🪔
વેદાંતમાં ધ્યાન : જ્ઞાનમાર્ગ અને તેની ધ્યાન પદ્ધતિઓ
✍🏻 સ્વામી ભજનાનંદ
November 2023
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના સહાધ્યક્ષ છે. અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’માંથી 1986ના ઓગસ્ટ અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ લેખનો અનુવાદ અહીં પ્રસ્તુત[...]
🪔 અધ્યાત્મ
યોગ અને વિયોગ
✍🏻 સ્વામી ભજનાનંદ
September 2022
યોગ અને વિયોગ આચાર્ય શંકર કહે છે: ‘ખરેખર તો વિયોગ જ યોગ છે. કારણ કે એ અવસ્થામાં યોગી બધી જ તકલીફોથી મુક્ત થઈ જાય[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિનું મનોવિજ્ઞાન
✍🏻 સ્વામી ભજનાનંદ
August 2022
સંકલ્પોને રોકવા માટે આપણે સંસ્કાર (મન પર પડેલી જૂની છાપ) દ્વારા ઉત્પન્ન થયેલી કામનાઓથી ‘ઇચ્છા’ને અલગ કરવી પડશે. વૈરાગ્ય કે અનાસક્તિનો વાસ્તવિક અર્થ જ એ[...]
🪔 અધ્યાત્મ
પ્રેમ અને અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
July 2022
વોલ્ટેયરની સુપ્રસિદ્ધ ઉક્તિ છે- ‘હે ઈશ્વર, મને મારા મિત્રોથી બચાવો, દુશ્મનો સાથે કેમ વ્યવહાર કરવો એ તો હું ખુદ જાણું છું.’ આમ તો આ વાત[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2022
સદ્ગુણ અને અનાસક્તિ માત્ર નૈતિક વ્યક્તિ અને આધ્યાત્મિક વ્યક્તિ વચ્ચે શું તફાવત છે? પ્રથમ તો માત્ર નૈતિક મનુષ્ય અસ્તિત્વ કે ચેતનાના ઉચ્ચતર કેન્દ્રની શોધ કરવા[...]
🪔 અધ્યાત્મ
અનાસક્તિ અથવા વૈરાગ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2022
(‘વિવેક જ્યોતિ’ના મે, 2001ના અંકમાંથી સાભાર સ્વીકૃત આ લેખના અનુવાદક છે શ્રીનલિનભાઈ મહેતા.) કહેવાય છે કે જ્યારે એડીસનની સુપ્રસિદ્ધ ઔદ્યોગિક પ્રયોગશાળામાં આગ લાગી ત્યારે તેમણે[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
april 2014
(ગતાંકથી આગળ...) સ્વામીજીએ ભારતના નવજાગરણમાં આપેલાં મુખ્યપ્રદાનોને અમે અહીં એક સ્વતંત્ર અભ્યાસ-સંશોધનરૂપે આપીએ છીએ. આ તારણો આવાં છે : ૧. રાષ્ટ્રિય ચેતનાનું સર્જન આપણે આ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
march 2014
(ગતાંકથી આગળ...) ૨. સાહિત્યિક આંદોલન બંગાળમાં સાહિત્યિક નવજાગરણ માઈકલ મધુસૂદન દત્ત (૧૮૨૪-૧૮૭૩)ની કાવ્યરચનાઓથી થયું હતું. એમની કવિતામાં બંગાળના લોકોનાં જીવન અને સંસ્કૃતિનું પ્રતિબિંબ જોવા મળે[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
february 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૦મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
january 2014
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાંથી શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને ૧૯મી તેમજ ૨૧મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
december 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને ૨૧મી સદીમાં ભારતનું જાગરણ
✍🏻 સ્વામી ભજનાનંદ
november 2013
સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતી મહોત્સવના ઉપલક્ષ્યમાં અદ્વૈત આશ્રમ, કોલકાતા દ્વારા મૂળ અંગ્રેજીમાં પ્રકાશિત ‘વિવેકાનંદ એઝ ધ ટર્નિંગ પોઈન્ટ’ નામના ગ્રંથમાં શ્રીરામકૃષ્ણ મઠ અને મિશનના વરિષ્ઠ[...]
🪔
સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત
✍🏻 સ્વામી ભજનાનંદ
january 2013
ગતાંકથી આગળ... આટલું સ્પષ્ટપણે દર્શાવવું જોઈએ કે સ્વામીજી ‘દિવ્ય’ શબ્દનો ઉપયોગ સાક્ષાત્ પ્રભુ, નારાયણ, અલ્લા કે જેહોવા માટે વાપરતા નથી. એમની દૃષ્ટિએ તો એનો અર્થ[...]
🪔 દીપોત્સવી
સ્વામી વિવેકાનંદ અને નવ વેદાંત
✍🏻 સ્વામી ભજનાનંદ
December 2012
રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી સ્વામી ભજનાનંદજી મહારાજનો ‘વેદાંત કેસરી’ જાન્યુઆરી ૧૯૭૭માં પ્રસિદ્ધ થયેલ અંગ્રેજી લેખનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે- સં. પરિવર્તન એ[...]
🪔 દિપોત્સવી
રામકૃષ્ણ ભાવધારાનાં અનૌપચારિક કેન્દ્રોનું પ્રદાન
✍🏻 સ્વામી શિવમયાનંદ અને સ્વામી ભજનાનંદ
November 2007
શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ ભાવપ્રચાર પરિષદના મુખ્ય સંવાહક અને રામકૃષ્ણ સંઘના ટ્રસ્ટી શ્રીમત્ સ્વામી શિવમયાનંદજી તથા રામકૃષ્ણ મઠ-મિશનના આસિ. સેક્રેટરી શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજે ‘ધ સ્ટોરી ઑફ રામકૃષ્ણ[...]
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૨
✍🏻 સ્વામી ભજનાનંદ
March 2005
સાચી આધ્યાત્મિક વ્યાકુળતાની કસોટીઓ માનવ મન એટલું બધું સંકૂલ છે અને તે અનેક બાબતોની અસરમાં આવી જાય છે કે તેથી પોતાનું હિત શેમાં છે તે[...]
🪔 પ્રકીર્ણ
વ્યાકુળતા - ૧
✍🏻 સ્વામી ભજનાનંદ
February 2005
આધ્યાત્મિક વ્યાકુળતા એટલે શું ? સાધના કરવા પ્રેરનાર બળ કયું હોય છે ? કઈ વસ્તુ જીવાત્માને ઈશ્વર પ્રતિ વાળે છે ? આત્માના વિકાસ માટે કયું[...]
🪔 તત્ત્વવિચાર
અનાસક્તિ - ૨
✍🏻 સ્વામી ભજનાનંદ
June 2004
(ગતાંકથી આગળ) પ્રેમ અને અનાસક્તિ વોલ્ટેરની એક પ્રસિદ્ધ ઉક્તિ છે, ‘પ્રભુ, મને મારા મિત્રોથી બચાવો; મારા શત્રુઓને તો હું સંભાળી લઈશ.’ તેમાં વિનોદ કરતાં સત્ય[...]
🪔 તત્ત્વવિચાર
અનાસક્તિ
✍🏻 સ્વામી ભજનાનંદ
May 2004
‘પ્રબુદ્ધ ભારત’, સપ્ટેમ્બર ૧૯૭૯ના અંકમાં મૂળ અંગ્રેજીમાં પ્રસિદ્ધ થયેલ સ્વામી ભજનાનંદજીના સંપાદકીય લેખનો શ્રી પી.એમ. વૈષ્ણવે કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. એક[...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
March 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સૅક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી[...]
🪔
આધુનિક વિશ્વ માટે શ્રીરામકૃષ્ણદેવનું પ્રદાન
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1996
(શ્રીમત્ સ્વામી ભજનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. આ પહેલાં તેઓ અદ્વૈત આશ્રમ, માયાવતીથી પ્રકાશિત ‘પ્રબુદ્ધ ભારત’ પત્રિકાના સહસંપાદક હતા. શ્રીરામકૃષ્ણદેવની ૧૫૦મી[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
February 1991
(ગતાંકથી આગળ) પ્રાર્થનાની સફળતા માટેની શરતો આપણે જોયું કે પ્રાર્થના ભક્તિના પથ ઉપર જવા માટેનું સરળમાં સરળ પ્રાથમિક પગથિયું છે. પરંતુ એને જો અસરકારક અને[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય (૪)
✍🏻 સ્વામી ભજનાનંદ
January 1991
(ગતાંકથી આગળ) પ્રાર્થનાનાં કાર્યો શ્રીકૃષ્ણે કહ્યું છે કે, “મારી આ માયાની પાર જવું ખૂબ મુશ્કેલ છે. જે મારું શરણું મેળવી શકે છે તે જ આ[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
December 1990
(ગતાંકથી આગળ) પ્રાર્થના કેવી રીતે કરવી? તો હવે પ્રશ્ન એ થાય છે કે પ્રાર્થના કેવી રીતે કરવી? જેને આપણે ચાહીએ, તેમની સાથેનો વાર્તાલાપ હંમેશાં અંગત[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય (૨)
✍🏻 સ્વામી ભજનાનંદ
November 1990
(ગતાંકથી આગળ) ખ્રિસ્તી ધર્મમાં પ્રાર્થના : એક તરફ હિંદુધર્મે પ્રાર્થનાની ઉપેક્ષા કરી તો બીજી તરફ ખ્રિસ્તીધર્મે એને બધા પ્રકારની સાધનાઓમાં ઊંચામાં ઊંચું સ્થાન આપ્યું. મધ્યયુગ[...]
🪔
પ્રાર્થનાનું રહસ્ય
✍🏻 સ્વામી ભજનાનંદ
October 1990
સ્વામી ભજનાનંદજી રામકૃષ્ણ મઠના ટ્રસ્ટી અને રામકૃષ્ણ મિશનની ગવર્નિંગ બોડીના સદસ્ય છે. આઠ વર્ષો સુધી (૧૯૭૯-૮૬) તેઓ પ્રબુદ્ધ ભારતના સહસંપાદક હતા, ૧૯૮૭થી તેઓ રામકૃષ્ણ મઠના[...]