• 🪔

    પ્રેમમય સ્વામી ભૂતેશાનંદજી મહારાજ : એક સંસ્મરણ….

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    જ્યારે મારી તે વખતે વિદેશયાત્રા નક્કી થયી હતી ત્યારે મને શંકા હતી. પૂજ્યપાદ મહારાજ વૃદ્ધ થઈ રહ્યા હતા, તેમનું સ્વાસ્થ્ય સારું રહેતું ન હતું, મને[...]

  • 🪔 દીપોત્સવી

    જલતી રહો જ્યોત સંવાદિતાની

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    મા. રાષ્ટ્રપતિ ડૉ. શંકર દયાલ શર્મા, આ સમાપનસત્રમાં આપ સૌની સમક્ષ અત્યંત વિશિષ્ટ અને આદરણીય અતિથિ એવા ભારતના રાષ્ટ્રપતિજીનું સ્વાગત કરવા હું ઊભો છું. જગતના[...]

  • 🪔 દીપોત્સવી

    નિવેદિતાની અમરનાથ અને ક્ષીરભવાની યાત્રા

    ✍🏻 સ્વામી પ્રભુસેવાનંદ

    માર્ગરેટથી નિવેદિતા સ્વામી વિવેકાનંદની પ્રિય શિષ્યા માર્ગરેટ નોબલની ભારત આવવાની તીવ્ર ઇચ્છા જોઈને સ્વામીજીએ તેમને લખ્યું હતું, ‘ભારતના સમાજ માટે તમારી જે કાર્ય કરવાની ઇચ્છા[...]

  • 🪔 દીપોત્સવી

    ભગિની નિવેદિતા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    સ્વતંત્ર આયર્લેન્ડના એક પાદરી કુટુંબમાં જન્મેલ માર્ગરેટ નોબલે ભારતવર્ષની નવજાગૃતિ માટે સર્વસ્વનું અર્પણ કર્યું. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના આ તેજસ્વી સંતાને નવજાગરણને પ્રેરણા આપવા સમસ્ત ભારતવર્ષમાં ભ્રમણ આદર્યું.[...]

  • 🪔 દીપોત્સવી

    સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    નોંધ : રામકૃષ્ણ સંઘના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના અદ્વૈત આશ્રમ દ્વારા હિન્દીમાં પ્રકાશિત પુસ્તક ‘સમન્વયાચાર્ય શ્રીરામકૃષ્ણ’ના ‘સર્વધર્મસમન્વય અને શ્રીરામકૃષ્ણ’એ પ્રકરણનો શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલ અનુવાદ[...]

  • 🪔

    મંદિર : માનવ અને ઈશ્વર વચ્ચે દિવ્ય સેતુ છે

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રાજકોટના શ્રીરામકૃષ્ણદેવના વૈશ્વિક મંદિરના પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે સ્મરણિકામાં પ્રકાશિત રામકૃષ્ણ મઠ અને મિશનના હાલના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો લેખ અહીં પ્રસ્તુત છે.- સં. મંદિર[...]

  • 🪔

    શિવજ્ઞાને જીવસેવા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    સ્વામી વિવેકાનંદની ૧૫૦મી જન્મજયંતીના મહોત્સવમાં ૧૯ જાન્યુઆરી, ૨૦૧૪ના રોજ બેલુર મઠમાં ઉદ્‌ઘાટન સમારંભમાં પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના આશીર્વચનનું વાચન સ્વામી વિમલાત્માનંદે કર્યું હતું. તેનો[...]

  • 🪔 સંસ્મરણ

    માયાવતીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ગતાંકથી આગળ... મેં આ પહેલાં સવારની ચાની ઘંટડી પહેલાંની આશ્રમમાં અનુભવેલી નીરવ શાંતિની વાત કરી હતી. એવી જ શાંતિ સાંજની ઘંટડી પછીની પણ હતી. જ્યાં[...]

  • 🪔 સંસ્મરણ

    માયાવતીનાં મારાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત સ્વામી અત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મીશનના વર્તમાન પરમાધ્યક્ષ છે. માયાવતીના એમના માણવા લાયક સંસ્મરણો આપણને ૪૦ના દશકામાં પાછા લઇ જાય છે. ‘પ્રબુદ્ધ ભારત’[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામી વિવેકાનંદનું ઉદ્બોધન

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠઅને મિશનના પંદરમા પરમાધ્યક્ષ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજનો ‘ઉદ્‌બોધન’ના ૧૪૦૪ બંગાબ્દ, જાન્યુઆરી અંકમાં પ્રસિદ્ધ થયેલ બંગાળી લેખનો અંજુબહેન ત્રિવેદીએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔 પ્રાસંગિક

    ગુરુ ઈષ્ટમાં લીન થઈ જાય

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ગુરુએ કોઈ વ્યક્તિ નથી. ગુરુ એ તો શક્તિ છે. ગુરુશક્તિ વિષે સીસ્ટર નિવેદિતા કહે છે કે રામકૃષ્ણ એક સિદ્ધાંત છે. કેટલાક વિચારો અને અનુભવોનું મૂર્ત[...]

  • 🪔 દિપોત્સવી

    પરમહંસ શ્રીરામકૃષ્ણ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (રામકૃષ્ણ મઠ-મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ઉદ્બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત સંકલિત ગ્રંથ ‘ભાવસમાહિત શ્રીરામકૃષ્ણ’ નામના બંગાળી લેખનો ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    ભારત પથિક, વિશ્વપથિક સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના ‘વિશ્વપથિક વિવેકાનંદ’ નામના બંગાળી ગ્રંથમાં પ્રસિદ્ધ થયેલ લેખનો ગુજરાતી અનુવાદ વાચકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. - સં. સ્વામી[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૨

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદનો બાકીનો અંશ અહીં[...]

  • 🪔

    મહિમામંડિત માધુર્યગર્ભા શ્રીમા - ૧

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના હિન્દી પુસ્તક ‘મમતામયી માઁ શારદા’માં પ્રસિદ્ધ થયેલ આ લેખનો શ્રી મનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે.[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણ કથામૃતમાં સમન્વય

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    બંગાળી પુસ્તક ‘શ્રીરામકૃષ્ણ ઓ તાઁર કથામૃત’માં રામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના લેખ ‘શ્રીરામકૃષ્ણ કથામૃતે સમન્વય’નો બ્ર. તમાલ અને શ્રીમનસુખભાઈ મહેતાએ કરેલો ગુજરાતી અનુવાદ[...]

  • 🪔 દિપોત્સવી

    શ્રીરામકૃષ્ણદેવનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. -[...]

  • 🪔 પ્રાસંગિક

    ડો. એસ. રાધાકૃષ્ણન્

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    ડો. એસ. રાધાકૃષ્ણન્‌ના જન્મદિન, ૫મી સપ્ટેમ્બરને આપણું રાષ્ટ્ર શિક્ષકદિન રૂપે ઉજવે છે. શિક્ષકદિન નિમિત્તે શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજે તા. ૧૭-૪-’૭૫ના રોજ આકાશવાણી[...]

  • 🪔

    આજના માનવ માટેનો ધર્મ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. તેમણે લખેલા મૂળ અંગ્રેજી લેખ ‘રિલિજિયન અઁડ મૉડર્ન મૅન’નો શ્રી કેશવલાલ વિ. શાસ્ત્રીએ કરેલો ગુજરાતી અનુવાદ વાચકોના[...]

  • 🪔 સાંપ્રત-સમાજ

    આપણા રાષ્ટ્રની આજની આવશ્યક્તા

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ છે. ૭ ફેબ્રુઆરી ૧૯૯૮ના રોજ બેલુર મઠમાં મળેલા અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં તેઓશ્રીએ અંગ્રેજીમાં આપેલ અને વેદાંત કેસરી,[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદનો સેવાનો આદર્શ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. – સં. ‘ભવિષ્યના, મારા વહાલા સુધારકો, દેશભક્તો, તમને કોઈ લાગણી થાય છે? તમને[...]

  • 🪔 પ્રાસંગિક

    વૈશ્વિક ચેતનાની સેવામાં સમર્પિત થઇ જઇએ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    રામકૃષ્ણ મિશન શતાબ્દી સમારોહ પ્રસંગે ૭મી ફેબ્રુઆરી, ૧૯૯૮ના રોજ બેલુર મઠ ખાતે યોજાયેલ અખિલ ભારતીય ભક્ત સંમેલનમાં ઉદ્‌ઘાટન સમયે રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્[...]

  • 🪔 આત્મ-વિકાસ

    આગળ ચાલો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો[...]

  • 🪔

    અસીમ દેશના અતિથિ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના ઉપાધ્યક્ષ છે. - સં. પરમહંસ શ્રીરામકૃષ્ણદેવનાં દિવ્યજીવન, સાધના અને સિદ્ધિનો વિચાર કરીએ તો મહાપુરુષોના ગુણોનું ગાન કરવા[...]

  • 🪔

    મહામાનવ સ્વામી વિવેકાનંદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સૅક્રૅટરી છે. માનવજાત સાથેનું સ્વામીજીનું તાદાત્મ્ય પશ્ચિમના દેશોમાંથી પાછા આવ્યા પછી તરતના જ દિવસોમાં, ૧૮૯૭માં, એક[...]

  • 🪔

    યુવાનો, યા હોમ કરીને કૂદી પડો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે. તેઓ દસ વર્ષ સુધી (૧૯૬૬થી ૧૯૭૫) શ્રીરામકૃષ્ણ આશ્રમ રાજકોટના અધ્યક્ષ હતા. સ્વામી વિવેકાનંદ ગુજરાત[...]

  • 🪔

    માનવ સૌ સમાન

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) કેવું આકર્ષક અને મીઠું લાગે છે આ વાર્તાલાપનું શીર્ષક - ‘માનવ સૌ સમાન.’ પણ[...]

  • 🪔

    સર્વની માતા (૭)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) એક રાત્રિએ ઉદ્‌બોધનમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીને કુમારી મૅકલીઓડ પોતાના રહેઠાણે પાછાં આવતાં[...]

  • 🪔

    સર્વની માતા (૬)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી ચાલુ) (સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને મિશનના જનરલ સેક્રેટરી છે.) શ્રી શ્રીમાના સંન્યાસી શિષ્યોને માનો વિશેષ પ્રેમ મળતો હતો. શ્રી શ્રીમા સાથેના થોડા[...]

  • 🪔

    સર્વની માતા (૪)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) (એપ્રિલથી આગળ) શ્રી બલરામ બોઝ શ્રી રામકૃષ્ણના મુખ્ય સેવકોમાંના એક હતા. તેઓ શ્રીરામકૃષ્ણને[...]

  • 🪔

    સર્વની માતા (૩)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) બીજી કોઈ પણ વ્યક્તિ કરતાં સ્વામી વિવેકાનંદ શ્રીમાના જીવનનું વૈશ્વિક મહત્ત્વ[...]

  • 🪔

    સર્વની માતા-૨

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ડિસેમ્બર '૯૨થી આગળ) (શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના જનરલ સેક્રેટરી છે.) જયરામવાટીમાં, શ્રીશારદાદેવીના મા, શ્યામસુંદરી દેવીને, તેમની સૌથી મોટી પુત્રી માટે[...]

  • 🪔

    શ્રીરામકૃષ્ણનો માનવતાવાદ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ જ શાશ્વત મંત્ર ‘બ્રહ્મ સત્ય,[...]

  • 🪔

    ‘સં ગચ્છધ્વં સં વદધ્વં’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રેટરી છે. सं गच्छध्वं सं वदध्वं सं वो मनांसि जानताम् । देवा भागं यथा[...]

  • 🪔

    ‘ચરૈવેતિ ચરૈવેતિ’

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    શ્રીમત્‌ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના આસિ. સેક્રૅટરી છે. આપણું જીવન હંમેશાં પ્રગતિશીલ રહેવું જોઈએ. નદીનું પાણી પ્રવાહિત હોય તો જ[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (3)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (શ્રીમદ્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે. તેમના આ લેખનો છેલ્લો અંશ રજૂ કરીએ છીએ.) (ગતાંકથી આગળ) ગિરિશ હતા નાટ્યકાર,[...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (2)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    (ગતાંકથી આગળ) શ્રીરામકૃષ્ણ જ્યારે દક્ષિણેશ્વરમાં ગુરુભાવે હતા અને કલકત્તાના કાશીપુરમાં રોગશૈયા પર હતા ત્યારે તેમના નિકટના (અંતરંગ) કેટલા બધા લોકોએ શ્રીરામકૃષ્ણમાં પોતપોતાના ઈષ્ટ-ઠાકુરનાં દર્શન કરેલાં![...]

  • 🪔 પ્રાસંગિક

    સહુના ઠાકુર શ્રીરામકૃષ્ણ (1)

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    [શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આ. સેક્રેટરી છે. તેમો આ લેખ તેમના બંગાળી ગ્રંથ ‘એક નૂતન માનુષ’માંથી લેવામાં આવેલ છે.] ગામડા[...]

  • 🪔 પ્રાસંગિક

    સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજનાં સંસ્મરણો

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    12 નવેમ્બર, સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ જન્મતિથિ પ્રસંગે [શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્ય શ્રીમત્ સ્વામી વિજ્ઞાનાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ચોથા પરમાધ્યક્ષ હતા. રામકૃષ્ણ મઠમાં જોડાયા[...]

  • 🪔

    ઉત્તિષ્ઠત, જાગ્રત!

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    “ઊઠો, જાગો અને ધ્યેયપ્રાપ્તિ સુધી અટકો નહીં” - - ઉપનિષદનો આ મંત્ર આપણને સાદ કરે છે. અને ઘેરી અજ્ઞાન-નિદ્રામાંથી ઢંઢોળીને જગાડે છે. માનવને તે આદેશ[...]

  • 🪔 મંદિર

    માનવ અને ઈશ્વર વચ્ચેનો દિવ્ય સેતુ

    ✍🏻 સ્વામી આત્મસ્થાનંદ

    [સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ, રામકૃષ્ણ મઠ તથા રામકૃષ્ણ મિશનના સહાયક સચિવ છે. ઈ. સ. 1979માં શ્રીરામકૃષ્ણ મંદિર, રાજકોટના ઉદ્‌ઘાટન વખતે પ્રકાશિત આ લેખ આજે પણ એટલો[...]