• 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૪

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔

    ધ્યાનમાં બેસતા પહેલાં ૩

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૨

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (સ્વામી અશોકાનંદ (1893-1969) સ્વામી વિવેકાનંદ દ્વારા સ્થાપિત અંગ્રેજી માસિક ‘પ્રબુદ્ધ ભારત’ના સંપાદક હતા. ત્યાર બાદ તેઓ અમેરિકાની ‘વેદાંત સોસાયટી ઑફ નોર્ધર્ન કેલિફોર્નિયા’ના વડા હતા. એમના[...]

  • 🪔 ધ્યાન

    ધ્યાનમાં બેસતા પહેલાં - ૧

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (રામકૃષ્ણ મઠ, નાગપુર દ્વારા મૂળ હિંદીમાં પ્રકાશિત પુસ્તક ‘ધ્યાન’નો એક અંશ અહીં પ્રસ્તુત છે. અનુવાદક છે સીમાબહેન માંડવિયા. - સં.) ઈશ્વર-સંબંધી એક વિચારનો અતૂટ પ્રવાહ[...]

  • 🪔 ચિંતન

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ‘ધાર્મિક જીવનની તૈયારી માટે જ્ઞાન, કલા, કર્મ વગેરે જરૂરી છે’-એવા મંતવ્ય પરથી કેટલાક એમ વિચારે કે તે બધાં આધ્યાત્મિક જીવનનાં અનિવાર્ય અંગો છે. પરંતુ એવું[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય બનવા આવશ્યક[...]

  • 🪔

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ઋષિઓ જીવન કેવી રીતે વ્યતીત કરતા ઉપનિષદના આ ઉપદેશકોનું જીવન ઘણું કરીને ખૂબ સાદગીભર્યું હતું. પરંતુ ક્યારેક વિલાસપૂર્ણ આવાસોમાં નિવાસી રાજપુરુષોએ પણ ઉપનિષદોના સંદેશાઓ આપ્યા[...]

  • 🪔

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ઉપનિષદો અને તેમનો ઉદ્ગમ સંપાદકીય નોંધ : સ્વામી અશોકાનંદ (૧૮૯૩-૧૯૬૭) રામકૃષ્ણ સંઘના એક અત્યંત આદરપાત્ર સંન્યાસી હતા. અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત 'Meditation, Ecstasy & Illumination'[...]

  • 🪔 તત્ત્વજ્ઞાન

    કર્મયોગ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    જે બધા આ સંસારમાં રહે છે તેઓ ભલે પરિણીત હોય કે અપરિણીત હોય પણ જેમણે સંસાર ત્યાગ કર્યો છે તેમાંના ઘણાને વધતુ કે ઓછું કાર્ય[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદના સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ‘સેવાનું ઉગમસ્થાન’ એ આપણી ચર્ચાનો વિષય નથી પરંતુ ‘સેવાના સિદ્ધાંતનું ઉગમસ્થાન’ એ વિશેની આપણી ચર્ચા છે. બંને બાબત તદ્દન ભિન્ન છે. સેવાનો ભાવ વિશાળ હૃદયમાંથી[...]

  • 🪔 પ્રાસંગિક

    સદ્‌ગુરુનાં લક્ષણો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (ગુરુપૂર્ણિમા પ્રસંગે) ગુરુની શોધ બહુ સંભાળપૂર્વક થવી જોઈએ. બધા ગુરુ બની શકે નહિ. તે જ રીતે દરેક મનુષ્ય શિષ્ય બની શકે નહિ. ગુરુ અને શિષ્ય[...]

  • 🪔

    ગૃહસ્થ ધર્મ અને આધ્યાત્મિક સાધના

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    પરિણીત માણસને કૌટુંબિક, સામાજિક, રાષ્ટ્રીય, વ. ફરજ – કર્તવ્યો કરવાનાં છે. તેમાંથી એક પણ કર્તવ્યને તે સહેલાઇથી પડતું મૂકી શકે નહિ. તેને ધન કમાવાનું હોય[...]

  • 🪔

    આધ્યાત્મિક જીવનમાં સફળતા માટે ગુરુની આવશ્યકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગુરુપૂર્ણિમા પ્રસંગે બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. પશ્ચિમના દેશોમાં વેદાંતના પ્રચાર-પ્રસારના કાર્યમાં તેમણે અગત્યની ભૂમિકા ભજવી છે.- સં. જેઓ આધ્યાત્મિક સાધનાના સંઘર્ષમાંથી[...]

  • 🪔

    બ્રહ્મચર્ય

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી મહારાજ રામકૃષ્ણ સંઘના વરિષ્ઠ સંન્યાસી હતા. તેમણે અમેરિકામાં ઘણાં વર્ષો સુધી અદ્ભુત પ્રચાર કાર્ય કર્યું હતું. - સં.) આ વિષય પરિણીત અને[...]

  • 🪔

    દુન્યવી પ્રેમ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    શું દુન્યવી-પ્રેમ મદદરૂપ બને છે? આઘ્યાત્મિક વિકાસમાં દુન્યવી-પ્રેમ મદદરૂપ થાય છે કે અંતરાયરૂપ બને છે એ પ્રશ્ન અનેકને મનમાં ઊઠે છે અને તેની વિચારણા મૂલ્યવાન[...]

  • 🪔

    ‘અપરિણીતોનો પ્રશ્ન’

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    જીવનનું ખરેખર કોઈ લક્ષ્યાંક હોય તો તે ઈશ્વરપ્રાપ્તિ છે, ઈશ્વર-દર્શન છે. કેવળ, ઈશ્વર જ વિદ્યમાન છે. તે સિવાય બીજું મિથ્યા છે. આપણી બધી શક્તિઓ ઈશ્વરના[...]

  • 🪔

    બાહ્ય ત્યાગ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    શું બાહ્ય ત્યાગ સુધ્ધાં ક૨વો જરૂરી છે? માત્ર માનસિક ત્યાગ બસ નથી? અમારો અભિપ્રાય એવો છે કે આંતરિક ત્યાગ બસ નથી. તેનું એક કારણ દેખીતું[...]

  • 🪔

    શું ત્યાગ જરૂરી છે?

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ઘણાં ત્યાગથી દૂર ભાગે છે. તેની નિરર્થકતા અને તેની નુકસાનકારકતા સિદ્ધ કરવા જુદી જુદી દલીલો આગળ ધરવામાં આવે છે. બ્રહ્મચર્ય સામેની નિરર્થક દલીલો ઘણુંખરું અર્થ[...]

  • 🪔

    “આપણે સંસાર-ત્યાગ ક્યારે કરીશું?”

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    માણસ સંસાર-ત્યાગ કરવાની સ્થિતિમાં ક્યારે આવે છે? આ એક મહત્ત્વનો પ્રશ્ન છે. આધ્યાત્મિક જીવનની ઘણીખરી સફળતા આના સાચા જવાબ ઉપર આધાર રાખે છે. જો આપણે[...]

  • 🪔

    આધ્યાત્મિકતાના ઉંબરે

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    હજુ લાંબા સમય માટે આપણે બેવડી રમત રમવાની છે. કોઈ એવું ન વિચારે કે તમોગુણને હવે જીતી લીધો છે અને સૂક્ષ્મ દર્શન કરવાની શક્તિ પ્રાપ્ત[...]

  • 🪔

    બુદ્ધિવાદ અને આધ્યાત્મિકતા

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાંકને એમ લાગશે કે વિદ્યા, કલા, કર્મ વગેરે આધ્યાત્મિકતાના અંગભૂત ભાગો છે. આમ છતાં તે ભ્રામક વિચાર છે. ખાસ કરીને ઈંગ્લાન્ડના પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયથી પ્રભાવિત લોકો[...]

  • 🪔

    પ્રાણાયામ

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    (બ્રહ્મલીન સ્વામી અશોકાનંદજી રામકૃષ્ણ સંઘના એક વરિષ્ઠ સંન્યાસી હતા.) અહીં અમે ટૂંકમાં પ્રાણાયામ વિષે કહેવા ધારીએ છીએ. પ્રાણાયામ મનની સૂક્ષ્મ અવસ્થાઓને પ્રાપ્ત કરવાનું એક અસરકારક[...]

  • 🪔

    સંધ્યાવંદન અને કીર્તન

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    ગત અધ્યાયના* અંતમાં અમારી ટીકા ટીપ્પણી કેટલાક પ્રશ્નોને ઊભા કરે. અમે તેમાં કહ્યું છે કે, “મોટા ભાગના લોકો ધર્મને ગંભીરતાપૂર્વક લેતા નથી એટલે વધુ વ્યવહારુ[...]

  • 🪔

    અધ્યાત્મ સાધના : એની પાત્રતા અને પૂર્વશરતો

    ✍🏻 સ્વામી અશોકાનંદ

    કેટલાક લોકો એવા હોય છે કે, જેઓ એમ માને છે કે પોતે ધર્મનો સાદ સાંભળ્યો છે. તેઓ સાંસારિક પ્રવૃત્તિઓને છોડીને ખુલ્લા દિલથી ધાર્મિક રીતભાતને અપનાવે[...]