🪔 પાર્ષદપ્રસંગ
બેદરકારને ધર્મલાભ થાય નહીં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
February 2022
(શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી અદ્ભુતાનંદજીની પોતાની દિવ્ય સ્મૃતિઓનું વર્ણન એક ભક્તે લિપિબદ્ધ કર્યું છે. 1886ના ઓક્ટોબર માસમાં શ્રીરામકૃષ્ણદેવનાં અસ્થિની વરાહનગર મઠમાં સ્થાપના કરવામાં આવી અને[...]
🪔 પાર્ષદપ્રસંગ
ત્યાગી ભક્તો માટે ભિક્ષાનું મહત્ત્વ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
January 2022
લાટુ મહારાજ ઘણી નાની વયે બિહારનું પોતાનું ઘર છોડી કોલકાતામાં શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય રામબાબુને ઘરે નોકરનું કામ કરવા આવ્યા હતા. શૈક્ષણિક કોઈ ઉપલબ્ધિ ન હોવા[...]
🪔 પ્રાસંગિક
ઈશ્વરીય ભાવ અને માનવીય ભાવ
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
february 2018
એક દિવસ રામબાબુ શ્રીઠાકુર માટે એક ટોપલી જલેબી લઈને દક્ષિણેશ્વર આવ્યા. પરંતુ માર્ગમાં ટોપલીમાંથી એક જલેબી કાઢીને એક નાના બાળકને આપી દીધી. શ્રીઠાકુર એ જલેબી[...]
🪔 પ્રાસંગિક
શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં
✍🏻 સ્વામી અદ્ભુતાનંદ
February 2006
સ્વામી અદ્ભુતાનંદજી મહારાજ (નિર્વાણ : ૧૯૨૦) એક અશિક્ષિત ગામડિયા ભરવાડના પુત્ર હતા. શ્રીઠાકુરના સંપર્કમાં આવ્યા પછી એમના દેહોત્સર્ગ પર્યંત એમની સેવાચાકરી કરીને એમની સાથે જ[...]