિ યોગની વ્યાખ્યા કરતાં પતંજલિ ‘ચિત્તવૃત્તિ નિરોધ’ વિચારતરંગોના નિયંત્રણને યોગ કહે છે. એમના મત પ્રમાણે જ્યારે આપણે ક્રોધ પરના નિયંત્રણની વાત કરીએ છીએ,[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
april 2018
યોગ દ્વારા ક્રોધને વશ કરવો પતંજલિએ સાધકને મુક્તિ અપાવવાના હેતુથી જ પોતાના ‘યોગદર્શન’ની રચના કરી છે. હવે પ્રશ્ન એ ઊભો થઈ શકે કે ક્રોધ પર[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
february 2018
ડિસેમ્બરથી આગળ.... ક્રોધનો ઉપચાર આપણને જોવા મળે છે કે કોઈ પણ વ્યક્તિનાં સ્વભાવ, આચરણ અને વ્યવહારમાં ક્રોધની પ્રબળતા એ વાતનું સૂચક છે કે રજોગુણ એનો[...]
🪔 ચિંતન
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
december 2017
શ્રીમદ્ ભાગવતમાં આ બોધપાઠ છે - ‘જિતં સર્વં જિતે રસે- જીભનો લોભ નિયંત્રણમાં આવી જાય પછી બાકીની બધી ઇંદ્રિયો નિયંત્રણમાં આવી જાય છે.’ સ્વામી તુરીયાનંદજી[...]
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
november 2014
(સપ્ટેમ્બરથી આગળ...) સંકલિત વ્યક્તિત્વવાળા થવું એ જીવનમાં એટલું બધું મહત્ત્વનું છે કે તેના વિના જીવવું એ જરાય ન જીવવાથી પણ વધારે ખરાબ બની જશે. સંકલિત[...]
🪔 સંકલિત વ્યક્તિત્વ
યુવકો માટેની તાતી જરૂરિયાત - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
september 2014
સ્વામી બુધાનંદ (૧૯૧૭-૧૯૮૩) રામકૃષ્ણ સંઘના સંન્યાસી હતા. તેઓ ખૂબ સારા લેખક હતા. તેમણે અમેરિકાનાં સંયુક્ત રાજ્યોમાં વેદાંતનો પ્રચાર કર્યો હતો. તેમણે લખેલાં The Saving Challenges[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
july 2013
(ગતાંકથી આગળ) ‘લોક અને પરલોકમાં મોટંુ નુકશાન કરવાની ક્ષમતા ધરાવનાર આ ક્રોધ એક સજ્જન વ્યક્તિના મનમાં કેવી રીતે સ્થાન મેળવી શકે છે ?’ આ પ્રકારની[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
june 2013
(ગતાંકથી આગળ) આસુરી સંપત્તિઓ સાથે જન્મ લેનારામાં પાખંડ, અહંકાર, અભિમાન, ક્રોધ, કઠોરતા અને અવિવેક પ્રબળ માત્રામાં હોય છે. अहंकारं बलं दर्पं कामं क्रोधं च संश्रिताः।[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
may 2013
(ગતાંકથી આગળ) ક્રોધ પર નિયંત્રણ મેળવવાની ઇચ્છા ક્રોધની કેટલીક પરિભાષાઓ પર ચર્ચા અને એનાં ભયંકર માઠાં પરિણામોનું સર્વેક્ષણ કર્યા પછી આપણે પૂછી શકીએ છીએ, ‘વસ્તુત[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
march 2013
શું ક્રોધની કોઈ ઉજ્જવળ બાજુ છે? આ બધું હોવા છતાં કેટલાક એવા લોકો પણ છે કે જે સંભવત : ક્રોધને એટલો ઉપયોગી માને છે કે[...]
🪔
ક્રોધ પર વિજય
✍🏻 સ્વામી બુધાનંદ
february 2013
રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી અને દિલ્હી કેન્દ્રના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્ર. સ્વામી બુધાનંદજીએ ૧૯૮૨માં રામકૃષ્ણ મિશનના દિલ્હી કેન્દ્રમાં અંગ્રેજીમાં આપેલ વ્યાખ્યાનમાળાનો સ્વામી વિદેહાત્માનંદજીએ કરેલ હિંદી અનુવાદનો[...]
🪔 દીપોત્સવી
અંધારામાં અથડાતાં વિશ્વનું તારકબળ-ત્યાગ અને સેવા
✍🏻 સ્વામી બુધાનંદ
December 2012
રામકૃષ્ણમઠ, દિલ્હીના પૂર્વાધ્યક્ષ વરિષ્ઠ સંન્યાસી સ્વામી બુધાનંદજી મહારાજનો ૧૯૫૦, ડિસેમ્બરમાં વેદાંત કેસરીમાં પ્રકાશિત થયેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]
🪔
યુવાનોની વિલક્ષણતા - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
April 2009
(જાન્યુઆરી ૦૯ થી આગળ) પોતાની આ ગુલામીમાં પણ ગર્વ અનુભવીને યુવાનો કોઈ પોતાની નવી ઓળખાણ શોધી કાઢી હોય એમ માનતા થઈ જાય છે અને આ[...]
🪔
યુવાનોની વિલક્ષણતા
✍🏻 સ્વામી બુધાનંદ
January 2009
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજના ‘વેદાંત કેસરી’ ડિસેમ્બર ૨૦૦૫માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અત્રે પ્રસ્તુત છે. - સં.)[...]
🪔 દિપોત્સવી
એકતા, સંવાદિતા અને શાંતિ માટે કેવી રીતે કાર્ય કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
November 2008
(રામકૃષ્ણ મઠ, દિલ્હીના ભૂતપૂર્વ અધ્યક્ષ બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીએ જુલાઈ-ઓગસ્ટ ૧૯૭૬ના ‘પ્રબુદ્ધ ભારત’માં લખેલ મૂળ અંગ્રેજી લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં[...]
🪔
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં - ૩
✍🏻 સ્વામી બુધાનંદ
January 2007
(ગતાંકથી આગળ) હવે, ભયનાં મૂળિયાં કયાં હોય છે? વેદાન્તના મત અનુસાર આત્માની સાચી ઓળખનું અજ્ઞાન ભયનું મૂળ છે. આપણને મરણનો ભય લાગે છે કેમકે આપણે[...]
🪔
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
December 2006
મનને કાબૂમાં રાખવાની વિવિધ પદ્ધતિઓ છે. પણ સૌથી મૂળભૂત આ છે. આપણી પાસે ઇન્દ્રિયો અથવા કરણો (જ્ઞાનેન્દ્રિય તથા કર્મેન્દ્રિયો) છે અને આપણી પાસે બુદ્ધિ અથવા[...]
🪔 દિપોત્સવી
શક્તિ અને અભય કેવી રીતે કેળવવાં? - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
November 2006
પ્રબુદ્ધ ભારત ૧૯૭૨ના ઑક્ટોબરના અંકમાં સ્વામી બુધાનંદજી મહારાજે મૂળ અંગ્રેજીમાં લખેલ ‘Cultivation of Strength and Fearlessness’ લેખનો શ્રી ચંદુભાઈ ઠકરાલે કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૬
✍🏻 સ્વામી બુધાનંદ
September 2003
દીઠે સુણ્યે તો આપણા જ જેવા. આપણા લોકો જેવી જ વાતો અને છતાંય બ્રહ્મસ્વરૂપ. એ દેહનાં માંસમજ્જા તો કાશીપુરના સ્મશાનમાં ભસ્મીભૂત થઈ ગયેલાં અને તોયે[...]
🪔
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૫
✍🏻 સ્વામી બુધાનંદ
July 2003
(ગતાંકથી આગળ) શિકાગોની ધર્મસભામાં વિવેકાનંદનો આવિર્ભાવ થયેલો હિન્દુધર્મના પ્રતિનિધિ રૂપે. સભા પૂરી થયે બધા સભ્યો પોતપોતાના દેશે પાછા ફર્યા અને આજે એ બધા લગભગ ભુલાઈ[...]
🪔
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૪
✍🏻 સ્વામી બુધાનંદ
June 2003
(ગતાંકથી આગળ) દક્ષિણેશ્વરની આસપાસમાં જે કોઈ પણ ખરા અંતરથી ભગવાનની આરાધના કરી રહ્યા હતા તેમની પાસે વગર બોલાવ્યે જઈને પણ ઠાકુરે કૃપા કરેલી. પછેડી ઓઢીને[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૩
✍🏻 સ્વામી બુધાનંદ
May 2003
આધુનિક ભારતમાં ધર્મનું નવીન પ્રબળ જાગરણ મોટેભાગે આ જ ક્રાંતિકારી બુદ્ધિની દેણગી છે. ઠાકુર પોતાની આગવી ક્રાંતિકારી વિચારબુદ્ધિની અગનઝાળ નરેનમાં પ્રગટાવી ગયા. વિવેકાનંદની ધર્મવ્યાખ્યામાં અને[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૨
✍🏻 સ્વામી બુધાનંદ
April 2003
(ગતાંકથી આગળ) જ્ઞાનવિચારના અસ્ત્રાની ધાર સમા માર્ગને જ નરેન્દ્રે જાણે કે પોતાનો પથ માનીને પકડી લીધો. એટલે જ તેઓ મહામાયાને ખાસ ગણકારતા નહિ. ‘એ ઠાકુરની[...]
🪔 પ્રાસંગિક
ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર - ૧
✍🏻 સ્વામી બુધાનંદ
March 2003
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી મહારાજ દ્વારા મૂળ બંગાળીમાં લખાયેલ પુસ્તિકાનો પ્રજ્ઞાબહેન શાહે કરેલ ગુજરાતી અનુવાદ ‘ઠાકુરના નરેન અને નરેનના ઠાકુર’ ના અંશો વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
August 2000
(ગતાંકથી આગળ) સુનિયંત્રિત જીવન - ચારિત્ર્યનું રહસ્ય બેશક, આપણે માનવીય વિચારધારામાંથી પ્રાપ્ત થયેલા મહાનતમ ભાવો કે જે ખુલ્લા અને અસીમ છે, તેના પર ચર્ચા કરી.[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
July 2000
(ગતાંકથી આગળ) ૬. ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું? કોણ એવું ન ઇચ્છે કે આવી બાબતો એમના જીવનમાં ન બને? અને આપણે પણ જો એવું જ ઇચ્છીએ[...]
🪔 ચારિત્ર્ય વિકાસ
ચારિત્ર્ય-નિર્માણ કેવી રીતે કરવું?
✍🏻 સ્વામી બુધાનંદ
June 2000
સ્વામી બુધાનંદ કૃત આ લેખ રામકૃષ્ણ સંઘના અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના ડિસેમ્બર ૧૯૬૯ના અંકમાં સંપાદકીય લેખરૂપે પ્રગટ થયો હતો. ત્યારબાદ સુધારા વધારા કરીને ૧૯૮૩ના મે[...]
🪔
દૈનિક જીવનમાં શાંતિ મેળવવા માટે વ્યવહારુ સૂચનો
✍🏻 સ્વામી બુધાનંદ
April 1997
બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમનાં પુસ્તકો - ‘Mind and Its Control’ (મન: તેનો નિગ્રહ), ‘Will Power & Its Development’, ‘How to[...]
🪔
આપણાં અંગત દુ:ખોને ઓછાં કેવી રીતે કરવાં (૨)
✍🏻 સ્વામી બુધાનંદ
June 1992
(બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી શ્રીરામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) હવે એક વાત ખાસ વિચારવા જેવી છે. અને તે એ કે ગમે તેવા મોટા દુ:ખ તરફનું[...]
🪔
આપણાં અંગત દુઃખોને ઓછાં કેવી રીતે કરવાં
✍🏻 સ્વામી બુધાનંદ
May 1992
(૧) [બ્રહ્મલીન સ્વામી બુધાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.] પૃથ્વી ઉપર મનુષ્યનો ઉદ્ભવ થયો ત્યારથી દુ:ખ તેની સાથે જ છે. આજે પણ તે બધાની[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (4)
✍🏻 સ્વામી બુધાનંદ
september 1989
(ગતાંકથી આગળ) તેમ છતાં, આપણામાંના ઘણાને લાગે છે કે, મનની શાંતિ માટે આવી લાંબી શરતો પાળવાનું ફાવશે નહિ. એક જ એવો નિયમ હોય તો પાળીએ,[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (3)
✍🏻 સ્વામી બુધાનંદ
august 1989
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત’ (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]
🪔
શાંતિ-પ્રાપ્તિની ઉપાયો (2)
✍🏻 સ્વામી બુધાનંદ
july 1989
[બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીનો લેખ ‘Attainment of Peace’ અંગ્રેજી માસિક પત્રિકા ‘પ્રબુદ્ધ ભારત (સપ્ટેમ્બર અને ઓક્ટોબર, 1976)માં પ્રકાશિત થયો હતો. શ્રી ગણપતરામ હ. વ્યાસે કરેલ ભાષાંતરનો[...]
🪔
શાંતિ-પ્રાપ્તિના ઉપાયો (1)
✍🏻 સ્વામી બુધાનંદ
june 1989
[સપ્ટેમ્બર અને ઑક્ટોબર 1976ના પ્રબુદ્ધ ભારત (અંગ્રેજી માસિક)માં પ્રસિદ્ધ થએલા બ્રહ્મલીન સ્વામી બુધાનંદજીના લેખ “Attainment of Peace”નો ગુજરાતી અનુવાદ અહીં આપવામાં આવે છે – અનુવાદક[...]