• 🪔 સ્વામી રામકૃષ્ણાનંદ

    ગુરુ અને ભ્રાતૃસેવાનો સાચો આદર્શ

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (15 જુલાઈના રોજ શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસી શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદજી (શશી મહારાજ)ની તિથિપૂજા છે. આ શુભ ઉપલક્ષે ઉદ્‌બોધન કાર્યાલય દ્વારા પ્રકાશિત મૂળ બંગાળી પુસ્તક ‘સ્વામી રામકૃષ્ણાનંદેર સ્મૃતિમાલા,[...]

  • 🪔 દીપોત્સવી

    સ્વામીજી એક અનન્ય ત્યાગ અને પ્રેરણામૂર્તિ

    ✍🏻 સ્વામી અચલાનંદ

    સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના સંન્યાસી શિષ્ય હતા. અંગ્રેજી પુસ્તક ‘મોનાસ્ટિક ડિસાય્પલ્સ ઓફ સ્વામી વિવેકાનંદ’માંથી. - સં. (વારાણસી જેવા પવિત્ર શહેરમાં જન્મેલા અને કેળવણી મેળવેલ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૫)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (ગતાંકથી આગળ) સ્વામીજીની ઇચ્છા બંગાળમાં વૈદિક સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવાની હતી. તેઓ સ્વામી શુદ્ધાનંદજીને શાસ્ત્રાભ્યાસ કરી, સંન્યાસીઓને શીખવવા વર્ગો શરૂ કરવા ઉત્સાહિત કરતા. ખરેખર તો સ્વામીજીએ[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદ સાથે નવ માસ (૪)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (નવેમ્બરથી આગળ) સ્વચ્છતા માટે સ્વામીજીનો ખૂબ જ આગ્રહ રહેતો અને મઠમાં ગંદકી કે અવ્યવસ્થાને તેઓ બિલકુલ સહન કરી શકતા નહિ. તેથી તેઓ સાધુઓ ઉપર ચાંપતી[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૩)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    (ડિસેંબરથી આગળ) સ્વામીજી પોતાના શિષ્યોને શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ શિષ્યો પ્રત્યે ખાસ પ્રકારનું માન આપવા શીખવતા. તેઓ કહેતા કે, આ શિષ્યો શ્રીરામકૃષ્ણદેવના કુટુંબના સભ્યો કહેવાય. જેઓને શ્રીઠાકુર[...]

  • 🪔

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૨)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    સ્વામી અચલાનંદજી મહારાજ સ્વામી વિવેકાનંદના શિષ્ય હતા અને ૧૯૩૮થી ૧૯૪૭, તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના ઉપાધ્યક્ષ હતા. તેઓ કેદારબાબા નામે વધારે[...]

  • 🪔 સંસ્મરણો

    સ્વામી વિવેકાનંદજી સાથે નવ માસ (૧)

    ✍🏻 સ્વામી અચલાનંદ

    સ્વામી અચલાનંદજી મહારાજ ‘કેદારબાબા’ નામે સુપરિચિત છે. તેઓ સ્વામી વિવેકાનંદજીના શિષ્ય હતા અને ૧૯૩૮ થી ૧૯૪૭ તેમની મહાસમાધિ સુધી તેઓ રામકૃષ્ણ મઠ અને રામકૃષ્ણ મિશનના[...]