• 🪔 સંસ્મરણ

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    નર્મદાતટનાં પવિત્રતમ છ સ્થાનો- ૧. અમરકંટક, ૨. શૂલપાણિ, ૩. વિમલેશ્વર, ૪. ભરૂચ, ૫. કોરલ અને ૬. રેવારિસંગમ (ચાણોદ). કોરલમાં પ્રાચીન તીર્થાે ઉપરાંત ગુજરાતના પ્રસિદ્ધ સંત[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ - ૪

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) લૂંટપ્રસંગ પછી કિનારાના એક ગામે પટેલને ત્યાં રાત્રિવાસ કર્યો. ગામનો પટેલ કહેવાય એટલું જ, કશું મળે નહીં! નજીક-દૂરની ટાપરીઓમાંથી ભિક્ષા લાવી પટેલનાં વાસણોમાં[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) અમરકંટકના પાવનતમ ક્ષેત્રમાં ચાતુર્માસ વીતાવી હવે દક્ષિણ તટની યાત્રા આરંભી. આરંભના લગભગ સો કિ.મી. સુધીની યાત્રા ઉપરના રસ્તે કરવાની હોવાથી નર્મદાદર્શન-સ્નાન આદિ થતાં[...]

  • 🪔

    ચાલો મા નર્મદાની પરિક્રમાએ – ૩

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    (ગતાંકથી આગળ) સવારે બ્રાહ્મમૂહર્તમાં ૪-૦૦ની આસપાસ જાગ્રત થઈ નિત્ય કર્મથી નિવૃત્ત થઈ, સ્નાન-ધ્યાન કરીને જ આગળ ચાલવાનું. સોળ ઉપચારથી થતી દેવપૂજાવિધિમાં પરિક્રમા પણ છે. તેથી[...]

  • 🪔

    નર્મદા પરિક્રમા – સ્વાનુભૂતિ

    ✍🏻 સ્વામી આત્મકૃષ્ણ

    नर्मदे ! हरसंभूते ! हरलिंगार्चनाऽऽदते । हरलिंगांचिततटे ! ज्याऽघं हर नर्मदे ॥ ભગવાન શિવના અંગમાંથી ઉદ્‌ભવેલી, શિવલિંગની પૂજામાં આદરવાળી, શિવલિંગોયુક્ત તટવાળી હે નર્મદા ! તારો[...]