• 🪔

    જૈન ધર્મમાં ધ્યાન : સ્વનું સ્વ દ્વારા દર્શન કરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક ‘વેદાંત કેસરી’ના સંપાદક હતા. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી ફેબ્રુઆરી, 1985ના અંકમાં પ્રસિદ્ધ થયેલ તેમના લેખનો[...]

  • 🪔 દીપોત્સવી

    તણાવમુક્તિના પારંપરિક ઉપાયો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    શારીરિક અને માનસિક બન્નેય પ્રકારના તણાવ મનુષ્ય-અસ્તિત્વનું અવિભાજ્ય અંગ છે. મનુષ્ય રોગ, અપક્ષય અને મૃત્યુને વશ છે. બાલ્યાવસ્થામાંથી પુખ્તાવસ્થાના વિકાસમાં માતા-પિતાની સંભાળમાં ઉપેક્ષા અને નવીનતર[...]

  • 🪔 અધ્યાત્મ

    આનંદની શોધ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    જીવનનું ધ્યેય સ્વામી વિવેકાનંદ ‘કર્મયોગ’ના પ્રથમ પ્રકરણમાં સ્પષ્ટ જણાવે છે કે માનવજાતિનું ધ્યેય જ્ઞાન છે, સુખ નથી. સુખ અને આનંદ અનિત્ય છે, શાશ્વત નથી. સુખને[...]

  • 🪔 પ્રાસંગિક

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સામાન્યત : ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી, ત્રિનેત્ર, ભસ્માચ્છાદિત, સમાધિસ્થ[...]

  • 🪔 પ્રાસંગિક

    જીવનનો અંતિમ ઉદ્દેશ્ય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ચાર યોગનો સમન્વય એક સુસંતુલિત જીવન માટે તેનો ઉદ્દેશ્ય નક્કી કરવો જરૂરી છે. મોટા ભાગના માનવો વિદ્યાભ્યાસ, વિવાહ, પરિવાર નિર્વાહ તેમજ સામાન્ય સાંસારિક સુખોપભોગમાં જ[...]

  • 🪔 સેવા

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    રામકૃષ્ણ મિશન, ચંદીગઢના વડા સ્વામી બ્રહ્મેશાનંદજીએ મૂળ અંગ્રેજીમાં લખેલા લેખનો સ્વામી નિષ્ઠાનંદજીએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. - સં. જૂન, ૧૯૦૦ના બ્રાહ્મમુહૂર્તે જૈમિનીરંજન નામનો[...]

  • 🪔 પ્રાસંગિક

    શ્રીમહાવીરની વાણી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સંસાર * અધ્રુવ, અશાશ્વત અને દુ:ખપ્રધાન સંસારમાં એવું કયું કર્મ છે કે જેનાથી મને દુર્ગતિ ન મળે? * આ કામભોગ ક્ષણભરનું સુખ આપનાર અને ચીરકાળનું[...]

  • 🪔 દિપોત્સવી

    જૈનધર્મના મૌલિક સિદ્ધાંતો અને વ્યાવહારિક વેદાંત

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા બહાર પડતી અંગ્રેજી પત્રિકા ‘વેદાંત કેસરી’ના તંત્રી તરીકે પોતાની સેવાઓ આપે છે. તેઓ જૈનધર્મના અભ્યાસુ છે.  —  સં.[...]

  • 🪔

    રામકૃષ્ણ મિશનની શૈક્ષણિક પ્રવૃત્તિઓ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ, ચેન્નાઇથી પ્રકાશિત થતી અંગ્રેજી માસિક પત્રિકા ‘વેદાંત કેસરી’ના સંપાદક છે. - સં. સેવાશ્રમ આંદોલનનો ઉદ્ભવ : લગભગ સો વર્ષ પૂર્વેની[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    સાધકોના પ્રશ્નોના ઉત્તરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    પ્રશ્ન : અધ્યાત્મક્ષેત્રમાં બુદ્ધિનો હસ્તક્ષેપ કેટલે અંશે હોવો જોઈએ? ઉત્તર : આધ્યાત્મિક જીવનમાં બુદ્ધિની ઘણી મોટી ભૂમિકા છે. નિર્ણય કરનારી વૃત્તિ જે આપણા અંતઃકરણમાં છે[...]

  • 🪔

    સાધકોના પ્રશ્નોના ઉત્તર

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાસણી સેવાશ્રમની હૉસ્પિટલમાં સેવા આપે છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટના વાર્ષિકોત્સવ વખતે મળેલ ભક્તસંમેલનમાં તા. ૭-૫-૯૫ના[...]

  • 🪔

    શાંતિ અને ટ્રેન્કિવલાઇઝરો

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને રામકૃષ્ણ મિશનની વારાણસી સેવાશ્રમ હોસ્પિટલમાં પોતાની સેવા આપે છે. તેઓ એમ.ડી. થયેલા તબીબ છે અને તબીબી ક્ષેત્રનો[...]

  • 🪔

    ધર્મ, આસ્થા અને તબીબી વિજ્ઞાન

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    તાજેતરમાં ડૉ. દીપક ચોપરાના સુપ્રસિદ્ધ પુસ્તકો - કવાન્ટમુહિલીંગ (Quantum Healing), એઇજલેસ બૉડી, ટાઇમલૅસ માઇન્ડ (Ageless body timeless mind) વગેરે પ્રકાશિત થયા પછી લોકોમાં ધર્મ અને[...]

  • 🪔 પ્રશ્નોત્તરી

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    યુવા વર્ગ સાથે પ્રશ્નોત્તરી

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    (સ્વામી બ્રહ્મેશાનંદજી મહારાજ ‘રામકૃષ્ણ મિશન હૉમ ઑફ સર્વિસ’ વારાણસીની ઈસ્પિતાલમાં પોતાની સેવા અર્પણ કરી રહ્યા છે. શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા ૫ મે, ૧૯૯૫ના રોજ આયોજિત[...]

  • 🪔

    અર્ધનારીશ્વર શિવ અને સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    મહા શિવરાત્રિ (૨૭-૨-’૯૫) પ્રસંગે સામાન્યતઃ ભગવાન શંકરની પૂજા શિવલિંગ રૂપે જ થાય છે. શિવલિંગ સિવાય પણ ભગવાન શંકરના અનેક રૂપ, મૂર્તિઓ અને વિગ્રહ છે. જટાજૂટધારી,[...]

  • 🪔

    સંતુલિત પ્રજ્ઞાનો શાશ્વત આલોક : ભગવાન બુદ્ધ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૬ મે, ૧૯૯૩, બુદ્ધ જયંતી પ્રસંગે (સ્વામી બ્રહ્મશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલ રામકૃષ્ણ મિશન હોમ ઑફ સર્વિસ, વારાણસીની હૉસ્પિટલમાં કાર્યરત છે.) વૈશાખી પૂર્ણિમા[...]

  • 🪔

    સ્વાધ્યાય

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ક્રિયાયોગનું અગત્યનું એક અંગ સ્વાધ્યાય છે. સત્ સાહિત્યનું પઠન-પાઠન અને શ્રવણને બધાં ધર્મશાસ્ત્રોમાં ઘણું મહત્ત્વ અપાયું છે. ધ્યાન અને જપની સમાનકક્ષાએ નિયમિત સ્વાધ્યાય પણ દરેક[...]

  • 🪔

    પાર્થસારથિ શ્રીકૃષ્ણ : એક સંપૂર્ણ જીવન-આદર્શ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    ૧ સપ્ટેમ્બર, શ્રીકૃષ્ણ જન્માષ્ટમી પ્રસંગે ધર્મગ્રંથોમાં રથ : સૂક્ષ્મ આધ્યાત્મિક સત્યોને પ્રાય: દૃષ્ટાંતો અને આખ્યાયિકાઓ તથા રૂપકોની મદદથી સમજાવવામાં આવે છે. રથ પણ આવું જ[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો[...]

  • 🪔

    પાવાપુરીની તીર્થયાત્રા

    ✍🏻 સ્વામી બ્રહ્મશાનંદ

    દીપાવલી એટલે ભગવાન મહાવીરનો નિર્વાણ દિવસ. આ પ્રસંગે ભગવાન મહાવીરના નિર્વાણસ્થળ પાવાપુરીની તીર્થયાત્રા વિષેનો આ રોચક લેખ દરેકને જૈન ધર્મના આ મહાન તીર્થસ્થાનની યાત્રા કરવાની[...]

  • 🪔

    ભગવત્-સાંનિધ્યની સાધના

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    સ્વામી બ્રહ્મેશાનંદજી, રામકૃષ્ણ મિશન સેવાશ્રમ વારાણસીમાં કાર્યરત સંન્યાસી છે. શ્રીરામકૃષ્ણદેવનો ઉપદેશ છે કે જ્યારે સંસારના કર્મ કરો ત્યારે ‘એક હાથે કામ કરો અને બીજા હાથે[...]

  • 🪔 પ્રાસંગિક

    શિવાવતાર સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી બ્રહ્મેશાનંદ

    23 ફેબ્રુઆરી મહાશિવરાત્રીના પાવન પ્રસંગે [સ્વામી બ્રહ્મેશાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે અને હાલમાં રામકૃષ્ણ મિશનના વારાણસી કેન્દ્રમાં ઈસ્પિતાલમાં કાર્યરત છે. તેમનો આ લેખ હિન્દી માસિક-પત્ર[...]